ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયમૂર્તિ ગણિ

Revision as of 16:33, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનયમૂર્તિ(ગણિ) [ઈ.૧૪૫૩ સુધીમાં] : જૈન સાધુ. ૧૨૫૦ ગ્રંથાગ્રના ‘ષડાવશ્યક-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૫૩)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]