ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/આસ્વાદનિષ્ઠ વિવેચનલેખો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાહિત્યસૂચિ

૭. ઉમાશંકરની કૃતિ અથવા કૃતિઅંશ-વિષયક આસ્વાદનિષ્ઠ વિવેચનલેખો

[૧] કવિતા અન્નબ્રહ્મ દક્ષા વ્યાસ : ‘અન્નબ્રહ્મની ઓળખ’, ભાવ-પ્રતિભાવ, જુલાઈ, ૧૯૮૧, પૃ. ૧૫૮–૧૬૪. આજ મારું સહુને નિમંત્રણ હસિત બૂચ, ક્ષણો ચિરંજીવી (ભાગ–૧), ૧૯૮૧, પૃ. ૫–૮. આત્માનાં ખંડેર ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ, ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨૩. જયંત પાઠક : “ ‘આત્માનાં ખંડેર’ : યથાર્થનો સેતુબંધ”, કિમપિ દ્રવ્યમ્, ૧૯૮૭, 
પૃ. ૨૩૮–૨૫૦. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૭૪–૧૮૧. નિરંજન ભગત : યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા [પૂર્વાર્ધ](૧૬૦), ૧૯૭૫, પૃ. ૧૭૬–૧૮૯ ‘આત્માનાં ખંડેર’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૭૭–૩૮૭. રઘુવીર ચૌધરી : “વિસ્મયથી સમજ સુધી : ‘આત્માનાં ખંડેર”’, પરિસંવાદ (ઉત્તરાર્ધ), વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૭–૧૦. પુનર્મુદ્રણ : અદ્યતન કવિતા, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૧–૧૮. આસ્વાદ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૨. ઇતિહાસમાં ન નોંધાયેલી ઘટના વેણીભાઈ પુરોહિત : કાવ્યપ્રયાગ, ૧૯૭૮, પૃ. ૬૭–૬૮. ઊભી વાટે ઊડે રે અવંતિ દવે : ગીતવીથિકા, ૧૯૮૩, પૃ. ૧૬–૧૮. એક ચુસાયેલા ગોટલાને ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૨૨૮–૨૩૨. એક ઝાડ... ફિલિપ ક્લાર્ક : ‘વાસ્તવિકતાનો નરવો ચિતાર’, રચનાનોરસાસ્વાદ, ૨૦૦૬, પૃ. ૨૮–૨૯. ભૂપેશ અધ્વર્યુ : પરબ, ડિસે., ૧૯૮૭, પૃ. ૫૩–૫૬. હરીન્દ્ર દવે : ‘મૃત્યુફળ : કદાચ જ’, માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૧૨૧–૧૨૨. એક બાળકીને સ્મશાને લઈ જતાં ધીરુ પરીખ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૯–૨૨. નગીનદાસ પારેખ : કાવ્યપરિચય (ભા : ૨), ૧૯૨૮, સંપા. રામનારાયણ વિ. પાઠક અને નગીનદાસ પારેખ, પૃ. ૨૦૪. રમેશ પારેખ : શબ્દની જાતરા સત્ય સુધી, ૨૦૦૧, પૃ ૩૧–૩૩. કુતૂહલ રાજેન્દ્ર ઉપાધ્યાય : ‘કુતૂહલ (કાવ્યાસ્વાદ)’, ઓળખ, એપ્રિલ ૨૦૦૬, પૃ. ૨૫–૨૬. કોઈ જોડે, કોઈ તોડે જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૪. સુરેશ દલાલ : કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૨૭–૧૨૮. ગયાં વર્ષો – (અને) રહ્યાં વર્ષો તેમાં – ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ’, ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૮૭, પૃ. ૧૦૪–૧૪૩. પુનર્મુદ્રણ : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૨૦–૨૨૫. ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦. પૃ. ૯૨. રમણલાલ જોશી : મારું પ્રિય કાવ્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭, પૃ. ૩–૯. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૧૪૪–૧૫૭. હરીન્દ્ર દવે : ‘અવનિનું અમૃત’, કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨–૬૪. પુનર્મુદ્રણ : કાવ્યસંગ, ૧૯૮૪, પૃ. ૯૦–૯૨. ગાણું અધૂરું હરીન્દ્ર દવે : ‘એક ગીત વિશે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૮૭–૧૮૮. ગીત ગોત્યું ગોત્યું સુરેશ દલાલ : ‘અમે સૂતા ઝરણાને જગાડ્યું’, સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૧૭–૧૧૯; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૩–૬; સુરેશવિશેષ, ૧૯૯૨, પૃ. ૬૯–૭૧; કાવ્યપરિચય, સંપા. મનહર મોદી, ૧૯૯૯, પૃ. ૧૦–૧૨. સ્નેહરશ્મિ : ‘કવિતાની શોધની કેડીએ’, પ્રતિસાદ, ઑક્ટો., ૧૯૮૪, પૃ. ૭૮–૮૩. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય જયંત બી. શાહ : નવચેતન, મે, ૧૯૭૧, પૃ. ૧૭૯–૧૮૨. ઘૂમે ઘેરૈયા ધીરેન્દ્ર મહેતા : ત્રણ કાવ્યો : અનુભૂતિના ત્રણ સ્તર’ [ત્રણ કાવ્યમાંનું એક કાવ્ય ઉ.જો.નું, પરબ, એપ્રિલ, ૧૯૮૮, પૃ. ૨૯–૩૨. ચહેરા મનુજના મણિલાલ હ. પટેલ : ઉદ્દેશ, નવે., ૧૯૯૦, પૃ. ૧૪૨–૪૪. ચિલિકા ભોળાભાઈ પટેલ : ‘ચિલિકા : અજંપાનું કાવ્ય’, શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૨૦૦૪, પૃ. ૯–૧૨. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૨૪–૧૨૯. ચોખૂણિયું મારું ખેતર ઉશનસ્ : ‘કાવ્યશાસ્ત્રનો સઘન સમન્વય’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૩–૨૫. છિન્નભિન્ન છું ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૧૨૨. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯–૧૧૭. પુનર્મુદ્રણ : અનુભાવ, ૧૯૭૫, પૃ. ૧૧૮–૧૨૯. ભાલચંદ્ર : ‘વન ઇમ્પલ્સ (૧૬૦)ૉમ ધ વર્બલ વુડ’, એતદ્., એપ્રિલ–મે, ૧૯૮૫, પૃ. ૩૫–૪૮. ભોળાભાઈ પટેલ : ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’, માર્ચ, ૧૯૮૭, પૃ. ૭૯–૮૫. યશવંત શુક્લ : કવિલોક, સપ્ટે.–ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૨૫૫–૨૫૮. પુનર્મુદ્રણ : શબ્દાંતરે, ૧૯૮૪, પૃ. ૬૦–૬૭. Ramanlal Joshi : ``An Analysis of `Fragmented' by Umashankar Joshi in the Ras–dhvani Tradition, East–West Poetics at work (Ed. by C. D. Narasinhaiah), ૧૯૯૪, P. ૨૫૭–૨૬૩. જઠરાગ્નિ ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, પૃ. ૧૨૩. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૧૯. દશરથ ડી. પટેલ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૯૦, પૃ. ૧૯૧. ધીરેન્દ્ર મહેતા : ‘પીડિતદર્શનનાં બે કાવ્યો’, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૯૬, પૃ. ૧૭૦–૧૭૨. જનશક્તિ હું નટુભાઈ ઠક્કર અને પ્રતિભા શાહ : કાવ્યપરિશીલન, ૧૯૯૯, પૃ. ૩૯–૪૦. ઝંખના ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૮–૨૪૨. તાળું યૉસેફ મૅકવાન : “ ‘તાળું’ – અસ્તિત્વસ્પર્શી ‘હું’નું કાવ્ય”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૫–૩૮. તેથી થયો સફળ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬. પૃ. ૧૭૧–૧૭૨. ત્રણ વાનાં સુરેશ દલાલ : ‘ઝલક’ ૧૯૯૨, પ્ર. આ., ૧૯૯૨, ૧૯૯૬, પૃ. ૫૮. દયારામનો તંબૂર જોઈને ચિનુ મોદી : ‘ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ’, ૧૯૭૩, પૃ. ૩૪૬–૪૭. દર્શન ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૭–૪૮. ‘ધારાવસ્ત્ર’ ઉશનસ્ : ‘ધારાવસ્ત્ર’, આસ્વાદમાલા, ૨૦૦૫, પૃ. ૯–૧૦. યોગેશ જોષી : ‘અપાર્થિવને ઝાલવાની મથામણ’, કવિલોક, નવે.–ડિસે., ૧૯૮૬, 
