ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરચંદ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીરચંદ-૧ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન. ‘પંદરમીકલાવિદ્યા-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, શ્રાવણ વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]