ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/વિવેચનલેખોની સૂચિ

Revision as of 18:20, 4 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સાહિત્યસૂચિ | ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્યસૂચિ

ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃતિ’-વિષયક વિવેચનલેખોની સૂચિ

ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃતિ’-વિષયક વિવેચનલેખોની સૂચિ અખાના છપ્પા ભૃગુરાય અંજારિયા : ‘અખાના છપ્પા : થોડું અર્થઘટન’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૬૪, 
પૃ. ૧૬–૧૯. રમણલાલ ચી. શાહ : ‘ઓગણીસસેં બાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : અખાના છપ્પા’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૨, (પ્ર. આ. ૧૯૬૮), 
પૃ. ૨૫–૨૬. રામપ્રસાદ બક્ષી : ‘અખાના છપ્પા’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૩ (પ્ર. આ. ૧૯૫૭), પૃ. ૨૪–૨૬. અખેગીતા ભૂપેન્દ્ર ત્રિવેદી : ‘અખેગીતાનું શાસ્ત્રીય સંપાદન’, ગ્રંથ, નવે., ૧૯૬૭, પૃ. ૩૨–૩૪. ભોગીલાલ જ. સાંડેસરા : ‘અખેગીતા’, સ્વાધ્યાય, ઑગસ્ટ, ૧૯૬૭, પૃ. ૫૦૨–૫૦૩. અખો : એક અધ્યયન અનંતરાય રાવળ : ‘અખો : એક અધ્યયન’, ગુજરાતી સાહિત્યકોશ : ૨ (અર્વાચીન ખંડ), સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨. કા. બ. વ્યાસ : ‘સમાલોચના’, Journal of the Gujarat Research Society, 
P. ૧૧૫–૧૧૯. કુંદન પારેખ : ‘અખો એક અધ્યયન’, રેખા, મે, ૧૯૪૨, પૃ. ૩૩. ચિમનલાલ ત્રિવેદી : ‘અખા-વિષયક મૂલ્યવાન અધ્યયનગ્રંથ’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૦૦–૩૦૫. ભૂપેન્દ્ર ત્રિવેદી : ‘અખાનું સંશોધિત અધ્યયન’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૫, પૃ. ૧૫–૧૯. યશવંત શુક્લ : “એકતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સંશોધન–વિવેચન–સંપાદન : ‘અખો એક અધ્યયન”’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૧–’૪૨, વિભાગ–૧, પૃ. ૯૪–૯૫. પુનર્મુદ્રણ : ઉપલબ્ધિ, ૧૯૮૨, પૃ. ૬૯–૭૦. અભિજ્ઞા ઈશ્વરભાઈ જી. પટેલ : “ ‘ક્યાં છે કવિતા?’ દ્વારા મહાન કવિતાનું પગેરું”, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૭૦, પૃ. ૧૬૮–૧૭૨. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પ્રતિશબ્દની કવિતા’, ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૭–૩૦. પુનર્મુદ્રણ : અપરિચિત Ç અને અપરિચિત ù∏, જૂન, ૧૯૭૫, વિભાગ બીજો, પૃ. ૧–૫. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં પ્રગટતો સૌંદર્યલોક”, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૨૦૦૪, પૃ. ૧૭–૨૦. જયંત પાઠક : ‘અભિજ્ઞાની કવિતા’, કવિતા, જૂન, ૧૯૬૮, પૃ. ૨૪. પુનર્મુદ્રણ : ભાવયિત્રી, ૧૯૭૪, પૃ. ૯૫–૧૦૩. મનસુખલાલ ઝવેરી : ‘વાચકોના પત્રો : અભિજ્ઞા’, ગં્રથ, ઑગસ્ટ, ૧૯૬૮. પૃ. ૪૪–૪૫. રમેશ મ. શુક્લ : ‘કેટલાંક અવલોકનો : અભિજ્ઞા’, અનુવાક્, ૧૯૭૬, પૃ. ૧૯૮–૨૦૪. વાચકોના પત્રો : અભિજ્ઞા, ગ્રંથ, ઑક્ટોબર, ૧૯૬૮, પૃ. ૮૮–૮૯. Sitanshu Yashashchandra : `A Foot-note to three Gujarati Books (Rang Gatharian and Roop Gatharian, Chitrana and Abhijana), Indian Writing To-day-૩, January-March, ૧૯૬૮, P. ૨૧–૨૪. સુન્દરમ્ : ‘મિત્રની અભિજ્ઞા’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૩–૩૪. હરીન્દ્ર દવે : ‘અભિજ્ઞા’, કથાથી કવિતા સુધી, જુલાઈ, ૧૯૯૨, પૃ. ૨૪૫–૨૪૯. હિમાંશુ વ્હોરા : ‘વાચકોના પત્રો : અભિજ્ઞા’, ગ્રંથ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૫૯–૬૦. અભિરુચિ ઈશ્વરલાલ ર. દવે : ‘સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : અભિરુચિ’, ગુજરાતી સાહિત્યસભા અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૧૨૧–૧૨૨. ચુનીલાલ મડિયા : ‘બે પૂઠાં વચ્ચે ઊપસતી એક તસવીર’, ગ્રંથગરિમા, એપ્રિલ, ૧૯૬૧, પૃ. ૧૨૮–૧૩૭. મધુસૂદન પારેખ : ‘અભિરુચિ’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર, ૧૯૬૦, પૃ. ૩૫૫–૩૫૭. મનસુખલાલ ઝવેરી : ‘અભિરુચિ’, અભિગમ, ડિસેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૬૯–૪૮૧. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૬૮–૮૧. અંતરાય અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : અંતરાય’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૪૮–૪૯. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૪૯૨–૪૯૩. ચન્દ્રકાન્ત મહેતા : ‘અંતરાય’, કથાવિશેષ, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૨૪૦–૨૪૩. આતિથ્ય અનંતરાય મ. રાવળ : ‘છેંતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : આતિથ્ય’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૬, પૃ. ૧–૩. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૨૯૧–૨૯૨. ઉશનસ્ : ‘આતિથ્ય’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૭૩–૮૧. પુનર્મુદ્રણ : ઉપસર્ગ, ૧૯૭૩, પૃ. ૧૮૮–૧૯૮. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ની આનંદયાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૪, પૃ. ૨૭–૨૯. દુર્ગેશ શુક્લ : “ ‘આતિથ્ય’નું આતિથ્ય”, ઊર્મિ–નવરચના, જૂન, ૧૯૪૮, પૃ. ૫૩–૫૬. નિરંજન ભગત : ‘આતિથ્ય’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૮૮–૩૮૯. રામપ્રસાદ બક્ષી : ‘આતિથ્ય’, ગુજરાતી, ૨૭ ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૮૨૭. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘આતિથ્ય’, માનસી, જૂન, ૧૯૪૮, પૃ. ૨૮૦–૨૮૫. પુનર્મુદ્રણ : પરિશીલન, ૧૯૪૯, પૃ. ૧૫૭–૧૬૩. ઇસામુ શિદા અને અન્ય જયંતીલાલ મહેતા : ‘વાચક સાથે વિશ્રંભકથા’, માણ્યું તેનું સ્મરણ કરવું, ૧૯૮૮, પૃ. ૧૫૦–૧૬૦. દર્શના ધોળકિયા : ‘એક ચરિત્રસંકીર્તન’, પરબ, નવે., ૧૯૮૭, પૃ. ૫૩–૫૫. ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર અરુણા બક્ષી : ‘ઉમાશંકર જોશી’, ગુજરાતી પ્રવાસસાહિત્ય, ફેબ્રુ., ૧૯૮૪, 
પૃ. ૨૯૩–૨૯૬. કૃષ્ણવીર દીક્ષિત : ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર : આનન્દયાત્રાનાં આસ્વાદ્ય સંસ્મરણો’, ચેતોવિસ્તાર, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૯૨–૯૪. ભોળાભાઈ પટેલ : ‘આંતરયાત્રા’, ગ્રંથ, મે, ૧૯૭૭, પૃ. ૧૯–૨૨. ઈશાવાસ્ય ઉપનિષદ નગીનદાસ પારેખ : ‘ઉમાશંકરે કરેલા ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ અને રવીન્દ્રકૃત ‘પ્રાન્તિક’ના ભાષ્ય વિશે, પરબ, જુલાઈ, ૧૯૮૯, પૃ. ૩૪. ઉઘાડી બારી ઈશ્વરલાલ ર. દવે : “સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : ‘ઉઘાડી બારી’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૧૩૫–૧૩૬. ચન્દ્રકાન્ત મહેતા : ‘ઉમાશંકરનું ચિંતન’, અનુરણન, ૧૯૭૩, પૃ. ૨૨૮–૨૩૨. જયા મહેતા : ‘ઉઘાડી બારી’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૨૩૧–૨૩૪. પ્રકાશ મહેતા : “ ‘ઉઘાડી બારી’ : ઉમાશંકરનું શબ્દમધુ”, ગ્રંથ, જુલાઈ, ૧૯૬૯, પૃ. ૩૭–૪૦, ૫૫. પુનર્મુદ્રણ : અન્વીતિ, ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૧૨૫–૧૩૫. ઉત્તરરામચરિત જમુભાઈ જી. પંડ્યા : ‘ઉત્તરરામચરિત’, માનસી, માર્ચ, ૧૯૫૨, પૃ. ૮૦–૮૮. જહાંગીર એ. સંજાના : ‘ઉત્તરરામચરિત’, પ્રજાબંધુ, મનસુખલાલ ઝવેરી : ‘ઉત્તરરામચરિત’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૯૨–૯૭. ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ ભોળાભાઈ પટેલ : ‘આ વાર્તાઓ’ (પ્રસ્તુત પુસ્તકનો પ્રસ્તાવનાલેખ), પરબ, જૂન, ૧૯૮૫, પૃ. ૨૨–૩૫. ’૩૧માં ડોકિયું કૃષ્ણવીર દીક્ષિત : “ઉમાશંકરના રિદ્ધિવન્ત અંતસ્તત્ત્વનું વાઙ્મય-સ્વરૂપ : ’૩૧માં ડોકિયું”, સંસ્પર્શ, ૧૯૯૩, પૃ. ૭૨–૭૫. દીપક મહેતા : “ગ્રંથપરિચય : ‘૩૧માં ડોકિયું”, સમર્પણ, ૧૩ નવેમ્બર, ૧૯૭૭, પૃ. ૬૮. મધુસૂદન પારેખ : “ ’૩૧માં ડોકિયું’માં જરા ડોકિયું”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૯૨–૧૯૫. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૫૭–૨૬૧. રાધેશ્યામ શર્મા : ‘હૃદયપ્રધાન બૌદ્ધિક અભિગમ’; ગ્રંથ, નવેમ્બર, ૧૯૭૭, પૃ. ૯–૧૩. પુનર્મુદ્રણ : આલોકના, જાન્યુ., ૧૯૮૯, પૃ. ૩૮–૪૭. કવિની શ્રદ્ધા કાંતિલાલ કાલાણી : ‘સર્જનાત્મક વિવેચનાનો સજીવ સ્પર્શ’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૩, પૃ. ૨૪–૨૭. કૃષ્ણવીર દીક્ષિત : ‘શ્રદ્ધેય વિવેચનો’, ભાવન, પૃ. ૧૯૮૯, પૃ. ૩૭–૪૨. ધીરુ પરીખ : “સાહિત્યસંપર્ક : ‘કવિની શ્રદ્ધા’ ”, કુમાર, જુલાઈ, ૧૯૭૩, પૃ. ૨૬૭. ભોળાભાઈ પટેલ : “ ‘કવિની શ્રદ્ધા’ : બહુશ્રુત કવિની વિવેચના”, શબ્દસૃષ્ટિ, નવેમ્બર, ૨૦૦૫, પૃ. ૮૩–૯૨; પુનર્મુદ્રણ : અલંકૃતા, ૨૦૦૮, પૃ. ૯૪–૧૦૫. રસિક શાહ : ‘કવિની શ્રદ્ધા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–ડિસેમ્બર, ૧૯૭૩, પૃ. ૭૨–૭૭. રાધેશ્યામ શર્મા : ‘કવિની શ્રદ્ધા’, નિરીક્ષક, ૧૯૭૪. પુનર્મુદ્રણ : ‘કવિની શ્રદ્ધા : કવિ ઉમાશંકરની શ્રદ્ધાનો સ્વરૂપાલેખ’, સાંપ્રત, ૧૯૭૮, પૃ. ૩૮–૫૭. “ ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા ઉપર”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ, ૧૯૭૪, પૃ. ૪૦–૪૭. “ ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા વિશે”, ઊહાપોહ, એપ્રિલ, ૧૯૭૪, પૃ. ૧–૧૦. પુનર્મુદ્રણ : “ કવિની શ્રદ્ધા : ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા ઉપર વાર્તિક”, સાંપ્રત, એપ્રિલ, ૧૯૭૮, પૃ. ૪૪–૫૭. કવિની સાધના ગૌરીપ્રસાદ ઝાલા : ‘કવિની સાધના’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૫–૩૮. પુનર્મુદ્રણ : અક્ષરા, નવેમ્બર, પૃ. ૫૯–૬૨. કાલેલકર અધ્યયનગ્રંથ કૃષ્ણવીર દીક્ષિત : ‘કાકા કાલેલકરનું જીવન અને કવન : એક મૂલ્યાંકન’, ચેતોવિસ્તાર, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૩૬–૩૯. હસિતકાંત હ. બૂચ : “ઓગણીસસેં એકસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : ‘કાલેલકર 
અધ્યયનગ્રંથ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૧, 
પૃ. ૧૧૩–૧૧૫. કાવ્યાયન પ્રમોદકુમાર પટેલ : ‘આધુનિક વિશ્વકવિતાની ઝલક : કાવ્યાયન’, ગ્રંથ, માર્ચ, ૧૯૭૩, પૃ. ૨૪–૨૭. રમણલાલ જોશી : ‘કાવ્યાયન’, વિનિયોગ, ૧૯૭૭, પૃ. ૧૪૫–૧૪૮. કેળવણીનો કીમિયો ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી : ‘ઉમાશંકરનો શિક્ષણવિચાર’ ગ્રંથ, જૂન, ૧૯૭૮, 