પૃ. ૪૪–૪૬. રાધેશ્યામ શર્મા : ‘જ્યારે સૂર્ય પણ હડસેલાઈ જાય છે’, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૪, પૃ. ૨૧–૨૨. “ ‘ધારાવસ્ત્ર’ રૂપે ઉમાશંકર ઓ....પણે લહેરાય”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૯–૪૦. સુમન શાહ : “ ‘ધારાવસ્ત્ર’ : એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૮૩, પૃ. ૧૨૨–૧૨૫. પુનર્મુદ્રણ : સંરચના અને સંરચન, જૂન, ૧૯૮૬, પૃ. ૧૯૮–૨૦૫. નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જયંત પાઠક : ‘સૌંદર્યનું પાન અને આપમેળેનું ગાન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૫–૧૬. મણિલાલ હ. પટેલ  : ‘અંકુર આથમ્યો નથી’, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૫, પૃ. ૧૬–૧૯. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૧૮૬–૧૯૦. “ ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ અને ‘ભણકાર’ : એક તુલના” કાવ્યસંવાદ, માર્ચ, ૧૯૯૨, પૃ. ૧૩–૧૯. નવપરણીત પેલાં સુરેશ દલાલ : વિવેચન, ઑક્ટો.–ડિસે., ૧૯૮૩, પૃ. ૨૯૫–૩૦૨. પુનર્મુદ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૧૨૧–૧૩૦. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૪–૨૩. નવાં નવાણ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ : ૧૯૬૫, પૃ. ૧૨૫–૧૨૬. નાનાની મોટાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૦–૧૭૧. વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૮. નિવેદન જગદીશ જોશી : એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૨૬૬–૬૭. નિશીથ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૪૭–૧૫૦. રામપ્રસાદ બક્ષી : ‘આહ્લાદક શબ્દચિત્રણ’, સંસ્કૃતિ, જાન્યુ.–માર્ચ, ૧૯૮૧, 
પૃ. ૫૦૦–૫૦૪. સ્નેહરશ્મિ : ‘નિશીથ : એક સ્વાધ્યાય’, ઊર્મિ–નવરચના, ડિસે., ૧૯૪૭, પૃ. ૫૮–૬૧. નિસર્ગ-યુવરાજ જયન્ત પંડ્યા : ‘કાવ્યસંગત : નિસર્ગ-યુવરાજ’, શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૫, પૃ. ૧૧–૧૨. પગરવ સુરેશ દલાલ : ભજનયોગ, ૨૦૦૨, પૃ. ૧૯–૨૦. પંખીલોક ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૩૩૫. ચંદ્રકાન્ત શેઠ : “ ‘પંખીલોક’ વિશે”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૪૧–૫૦. પુનર્મુદ્રણ : “પંખીલોક”, ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૬–૯૮. જયંત પાઠક : ‘છેલ્લો શબ્દ...’, કવિતા, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૭૪–૭૫. પંચમી આવી વસંતની યશવંત ત્રિવેદી : ઝુમ્મરો, ૧૯૭૬, પૃ. ૧૪૮–૧૫૩. સુંદરજી બેટાઈ : ‘એક આસ્વાદ’, સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૨૪૧–૨૪૭. પીંછું બાબુ દાવલપુરા : ‘સાહિત્યાયન’, ઑગસ્ટ, ૧૯૭૭, (ખંડ–૩), પૃ. ૪૪–૪૫. મફત ઓઝા : ‘જેવો કો નભ તારલો’, કાવ્યનું શિલ્પ, ૧૯૭૬, પૃ. ૫૭–૬૨. