7,290
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/39 to આત્માની માતૃભાષા/39) |
||
(6 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|બે અવતરણચિહ્નો વચ્ચેનું અનેરું કવિકર્મ |રાજેન્દ્ર પટેલ}} | {{Heading|બે અવતરણચિહ્નો વચ્ચેનું અનેરું કવિકર્મ |રાજેન્દ્ર પટેલ}} | ||
<center>'''રડો ન મુજ મૃત્યુને!'''</center> | |||
<poem> | <poem> | ||
[ચ્હાવાનું ક્હેવું સહુને નથી સ્હેલું કાંઈ. | [ચ્હાવાનું ક્હેવું સહુને નથી સ્હેલું કાંઈ.] | ||
{{Right|—જાન્યુ. ૩૦, ૧૯૪૮]}} | {{Right|—જાન્યુ. ૩૦, ૧૯૪૮]}} | ||
‘રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં | ‘રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં | ||
Line 12: | Line 13: | ||
હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે? | હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે? | ||
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો? | અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો? | ||
તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા | તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા | ||
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને | અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને | ||
Line 18: | Line 20: | ||
સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ! | સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ! | ||
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.’ | હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.’ | ||
‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન, | ‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન, | ||
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.’ | કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.’ | ||
Line 34: | Line 37: | ||
રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં. | રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં. | ||
આ પંક્તિ પછી તરત કવિ એનો જાણે જવાબ પણ સહજ આપી દે છે. જેમાં મૃત્યુમાં પણ જીવનનો અર્થ છે. મૃત્યુશરણ થયેલા આ મૂઠી ઊંચેરા માનવી વતીથી કવિદૃષ્ટિ અનેરું વિધાન કરે છે: | આ પંક્તિ પછી તરત કવિ એનો જાણે જવાબ પણ સહજ આપી દે છે. જેમાં મૃત્યુમાં પણ જીવનનો અર્થ છે. મૃત્યુશરણ થયેલા આ મૂઠી ઊંચેરા માનવી વતીથી કવિદૃષ્ટિ અનેરું વિધાન કરે છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી, | વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી, | ||
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો? | અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
રક્તધારાની સામે પ્રેમધારા મૂકી કવિ, સ્થૂળ ઘટનાને અંકે નહીં કરતાં સૂક્ષ્મ અને સનાતન ભાવ તરફ વાચકને લઈ જાય છે. ‘પ્રેમધારા’ એ જ ‘ગાંધીધારા’ અહીં વ્યક્ત થાય છે. છતાં, કવિ જાણે છે ગાંધી પણ મનુષ્ય હતા અને એથી કવિ સજાગ બની એક પંક્તિ આપે છે: | રક્તધારાની સામે પ્રેમધારા મૂકી કવિ, સ્થૂળ ઘટનાને અંકે નહીં કરતાં સૂક્ષ્મ અને સનાતન ભાવ તરફ વાચકને લઈ જાય છે. ‘પ્રેમધારા’ એ જ ‘ગાંધીધારા’ અહીં વ્યક્ત થાય છે. છતાં, કવિ જાણે છે ગાંધી પણ મનુષ્ય હતા અને એથી કવિ સજાગ બની એક પંક્તિ આપે છે: | ||
