ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીર મુનિ-૧

From Ekatra Wiki
Revision as of 04:44, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીર(મુનિ)-૧ [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે. કવિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]