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા લાભશંકર ઠાકર : થોડો અમસ્તો તડકો, ડિસેમ્બર, ૧૯૯૯, પૃ. ૮–૧૧. પ્રશ્ન ગુણવંત વ્યાસ : સંવેદન, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૨૦૦૭, પૃ. ૧૬–૨૦. પ્રશ્નોે જયંત પાઠક : આલોક, ૧૯૬૬, પૃ. ૫૩–૫૫. પુનર્મુદ્રણ : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૮–૧૦. બલિ મનહર જાની : ‘કાવ્યાસ્વાદ’, કવિલોક, મે–જૂન, ૨૦૦૩, પૃ. ૩૮-૩૯. બળતાં પાણી જયંત મોદી : ‘કાવ્યરસવિવેચન’, અભ્યાસ, જાન્યુ., ૧૯૬૭, પૃ. ૨૪૭–૨૪૮. બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૫૩–૧૫૬. બીડમાં સાંજવેળા જયંત પાઠક, રમણલાલ પાઠક : ગુજરાતી ઊર્મિકાવ્યો, ૧૯૮૩, પૃ. ૧૨૯–૧૩૦. બે પૂર્ણિમાઓ ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. વિનોદ જોશી : ‘કેટલાંક ગુજરાતી સૉનેટ, સૉનેટ તરીકે’, સૉનેટ, ૧૯૮૪, પૃ. ૬૩–૬૫. બોલે બુલબુલ સુરેશ જોષી : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૦, પૃ. ૫૦૬–૫૦૮, ૪૮૮. પુનર્મુદ્રણ : ગુજરાતી કવિતાનો આસ્વાદ, ૧૯૬૨, પૃ. ૫૯–૬૫. ભટ્ટ બાણ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૮–૩૪૯. ભોળાભાઈ પટેલ : “ ‘જાણશો મૃત્યુથી પ્રીતિ’ ” (ઉમાશંકર-રચિત ‘ભટ્ટ બાણ’ના અર્થઘટનની દિશામાં), શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૪૫–૪૯. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૧૫–૧૨૩. ભલે શૃંગો ઊંચાં ઉશનસ્ : રૂપ, અને રસ, ૧૯૬૫, પૃ. ૨૬૯–૨૭૫. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૧–૧૨૨. મણિલાલ હ. પટેલ, વિનોદ હ. જોશી : સાહિત્યનો આસ્વાદ, ૧૯૯૨, પૃ. ૨૩–૨૮. રમણ સોની, મણિલાલ હ. પટેલ : કવિતાનું શિક્ષણ, ૧૯૭૮, પૃ. ૫૫–૫૮. ભોમિયા વિના સુરેશ દલાલ : કાવ્યભૂમિ, ૧૯૯૮, પૃ. ૧૬–૧૭. હરિવલ્લભ ભાયાણી : “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા : ઉમાશંકરનું એક વિષાદ ગીત”, ઉદ્દેશ, સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૧-૪૩. મધ્યાહ્ન ઈશ્વરચંદ્ર ભટ્ટ : ‘તુલનાત્મક કાવ્યાનંદ (મધ્યાહ્ન)’, મ્હોરતો ફાલ, ડિસે., ૧૯૮૫, પૃ. ૧૬–૧૭. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી : સાહિત્યનો આસ્વાદ, ઑગસ્ટ, ૧૯૯૨, પૃ. ૨૩–૨૯. મંગળ શબ્દ (વિશ્વશાંતિ) સુંદરજી બેટાઈ : ‘ત્યાં દૂરથી...’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો., ૧૯૮૧, પૃ. ૪૧૮–૧૯. માઈલોના માઈલો મારી અંદર – ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પરાવર્તકતાથી પારદર્શકતા સુધી’, પરબ, ઑક્ટો., ૧૯૮૨, પૃ. ૩૨–૪૦. પુનર્મુદ્રણ : પ્રતિભાષાનું કવચ, ૧૯૮૪, પૃ. ૯૦–૯૧. ચંદ્રકાન્ત શેઠ : ‘માઈલોના માઇલો મારી અંદર’, અખંડ આનંદ, પૃ. ૧૨–૧૫. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૦–૮૫; આપણાં કાવ્યરત્નો : ઉઘાડ અને ઉજાશ, ૨૦૦૬, પૃ. ૮૩–૮૭. મણિલાલ હ. પટેલ : “ ‘માઈલોના માઈલો’ની કાવ્યયાત્રા”, વિવેચન, ઑક્ટો.–ડિસે., ૧૯૮૨, પૃ. ૨૭૭–૨૮૫. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૪૩–૫૩. સુરેશ દલાલ : ‘કવિતાની વાત’, ૧૯૯૧, પૃ. ૧૩૨–૧૩૪. માધવને મુખડે મોરલી કિસનસિંહ ચાવડા : સમિધ, ગ્રંથ–૨, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૬, પૃ. ૩૮૭–૩૮૯. માનવીનું હૈયું જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૬–૧૭. મારા પાલવને છેડલે (‘વસંતમંજરી’માંથી) સુરેશ દલાલ : કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૩૭–૩૮. મુખચમક વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૭–૧૮. મૃત્યુફળ ભૂપેશ અધ્વર્યુ : ‘મૃત્યુફળ’ (કાવ્યાસ્વાદ), પરબ, ડિસેમ્બર, ૧૯૮૭, પૃ. ૫૩–૫૬. મોખરે નગીનદાસ પારેખ : ‘કાવ્યપરિશીલન’, સાબરમતી (વાર્ષિક), ૧૯૬૯. પુનર્મુદ્રણ : વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૨૭૫–૨૭૮. મોચી બલવંતરાય ક. ઠાકોર : ‘પરિસ્થિતિચિત્ર’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૭–૩૮. રડો ન મુજ મૃત્યુને ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦–૧૨૧. રહ્યાં વર્ષો તેમાં – ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૨૨. જયંત પાઠક : કાવ્યલોક, ૧૯૭૩, પૃ. ૧૧–૧૩. પ્રસાદ બ્રહ્મભટ્ટ : ૨૯ કાવ્યાસ્વાદો, ૧૯૯૦, પૃ. ૨૪–૨૮. રમણલાલ જોશી : ‘મારું પ્રિય કાવ્ય’, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, ૧૯૭૦, પૃ. ૧૪૩–૧૫૭. સુરેશ દલાલ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧–૭. હરીન્દ્ર દવે : ‘અવનિનું અમૃત’, કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨–૬૪. રામાયણનાં છ પાત્રો દક્ષા વ્યાસ : “ ‘રામાયણનાં છ પાત્રો’ : એક આસ્વાદ”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૫–૧૫૭. લાઠી સ્ટેશન પર મધુસૂદન કાપડિયા : “ ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન” પરબ, માર્ચ, ૨૦૦૭, પૃ. ૩૬–૩૯. લીલો જગદીશ જોષી : ‘લીલા રંગની લીલા’, એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૩૨૩–૩૨૫. વણજાર બલવંતરાય ક. ઠાકોર : નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૭૫–૭૬. વાંસળી વેચનારો નરોત્તમ પલાણ : ‘વાંસળી વેચનારો’ – શબ્દોનું ઔચિત્ય (પત્રચર્ચા), શ્રી ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ૧૯૮૧, પૃ. ૩૧૫. રાધેશ્યામ શર્મા : ‘શબ્દાકૃત લયલીનતા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૧, પૃ. ૧૭૪–૧૭૮. પુનર્મુદ્રણ : કવિતાની કળા, ૧૯૮૩, પૃ. ૧–૭; કાવ્યસંકેત, ૨૦૦૧, પૃ. ૧૩–૧૮. વિરાટ પ્રણય નલિન પંડ્યા : “ ‘વિરાટ પ્રણય’નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૭૪–૯૧. વિશ્વમાનવી ઉમાશંકર જોશી : “ત્રણ વિવરણો : ‘વિશ્વમાનવી’ ”, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૨–૨૩૮. નિરંજન ભગત : ‘વિશ્વમાનવી’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૪–૩૯૫. ભગવતપ્રસાદ ચૌહાણ : “ ‘વિશ્વમાનવી’નું વિરાટ દર્શન”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૦–૩૪. ભૂપતરાય મો. ઠાકર : શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૨૩. વિશ્વશાંતિ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૫–૩૪૬. ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ (સંપાદકો) : ‘આપણાં ખંડકાવ્યો’, : ૧૯૫૭, પૃ. ૨૪૨–૨૪૭. રતિલાલ દવે : ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧–૧૦૯. શિશુ જગદીશ જોષી : ‘શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના’, એકાંતની સભા, સપ્ટે., ૧૯૮૮, પૃ. ૫૩–૫૫. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘મારી પ્રિય કવિતા : શિશુ’, સમિધ : ગ્રંથ : ૨, ૧૯૬૬, 