પૃ. ૧૮–૨૩. ક્લાન્ત કવિ કાન્તિલાલ : `क्लान्त कवि के कलान्त कवि? (સંજાનાના જવાબમાં : ઉમાશંકરના બચાવમાં)’, માનસી, માર્ચ, ૧૯૪૭, પૃ. ૩૦–૫૦. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ક્લાન્ત કવિ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૯૦, પૃ. ૮૩–૮૪. જે. એ. સંજાના : ‘ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ?’, ૧૯૪૪, પૃ. ૬૦. ભૃગુરાય અંજારિયા : “ ‘અદ્વૈત’ કાવ્યનું કર્તૃત્વ કોનું?”, ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃષ્ઠસંખ્યા : ૧૫–૨૦. ‘ક્લાન્ત કવિ’, ફાલ્ગુની, ૧૯૪૩, સં. ૧૯૯૯, વર્ષ : ૧, પુસ્તિકા : ૨, પૃ. ૩૯. પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૧–૧૪ “ ‘ક્લાન્ત કવિ’માં કર્તૃત્વનો પ્રશ્ન”, પરબ, ૧૯૬૨, પત્રિકા–૧, પૃ. ૧–૩૪. પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૨૧–૬૪. “ ‘ક્લાન્ત કવિ’ (૧૯૭૫) : હાંસિયાનોંધ”, ‘ક્લાન્ત કવિ’ અને બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૭૦–૧૦૫. રામપ્રસાદ બક્ષી : ‘ક્લાન્ત કવિ’, ઇન્ડિયન મર્ચન્ટસ્ જર્નલ (વાર્ષિક), ૧૯૫૨. સુંદરજી ગો. બેટાઈ : “બેંતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : લલિતેતર સાહિત્ય : ‘કલાન્ત કવિ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૨–૪૩, પૃ. ૮૩–૮૬. પુનર્મુદ્રણ : સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૧૬૬–૧૭૦. સ્નેહલતા મહેતા : “ ‘ક્લાન્ત કવિ’ સંપાદન”, બાલાશંકર કંથારિયા : એક અધ્યયન, ૧૯૭૧, પૃ. ૩૭૫–૪૩૦. ગંગોત્રી અરુણ કક્કડ : “સાચા કવિ અને સભાન કલાકારની કૃતિ : ‘ગંગોત્રી’ ”, ઉદ્દેશ, જાન્યુઆરી, ૨૦૦૬, પૃ. ૨૨૮–૨૩૩. આશા દલાલ : ‘ગંગોત્રી’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૬૦–૬૬. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ગંગોત્રી’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, વર્ષ ૨૩, અંક–૪, ઑક્ટો.–ડિસેમ્બર, ૧૯૫૮, પૃ. ૪–૮, ૨૯–૪૦. ચૈતન્યબહેન જ. દિવેટિયા : “ ‘ગંગોત્રી’ રસદર્શન”, બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૫૯, પૃ. ૪૩૦–૪૩૫. પુનર્મુદ્રણ : આરાધના, ૧૯૬૮, પૃ. ૧૫૩–૧૬૪. જ્યોતીન્દ્ર હ. દવે : ‘ચોત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ગંગોત્રી’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, ૧૯૩૪, પૃ. ૧૨–૧૩. બાદરાયણ : “ ‘ગંગોત્રી’નું દર્શન”, કૌમુદી, જુલાઈ, ૧૯૩૫, પૃ. ૭૫–૭૭. મનસુખલાલ ઝવેરી : ‘ગંગોત્રી’, સમર્પણ, ૧૭ માર્ચ, ૧૯૬૮. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૧૧–૧૮. રમેશ ગાનાકર : “ ‘ગંગોત્રી’માં દલિતપ્રેમ”, વૈષ્ણવજન, જુલાઈ, ૧૯૭૩,
પૃ. ૧૫૪–૧૫૬. રામનારાયણ વિ. પાઠક : ‘પુસ્તકપરિચય : ગંગોત્રી’, પ્રસ્થાન, ફાગણ, સં. ૧૯૯૧, પૃ. ૪૯૧–૪૯૪. પુનર્મુદ્રણ : કાવ્યની શક્તિ, બીજી આવૃત્તિ, ૧૯૫૮, પૃ. ૩૨૭–૩૩૨; રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ–૬ : સાહિત્યવિવેચન–૩, જૂન, ૧૯૯૩, પૃ. ૩૭૧–૩૭૬. રામપ્રસાદ બક્ષી : ‘ગંગોત્રી : વૃત્તકાવ્યો’, ગુજરાતી, ૧૫ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૭૦૭. ‘ગંગોત્રી : ગીતો’, ગુજરાતી, ૨૩ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૭૩૧. ગાંધીકથા ચન્દ્રકાન્ત મહેતા : ‘અવલોકન : ગાંધીકથા’, ગૂર્જર–ભારતી, જાન્યુઆરી, ૧૯૭૧. પૃ. ૨૧–૨૨. હસમુખ શાહ : ‘કપૂરના દીવા (ગાંધીકથા)’, ગ્રંથ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૨૬–૨૭. ગુલે પોલાંડ નગીનદાસ પારેખ : “ ‘ગુલે પોલાંડ’ (એક પત્ર)”, પ્રસ્થાન, ફાગણ, સં. ૧૯૯૬, 