‘અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો? | ‘અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો? | ||
આ રચનાની પરમ કાવ્ય ક્ષણ, સૉનેટ-સ્થાપત્યનું ચરમ શિખર હવે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે, સૉનેટમાં આઠ પંક્તિ પછી એક વળાંક આવે છે. જે વળાંક નવીન અભિવ્યક્તિનો નમૂનો બની કાવ્યમાં એક વિસ્ફોટની ક્ષણ રચે છે. આ સૉનેટ ઇટાલિયન સૉનેટ સ્વરૂપથી રચાયેલું છે. એટલે કે બાર વત્તા બે પંક્તિઓની રચના છે. પ્રથમ બાર પંક્તિમાંથી આઠમી પંક્તિમાં કવિ એક અદ્ભુત વળાંક મૂકી જાણે કે કવિદર્શનને વહેતું મૂકે છે. | આ રચનાની પરમ કાવ્ય ક્ષણ, સૉનેટ-સ્થાપત્યનું ચરમ શિખર હવે પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે, સૉનેટમાં આઠ પંક્તિ પછી એક વળાંક આવે છે. જે વળાંક નવીન અભિવ્યક્તિનો નમૂનો બની કાવ્યમાં એક વિસ્ફોટની ક્ષણ રચે છે. આ સૉનેટ ઇટાલિયન સૉનેટ સ્વરૂપથી રચાયેલું છે. એટલે કે બાર વત્તા બે પંક્તિઓની રચના છે. પ્રથમ બાર પંક્તિમાંથી આઠમી પંક્તિમાં કવિ એક અદ્ભુત વળાંક મૂકી જાણે કે કવિદર્શનને વહેતું મૂકે છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને | શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને | ||
ગળે વિષમ જે હતો કંઈક કાળડૂમો! થયું… | ગળે વિષમ જે હતો કંઈક કાળડૂમો! થયું… | ||
</poem> | |||
‘સત્યને ગળે વિષમ કાળડૂમો’ કાળડૂમો જે જે અનુભવતા હશે એ જ રચી શકતા હશે યુગકર્મ. ગાંધીવંદના કહો તો ગાંધીવંદના, કવિસંવેદના કહો તો કવિસંવેદના અથવા કાળચેતના કહો તો તે. પરંતુ, સમયે સમયે રચાતા આવા કાળડૂમા જ શું મનુષ્યજાતિને ઉત્ક્રાંત નથી કરતાં? ગાંધીચેતનામાં રમમાણ સૌ કોઈને જાણે નીલકંઠ થયા વગર છૂટકો નથી શું? એક પિતા તરીકે જીવનબોધ કે જીવનદર્શન કે શીખ આથી વિશેષ શું હોઈ શકે? એટલે જ કવિ બીજી પંક્તિ આપે છે: | ‘સત્યને ગળે વિષમ કાળડૂમો’ કાળડૂમો જે જે અનુભવતા હશે એ જ રચી શકતા હશે યુગકર્મ. ગાંધીવંદના કહો તો ગાંધીવંદના, કવિસંવેદના કહો તો કવિસંવેદના અથવા કાળચેતના કહો તો તે. પરંતુ, સમયે સમયે રચાતા આવા કાળડૂમા જ શું મનુષ્યજાતિને ઉત્ક્રાંત નથી કરતાં? ગાંધીચેતનામાં રમમાણ સૌ કોઈને જાણે નીલકંઠ થયા વગર છૂટકો નથી શું? એક પિતા તરીકે જીવનબોધ કે જીવનદર્શન કે શીખ આથી વિશેષ શું હોઈ શકે? એટલે જ કવિ બીજી પંક્તિ આપે છે: | ||
સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ! | સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ! | ||
Line 54: | Line 64: | ||
એક એક કરતાં આખી પૃથ્વી જાણે ખાલી ખાલી થતી જતી, | એક એક કરતાં આખી પૃથ્વી જાણે ખાલી ખાલી થતી જતી, | ||
ઊઘડતી જતી કોઈ બ્રહ્માંડઝાઝેરી ભીતરી સૃષ્ટિ. | ઊઘડતી જતી કોઈ બ્રહ્માંડઝાઝેરી ભીતરી સૃષ્ટિ. | ||
આ બ્રહ્માંડઝાઝેરી ભીતરી સૃષ્ટિ દર્શાવતા કવિને સહજ સહજ વંદન. કવિ આપણી વચ્ચે નથી છતાં છે જાણે આ કવિ અને કાવ્ય માટે John Donneના સૉનેટની પંક્તિ ચરિતાર્થ થતી હોય એમ અનુભવીએ છીએ. | આ બ્રહ્માંડઝાઝેરી ભીતરી સૃષ્ટિ દર્શાવતા કવિને સહજ સહજ વંદન. કવિ આપણી વચ્ચે નથી છતાં છે જાણે આ કવિ અને કાવ્ય માટે John Donneના સૉનેટની પંક્તિ ચરિતાર્થ થતી હોય એમ અનુભવીએ છીએ.<br> | ||
One short sleep past, we wake eternally | '''One short sleep past, we wake eternally<br>''' | ||
And death shall be no more, Death thou shall die… | '''And death shall be no more, Death thou shall die…''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 38 | |||
|next = 41 | |||
}} |