પૃ. ૩૪૦–૩૪૧. શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું... જયંત પાઠક : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૧૪–૧૬. હરીન્દ્ર દવે : ‘શૂન્યની વસ્તી’, માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૨૧–૨૨. શું શું સાથે લઈ જઈશ હું? ભોળાભાઈ પટેલ : ‘ખુલ્લા બે ખાલી હાથે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, ૧૯૯૬, પૃ. ૧૩૫–૧૩૯. યશવંત ત્રિવેદી : કવિતાનો આનંદકોશ, જાન્યુ., ૧૯૭૦, પૃ. ૩–૭. રમેશ જાની : કવિતા અમૃતસરિતા, જાન્યુઆરી, ૧૯૯૦, પૃ. ૧૯૨–૧૯૭. સુરેશ દલાલ : કાવ્યસંવાદ, ૧૯૮૯, પૃ. ૯૭–૧૦૦. કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૧૮૪–૧૮૮. હરીન્દ્ર દવે : કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૫–૬૭. શૂરસંમેલન જયંત કોઠારી : ‘યુગનો અવાજ અને કાવ્યકળા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૮૯, પૃ. ૩૩૧–૩૩૪. પુનર્મુદ્રણ : આસ્વાદ અષ્ટાદશી, ઑગસ્ટ, ૧૯૯૧, પૃ. ૧૦૭–૧૧૨. શોધ ઉમાશંકર જોશી : ‘શોધનો છંદ’, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૭–૪૯. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯–૧૧૭. સખી મેં કલ્પી’તી – બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૨૦૫–૨૦૬. મનોજ મ. દરૂ, રમેશ મ. શુ્ક્લ અને અન્ય : સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા, ૧૯૭૪, પૃ. ૧૮૧–૧૮૩. સદ્ગત મોટાભાઈ બલવંતરાય ક. ઠાકોર : ‘વિરહકાવ્યો’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૦–૩૧. સમિધ યશોધર મહેતા : “ ‘સમિધ’માં ઉમાશંકર”, આનંદધારા, પૃ. ૩૦–૩૨. સીમાડાના પથ્થર પર બલવંતરાય ક. ઠાકોર : સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૫૨, પૃ. ૨૪૮. ‘ઓડનો પ્રકાર’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૬૭–૬૮. હરિશ્ચંદ્ર ભટ્ટ : ‘પરિસંવાદ (પૂર્વાર્ધ)’, વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૫–૧૨. સ્ત્રીની ઊંચાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, ૧૯૯૬, પૃ. ૧૬૯–૧૭૦. સ્વપ્નોનું એક નગર – સુરેશ દલાલ : ‘સ્વપ્નોનું એક નગર હતું’, સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૪૦–૧૪૧. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૧–૧૩. હંપીનાં ખંડેરોમાં ચંદ્રશંકર ભટ્ટ : ‘કાલમહાકાલના વારાફેરાનું કાવ્ય’, તદર્થ (તાદર્થ્ય) ૧–૨, સપ્ટે., ૧૯૮૬, પૃ. ૨૭–૩૦. વિનોદ અધ્વર્યુ : કવિલોક, મે–જૂન, ૧૯૯૮, પૃ. ૨૨. હિસાબો જીવ્યાના મનસુખલાલ ઝવેરી : આપણો કવિતાવૈભવ–૧, જાન્યુ., ૧૯૭૪, પૃ. ૨૪૨–૨૪૬. હેમન્ત દેસાઈ : ‘લીલામય જીવનનું યથાર્થ દર્શન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૬–૨૯. હેમન્તનો શેડકઢો – સુરેશ દલાલ; કવિતા, એપ્રિલ, ૧૯૬૮, પૃ. ૨૪–૨૬. પુનર્મુદ્રણ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૨૧૧–૨૧૫; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૭–૧૦.

[૨] કાવ્યાંશ–વિવરણ ૧. ‘પુરુષો બાહુમાં બંદી ત્યાં સુધી માત્ર આપણા’ સુરેશ દલાલ : ઝલકપંચમી, ૧૯૯૮, પૃ. ૭૭–૭૯. ૨. ‘શરીરને મેં બહુ છેતર્યું છે’ સુરેશ દલાલ : ઝલકપ્રયાગ, ૧૯૯૭, પૃ. ૭૨–૭૩.

