ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ

રાજેન્દ્ર શુક્લ

દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ (રાજેન્દ્ર શુક્લ; ‘કૃતિ’, ૧૯૬૮) દખણાદી દોઢીનો ૭૦ વર્ષનો એકલવાયો જીવ છેલ્લા શ્વાસ લે છે અને એના પ્રાણ અટવાઈ રહ્યા છે. એનો જીવ છૂટતો નથી. કશુંક એને અટક્યું છે. ભૂતકાળમાં બંધાયેલી કોક ક્ષણની ખટક આ વાર્તાના કેન્દ્રમાં છે. સોરઠી સંસ્કાર અને બોલી વાર્તામાં વિશેષ પરિવેશ રચે છે.
ચં.

આ ટૂંકી વાર્તા
વાંચવા અહીં ક્લીક કરો.