શશી શાહ
દાદા (શશી શાહ; ‘લાભશુભ’, ૧૯૭૨) દાદાની ચેહ ઠારીને આવ્યા પછી પલંગમાં પડેલો મનસુખ ઘરના ખાલીપણામાં દાદાના અણુએ અણુને અનુભવે છે. દાદાના વ્યક્તિત્વની અને એમની સાથેના સંબંધની કડીઓ ઊભી કરતું કથાનક સંવેદનશીલ બન્યું છે. ચં.