[૩] નાટ્યલક્ષી પદ્યપ્રયોગો કર્ણ-કૃષ્ણ દમયંતી પરમાર : “ ‘કૃષ્ણ-કર્ણ’ અને ‘રશ્મિરથી’ કાવ્યોમાં વ્યક્ત થતી યુગચેતના”, બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી, ૨૦૦૪, પૃ. ૩૦–૩૨. દિનકર જોષી : નાદબ્રહ્મ, ૧૯૯૭, પૃ. ૧૩૨–૧૪૪. મનુભાઈ પંચોળી ‘દર્શક’ : “ ‘કર્ણ-કૃષ્ણ’ એક આસ્વાદ”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૫૪–૧૬૬. કુબ્જા કાન્તિ સોમપુરા : ‘કુબ્જા : હરિવંશની અને ઉમાશંકરની’, પ્રસ્થાન, પોષ, સં. ૨૦૧૫, પૃ. ૧૨૫–૧૨૯. મહાપ્રસ્થાન ઉશનસ્ : “ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની ગતિ”, સમિધ, ગ્રંથ : ૨, ૧૯૬૬, 
પૃ. ૧૨૨–૨૮. પુનર્મુદ્રણ : ઉપસર્ગ, પૃ. ૧૯૯–૨૦૬. ચંદ્રકાન્ત શેઠ : ‘મહાપ્રસ્થાન’, રુચિ, સપ્ટે., ૧૯૬૪, પૃ. ૧૭–૨૨. પુનર્મુદ્રણ : કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૧૬૨–૧૭૭. જયંત વ્યાસ : “ ‘મહાપ્રસ્થાન’ વિશે એક દૃષ્ટિબિંદુ”, સાભિપ્રાય, માર્ચ, ૧૯૭૬, 
પૃ. ૫૯–૬૭. હીરા રા. પાઠક : ‘ચતુષ્પરિમાણ : (મહાપ્રસ્થાન વિશે)’, કાવ્યભાવન, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૯૮–૨૧૦. મંથરા ચન્દ્રકાન્ત ટોપીવાળા : “ ‘મંથરા’ — બૃહદ્ મનોનાટ્ય”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૪–૧૨૭. પુનર્મુદ્રણ  : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૭૬–૨૮૨. ધીરુબહેન પટેલ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૦૦–૨૦૬. ભરત મહેતા : ‘કાવ્યવિશારદનો કસબ’, શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૫૨–૫૯. પુનર્મુદ્રણ : “ ‘મંથરા’ : પદ્યએકાંકી તરીકે”, નાટ્યનાન્દી, ૧૯૯૫, પૃ. ૫૦–૫૬. રઘુવીર ચૌધરી : ‘મંથરા : અભિનેય પદ્યનાટક’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૮–૧૩૨. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૬૭–૧૭૩. વિનોદ અધ્વર્યુ : “ ‘મંથરા’ : નાટકની સૌથી નજીક પહોંચતી કૃતિ”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૬–૯૦. યુધિષ્ઠિર મનસુખલાલ ઝવેરી : ‘યુધિષ્ઠિર અંગે થોડુંક’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૨–૮૪. મનસુખ સલ્લા : “ ‘યુધિષ્ઠિર’ – વસ્તુપરિવર્તન અને કવિદૃષ્ટિ”, કોડિયું, જુલાઈ, ૧૯૭૮, પૃ. ૨૭૪–૨૮૧ અને બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૧૯૭૯, પૃ. ૫૬–૬૦. રતિ-મદન વિજયશાસ્ત્રી : “ ‘પ્રાચીના’ની એક કૃતિ ‘રતિમદન’ ”, અત્રતત્ર, ૧૯૮૨, પૃ. ૧૯૫–૧૯૯.

[૪] એકાંકી ગૌરીશંકર ચૂ. ઝાલા : ‘ચુંમાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : લતા-મંડપ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૪–૪૫, પૃ. ૧૩. ચંદુ મહેરિયા : ‘ઢેડના ઢેડ ભંગી’ વિશે, નિરીક્ષક, ૧૬–૪–૨૦૦૮, પૃ. ૨–૩. ચંદ્રકાન્ત શેઠ : “ ‘સાપના ભારા’ના ‘શલ્યા’ એકાંકીના અંતનો સુધારેલો પાઠ”, પરબ, જૂન, ૧૯૯૫. ચંદ્રશંકર ભટ્ટ : “ ‘સાપના ભારા’ : સમાજાભિમુખ કલાકૃતિ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૭૯–૮૨. ધીરેન્દ્ર મહેતા : ‘બે એકાંકીઓ’ (જયંતી દલાલકૃત ‘કજળેલાં’ અને ઉમાશંકરકૃત ‘ઊડણ ચરકલડી’), બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૨૨૮–૨૩૦. મહેન્દ્રસિંહ પરમાર : “ઉમાશંકરનું વણપરખાયેલું એકાંકી : ‘પારખું”’, શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૦૩, પૃ. ૬૯–૭૨. વિનોદ અધ્વર્યુ : ‘સાપના ભારા’ : રંગલક્ષી ચર્ચા, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૯૭–૨૦૨. વિષ્ણુ્પ્રસાદ ત્રિવેદી : “ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ચાર એકાંકી નાટકો : ‘દુર્ગા’ અને ‘ગૃહશાંતિ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–’૪૦, વિભાગ – ૧, પૃ. ૪૦–૪૧. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ, ૧૯૪૪, પૃ. ૨૯૭–૨૯૮. સતીશ વ્યાસ : “ ‘પડઘા’ – ઉમાશંકરનું મંચનક્ષમ એકાંકી”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૩–૮૫. પુનર્મુદ્રણ : પ્રતિમુખ, જુલાઈ, ૧૯૯૩, પૃ. ૯૭–૧૦૦.

[૫] દીર્ઘ નાટક સતીશ વ્યાસ : “ ‘અનાથ’ : ઉમાશંકર જોશીનું અગ્રન્થસ્થ નાટક”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૦૩–૨૧૦.

[૬] ટૂંકી વાર્તા એમ. આઈ. પટેલ : ‘મારી ચંપાનો વર’, નિહિત, જાન્યુઆરી, ૧૯૯૩, પૃ. ૧૧૪–૧૨૧. કે. જે. વાળા : ‘લીલી વાડી !’ (વાર્તાકૃતિ : આસ્વાદ), તાદર્થ્ય, જાન્યુઆરી, ૨૦૦૬, પૃ. ૪૬–૪૮. જશવંત મહેતા : ‘મુકુલનાં બહેન’, સર્જકની પાંખે, ૧૯૭૮, પૃ. ૮૧–૮૭. નલિન રાવળ : “ ‘ચક્કીનું ભૂત’ : ઉમાશંકરની વાર્તાકલાના સંદર્ભમાં”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫૧–૫૬. ‘મારી ચંપાનો વર’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૨૪–૨૨૮. પ્રસાદ બ્રહ્મભટ્ટ : ‘ઉમાશંકરની વાર્તાત્રયી’ (‘બે બહેનો’, ‘તરંગ’ અને ‘ત્રણ અર્ધું બે’) તાદર્થ્ય, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૩૭–૪૨. પુનર્મુદ્રણ : પરબ, નવેમ્બર, ૧૯૮૯, પૃ. ૧૫–૨૦. ભોળાભાઈ પટેલ : “ ‘ઝાકળિયું’ : એક સમાજશાસ્ત્રીય અભિગમ”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપાદક : મફત ઓઝા, પૃ. ૬૬–૭૨. રઘુવીર ચૌધરી : ‘વાસ્તવનાં બે સ્તર : ૧. માને ખોળે. ૨. મારી ચંપાનો વર’, વાર્તાવિશેષ, ઑક્ટોબર, ૧૯૭૬, પૃ. ૧૪૭–૧૫૮. રાધેશ્યામ શર્મા : “ખંડપ્રવેશ પછી ‘ગૃહપ્રવેશ’...” [‘પગલીનો પાડનાર’], બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૦–૧૭૧. પુનર્મુદ્રણ : શબ્દસમક્ષ, ૧૯૯૧, પૃ. ૪૦–૪૩; વાર્તાવિચાર, ૨૦૦૧, પૃ. ૩૪–૩૬. ‘જાણે કે મિનિઅચર મહાભારત’ (‘છેલ્લું છાણું’), ઉલ્લેખ, ૧૯૯૪, પૃ. ૧૧૯–૧૨૭; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ. ૨૦૦૪, પૃ. ૨૧૮–૨૨૩. પુનર્મુદ્રણ : વાર્તાવિચાર, ૨૦૦૧, પૃ. ૩૭–૪૨. વિજય શાસ્ત્રી : “ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા : ‘પગલીનો પાડનાર’ ”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૬૮–૧૬૯. ‘મારી ચંપાનો વર’ (માનસશાસ્ત્રીય ભૂમિકાની વાર્તા), ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૬૦–૬૫. સુભાષ દવે : “ ‘તરંગ?’ : એક મિતાક્ષરી”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫૭–૫૯.

[૭] નિબંધ આદિ દિગીશ મહેતા : “ ‘મિત્રતાની કલા’ : પૂર્વાર્ધની પ્રસન્નતા”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૭૭–૭૮. પ્રવીણ દરજી : “ ‘વાર્તાલાપોનો ‘વાર્તાલાપ’ ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, ૧૯૮૯, પૃ. ૭૩–૭૬. “ઉમાશંકર જોશીકૃત ‘પાડોશીઓ’ ”, લલિત નિબંધ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૭૨–૭૪.

[૮] વિવેચન ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘વિવેચન : કળા કે શાસ્ત્ર? : ઉમાશંકરના વિવેચનલેખની સઘન વાચના’ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપાદક : મફત ઓઝા, પૃ. ૯૯–૧૦૩; પુનર્મુદ્રણ : ‘વિવેચન : કલા કે શાસ્ત્ર? ઉમાશંકર જોશીના લેખનું વિવરણ’, વિવેચનનો