પૃ. ૩૮૭–૪૦૨. પુનર્મુદ્રણ : સ્વાધ્યાય અને સમીક્ષા, ૧૯૬૯, પૃ. ૨૦૭–૨૩૩. મનસુખલાલ ઝવેરી : ‘ગુલે પોલાંડ’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૫–૯૧. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ગુલે પોલાંડ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–૧૯૪૦, વિભાગ–૧, પૃ. ૯૪–૯૫. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ. ૧૯૬૪, પૃ. ૨૯૨–૨૯૪; કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૯–૪૦. ગોષ્ઠી અનંતરાય મ. રાવળ : ‘ગોષ્ઠી’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૫૩૩–૫૩૪. કૃષ્ણવીર દીક્ષિત : ‘હળવી અને ગંભીર દૃષ્ટિનું ચિંતન’, સંપ્રાપ્તિ, માર્ચ, ૧૯૮૮, 
પૃ. ૧૮–૨૧. ધીરુભાઈ ઠાકર : ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધિકા (ગોષ્ઠી)’, રસ અને રુચિ, ડિસેમ્બર, ૧૯૬૩, પૃ. ૭૭. બળવંતરાય ક. ઠાકોર : ‘સ્વાધ્યાય અને સમીક્ષા : ગોષ્ઠી’, સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૫૨, પૃ. ૧૪૮–૧૫૫. ચીનમાં ચોપન દિવસ ભોળાભાઈ પટેલ : ‘ચીનમાં ચોપન દિવસ’, મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૨૬૭–૨૬૯. જીવનનો કલાધર ચી. ના. પટેલ : ‘ગાંધીજીવન અને ગાંધીવિચાર – ગાંધીપ્રેમી કવિની દૃષ્ટિએ’, પરબ, મે, ૧૯૯૮, પૃ. ૩૯–૪૩. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૨૨–૩૨૬. ત્રણ અર્ધું બે અને બીજી વાર્તા ‘ચારુદત્ત’  : ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’, ઊર્મિ, મે, ૧૯૩૮, પૃ. ૩૭૯–૩૮૦. ઝવેરચંદ મેઘાણી : ‘કઠણ કોચલામાં મીઠાં મીંજ’, પરિભ્રમણ (ભાગ–૩), ૧૯૪૭, પૃ. ૨૦૭–૨૧૦. રતિભાઈ ઉ. પટેલ : ‘કિતાબોની કસોટી : ત્રણ અર્ધું બે અને બીજી વાતો’, નવચેતન, સપ્ટેમ્બર, ૧૯૩૮, પૃ. ૫૮૭–૫૮૮. થોડુંક અંગત ચંદ્રકાન્ત શેઠ : “ ‘થોડુંક અંગત’ : ઉમાશંકરની આંતરછવિ માટેનો એક આધારગ્રંથ”, પરબ, ઑગસ્ટ, ૨૦૦૦, પૃ. ૨૭–૩૪. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૨૬–૧૩૮. નલિન પંડ્યા : ‘અંગત વાતોની બિનઅંગતતા’, શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૭૫–૭૬. દશમસ્કંધ : ખંડ ૧ અને ૨ ચન્દ્રકાન્ત મહેતા : ‘દશમસ્કંધ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૬, પૃ. ૩૩–૩૫. પુનર્મુદ્રણ : ગ્રંથ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૩૨–૩૩. ભોગીલાલ જ. સાંડેસરા : ‘દશમસ્કંધ–૧’, સ્વાધ્યાય, મે, ૧૯૬૭, પૃ. ૩૮૫. ‘દશમસ્કંધ–૨’, સ્વાધ્યાય, નવેમ્બર, ૧૯૭૨, પૃ. ૧૩૫. દી. બ. નર્મદાશંકર મહેતા (સ્મારકગ્રંથ) દિલાવરસિંહજી જાડેજા : ‘ઓગણીસસો અડસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : દી. બ. નર્મદાશંકર મહેતા : સ્મારકગ્રંથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૮, પૃ. ૫૮–૫૯. મહેન્દ્રકુમાર મો. દેસાઈ : ‘દી. બ. નર્મદાશંકર મહેતા (સ્મારકગ્રંથ)’, સ્વાધ્યાય, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૫૭૧–૫૭૫. ધારાવસ્ત્ર ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ધારાવસ્ત્ર’, ગ્રંથઘટન, ૧૯૯૪, પૃ. ૬૧–૬૬. ચંદ્રકાન્ત શેઠ : ‘ધારાવસ્ત્ર’, વિવેચન, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૩, પૃ. ૧૯૦–૧૯૪. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૭૨–૭૯. ચંદ્રશંકર ભટ્ટ  : “ ‘ધારાવસ્ત્ર’, ઉમાશંકર જોશી”, પરબ, જુલાઈ, ૧૯૮૩, પૃ. ૧૯–૨૩. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ : આનંદલોકની યાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૦. નિરીક્ષા અનંતરાય રાવળ : ‘નિરીક્ષા’, સમાલોચના, સપ્ટેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૮૯–૪૯૫. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : ‘આલોચન : બે વિવેચનગ્રંથો (નિરીક્ષા)’, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૬૦, ૯૦–૯૪. નગીનદાસ પારેખ : ‘નિરીક્ષા’, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૪૪–૫૨. પુનર્મુદ્રણ : ‘નિરીક્ષા : કવિકર્મની પરીક્ષા’, મિલન–૯, પૃ. ૧૧–૨૪; વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૧૮૫–૨૦૦. નિશીથ અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : નિશીથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૧૮–૧૯. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૪૫૪. અમી રાવલ : ‘નિશીથ : ચિંતનરસિત ચિત્તહારી કવિતા’, પ્રવેશ, ૧૯૮૮, પૃ. ૬૦–૬૪. અવંતિ દવે : “ઉમાશંકરનું ‘નિશીથ’ પ્રદાન”, નિધેયન, ૧૯૮૨, પૃ. ૨૬–૨૮. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘નિશીથ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૦, પૃ. ૨૮૭. ચંદ્રકાન્ત શેઠ : “પરિસંવાદ (ઉત્તરાર્ધ) : ‘નિશીથ’નાં ગીતો”, વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૦–૧૨. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૬૭–૭૧. ‘ચારુદત્ત’ : ‘નિશીથ’, ઊર્મિ, સપ્ટેમ્બર–ઑકટોબર, ૧૯૪૦, પૃ. ૪૮૯–૪૯૦. ચૈતન્યબહેન જ. દિવેટિયા : “ ‘નિશીથ’ની કવિતા-સમૃદ્ધિ”, આરાધના, ૧૯૬૮, પૃ. ૧૬૫–૧૭૯. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ની આનંદયાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૪, પૃ. ૨૭–૨૯. જયંત પાઠક : “ ‘નિશીથ દર્શન”, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૬૭–૭૨. પુનર્મુદ્રણ : ભાવયિત્રી, ૧૯૭૪, પૃ. ૮૮–૯૪. નાથાલાલ દવે : ‘પુસ્તકપરિચય : નિશીથ’, પ્રસ્થાન, જેઠ, સં. ૧૯૯૬, પૃ. ૧૪૨–૧૪૭. પ્રભુલાલ ડી. વૈશ્ય : “ ‘નિશીથ’ની કવિતા-સમૃદ્ધિ”, નવચેતન, જુલાઈ, ૧૯૭૩, 
પૃ. ૩૨૯–૩૩૪. બકુલ રાવલ : ‘નિશીથ’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૬૩, પૃ. ૭૮–૯૧. પુનર્મુદ્રણ : “ ‘નિશીથ’ની સમીક્ષા”, પરિતોષ, એપ્રિલ, ૧૯૭૭, પૃ. ૭૮–૧૧૦. ભરત સોલંકી : “ ‘નિશીથ’ની કવિતા : કેટલાંક મંતવ્યો”, સન્નિધાન–૧૦, ૧૯૯૭, પૃ. ૪૯–૫૦. મણિલાલ હ. પટેલ : “ ‘નિશીથ’ની કવિતા”, સન્નિધાન–૧૦, ૧૯૯૭, પૃ. ૪૨–૪૮. મનસુખલાલ ઝવેરી : “ ‘નિશીથ’ના કવિ ઉમાશંકર”, સાહિત્ય-વિષયક વ્યાખ્યાનો, ૧૯૭૩, પૃ. ૬–૨૬. યશવંત શુક્લ : ‘નવી કવિતા : નિશીથ’, રેખા, નવેમ્બર, ૧૯૪૦, પૃ. ૯૫–૧૦૫. પુનર્મુદ્રણ : બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૬૮, પૃ. ૧૮૬–૧૯૦ [એનું આંશિક પુનર્મુદ્રણ : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૩–૨૪.]; શબ્દાંતરે, ૧૯૮૪, પૃ. ૫૦–૫૯. રમેશ ત્રિવેદી : “ ‘નિશીથ’ની કવિતાકલા”, દૃષ્ટિબિંદુ, ૧૯૮૦, પૃ. ૧૬૪–૧૭૫. રામપ્રસાદ બક્ષી : “ ‘નિશીથ’ : ચિંતનપ્રધાન કાવ્યો”, ગુજરાતી, ૬ ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૭૫૫. “ ‘નિશીથ’ : વૃત્તકાવ્યો”, ગુજરાતી, ૧૨, ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૭૭૯. “ ‘નિશીથ’ : ગેય કાવ્યો”, ગુજરાતી, ૨૦, ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૮૦૩. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : નિશીથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–૧૯૪૦, પ્રથમ આવૃત્તિ, સને ૧૯૪૦, વિભાગ : ૧, પૃ. ૨૫–૨૯. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨૭૯–૨૮૪. [આ લેખનું આંશિક પુનર્મુદ્રણ : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ.૨૪.] ‘સવ્યસાચી’ : ‘દૃષ્ટિક્ષેપ : નિશીથ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧–૫૨. હરિશ્ચંદ્ર ભટ્ટ : ‘નિશીથ : ગંગોત્રીના અનુગામી કાવ્યસંગ્રહનું અવલોકન’, વિદ્યાપીઠ, મે–જૂન, ૧૯૭૪, પૃ. ૧૩–૨૬. હેમન્ત દેસાઈ : “પ્રૌઢ કવિતાનો આવિષ્કાર : ‘નિશીથ’ ”, ઉદ્દેશ, ઑગસ્ટ, ૨૦૦૧, પૃ. ૯–૨૦. પુનર્મુદ્રણ : કાવ્યઘટના, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૯૨–૧૧૦. નિશ્ચેના મહેલમાં કૃષ્ણવીર દીક્ષિત : “ ‘નિશ્ચેના મહેલમાં’ : પ્રાર્થનાકાવ્યોનો આહ્લાદક આસ્વાદ”, ચિંતન, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૨૪–૩૧. ચંદ્રશંકર ભટ્ટ : “ ‘નિશ્ચેના મહેલમાં ’ : એક પ્રતિભાવાત્મક નોંધ”, તાદર્થ્ય, સપ્ટેમ્બર, ૧૯૮૭, પૃ. ૩૪–૩૫. જયા મહેતા : ‘નિશ્ચેના મહેલમાં’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૧૫૬–૧૬૦. નીતિન મહેતા : ‘ગ્રંથાવલોકન : રસજ્ઞ ભાવકના આસ્વાદો’, એતદ્, એપ્રિલ–જૂન, ૧૯૮૭, પૃ. ૧૨૨–૧૨૫. પુનર્મુદ્રણ : ‘નિશ્ચેના મહેલમાં’, અપૂર્ણ, ૨૦૦૪, પૃ. ૧૩૫–૧૩૮. રમણલાલ જોશી : ‘નિશ્ચેના મહેલમાં’, ગ્રંથનો પંથ, ૧૯૯૯, પૃ. ૩૨–૩૩. રાધેશ્યામ શર્મા : ‘મસ્કરો – મહાત્માનું મિલનતીર્થ’, કર્તાકૃતિ-વિમર્શ, ૧૯૯૨, પૃ. ૬–૧૨. હરીશ પંડિત : ‘સાંપ્રતની ભીંસમાંથી શબ્દશોધ’, સાહિત્ય : સંકેતો અને સીમાઓ, ૧૯૯૭, પૃ. ૮૦–૮૨. પારકાં જણ્યાં અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પારકાં જણ્યાં’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૪૬. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટે., ૧૯૬૭, પૃ. ૪૮૯. ઇલા પાઠક : ‘કવિની નવલકથા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૮–૧૬૩. ચન્દ્રકાન્ત મહેતા : ‘પુસ્તકપરિચય : પારકાં જણ્યાં’, પ્રસ્થાન, પોષ–માઘ, સં. ૧૯૯૭, પૃ. ૨૩૬–૨૩૭. પુનર્મુદ્રણ : કથાવિશેષ, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૧૫૬–૧૫૭. જયંત કોઠારી : ‘મૂળભૂત કચાશો અને સિદ્ધ કથાસર્જનની શક્યતાઓ’, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૮૭, પૃ. ૨૦૬–૨૧૦. પુનર્મુદ્રણ : નવલ-લોકમાં, ૨૦૦૧, પૃ. ૧૦૪–૧૧૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૪૫–૨૫૧. દીપક મહેતા : ‘કવિનો શબ્દ’, ૧૯૬૮, પૃ. ૧૦૩–૧૦૮. પુનર્મુદ્રણ : ‘પાંચે આંગળીઓ સરખી ન હોય’, કથાવલોકન, ૧૯૭૮, પૃ. ૪૧–૪૭. ધીરેન્દ્ર મહેતા : પુનર્મૂલ્યાંકન : ‘પારકાં જણ્યાં’, ગ્રંથ, ફેબ્રુઆરી, ૧૯૭૪. પૃ. ૨૮–૩૦. મફત ઓઝા : “ ‘પારકાં જણ્યાં’ – બે મુદ્દા”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૧૦૮–૧૧૦. યજ્ઞેશ શુક્લ : ‘પારકાં જણ્યાં’, નવચેતન, ઑક્ટો., ૧૯૪૦, પૃ. ૮૩–૮૪. રવિશંકર મ. જોશી : ‘ચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પારકાં જણ્યાં’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૦–’૪૧, પૃ. ૪૬–૪૭. વિજયરાય વૈદ્ય : ‘નિકષ : ત્રણ વિશિષ્ટ ગ્રંથો : પારકાં જણ્યાં’, માનસી, જૂન, ૧૯૪૧, પૃ. ૧૮૪–૧૮૬. પુરાણોમાં ગુજરાત અનંતરાય રાવળ : ‘છેંતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડ)’, ગુજરાત સાહિત્ય સભા. અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૬–’૪૭, પૃ. ૬૬–૬૭. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૩૭૫–૩૭૬. કનૈયાલાલ લાભશંકર દવે : ‘પુરાણોમાં ગુજરાત’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ત્રૈમાસિક, ઑક્ટોબર–ડિસેમ્બર, ૧૯૪૮, પૃ. ૧૦૯–૧૧૩. પ્રતિશબ્દ નટુભાઈ રાજપરા : ‘પૃથક્કરણ, સૂક્ષ્મતા, સમગ્રલક્ષી નિરૂપણ (પ્રતિશબ્દ)’, ગ્રંથ, ડિસેમ્બર, ૧૯૬૯, પૃ. ૨૪–૨૫. ભાઈલાલભાઈ પ્ર. કોઠારી : ‘પ્રતિશબ્દ’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૬૯, પૃ. ૨૦૨–૨૦૩, પૂંઠા પાન–૩. પ્રાચીના ઉશનસ્ : ‘પ્રાચીના’નું અધ્યયન, પૃષ્ઠસંખ્યા : ૧૫૧. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પ્રાચીના’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૯૦, પૃ. ૩૮૧. ચન્દ્રકાન્ત મહેતા : “ ‘પ્રાચીના’, કવિતાની રમ્ય કેડીએ”, જાન્યુ., ૧૯૭૧, પૃ. ૧૯૬–૨૦૫. ચંદ્રકાન્ત શેઠ : “ ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં અભિવ્યક્ત થતો ઉમાશંકરનો કવિત્વવિશેષ”, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૯૨, પૃ. ૨૧૭–૨૨૨ અને જુલાઈ, ૧૯૯૨, પૃ. ૨૫૦–૨૫૩. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : ૩, ૧૮–૧–૧૯૯૨, પૃ. ૧–૧૬; ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૯૯–૧૧૬. ડોલરરાય માંકડ : ‘સાત પદ્યરૂપકો’, કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૯૨–૨૦૯. ધીરેન્દ્ર મહેતા : “ ‘પ્રાચીના’–‘મહાપ્રસ્થાન’ના સંદર્ભે પદ્યનાટક”, ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૩, પૃ. ૩૪૬–૩૫૪. પ્રેમશંકર હ. ભટ્ટ : “ ‘પ્રાચીના’નાં પદ્યરૂપકો”, આચમન, ૧૯૬૭, પૃ. ૨૦૬–૨૧૩. ભૃગુરાય અંજારિયા : ‘પ્રાચીના’, ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા, મે–જૂન, ૧૯૪૫. પુનર્મુદ્રણ : શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ. ૧૭૯–૧૮૫; પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, (સંપા. જયંત કોઠારી, સુધા અંજારિયા), ફેબ્રુ., ૧૯૮૮, પૃ. ૧૧૮–૧૨૯. મહેશ ચોકસી : ‘પ્રાચીના’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૯૩–૩૯૫. રમણ કોઠારી : “ગ્રંથસમીક્ષા : ‘પ્રાચીના’ ”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–ડિસે., ૧૯૫૨, પૃ. ૨૨૦–૨૪૪. પુનર્મુદ્રણ : રસાવલોકન, ૧૯૬૧, પૃ. ૧૫૩–૧૯૧. રમેશ જાની : પ્રાચીના – એક અભ્યાસ, પૃષ્ઠસંખ્યા : ૬૮. રામપ્રસાદ બક્ષી : ‘પ્રાચીના’ (હપ્તા ૧–૫), ગુજરાતી, ૧૭ અને ૨૪ ફેબ્રુઆરી; ૨, ૯ અને ૧૬ માર્ચ, ૧૯૫૨; અનુક્રમે પૃ. ૧૨૮, ૧૪૯, ૧૬૯, ૧૯૨, ૨૧૧. રામપ્રસાદ શુક્લ : ‘માસની કિતાબ : પ્રાચીના’, રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૪–૨૯. રોહિત પંચોલી : ‘ગુજરાતીમાં પદ્યનાટકોની વિકાસાભિમુખતા : પ્રાચીના’, ગુજરાતીમાં પદ્યનાટક, ઑક્ટો., ૧૯૯૨, પૃ. ૫૦–૯૧. વિજયરાય ક. વૈદ્ય : ‘પરિચય અને પરામર્શ : પ્રાચીના’, માનસી, માર્ચ ૧૯૪૫, પૃ. ૬૩. વિનોદ અધ્વર્યુ : “પરિસંવાદ : ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ ”, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૭, પૃ. ૨૧–૨૩. વ્રજલાલ દવે : “ ‘પ્રાચીના’નાં મહાભારત-વિષયક કાવ્યો”, સાબરમતી, વાર્ષિક, ૧૯૫૭–૧૯૫૮, પૃ. ૩૮–૪૧. હસિત બૂચ : ‘અર્વાચીન કવિતાનો એક પ્રેરક પ્રયોગ : પ્રાચીના’, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૫૪, પૃ. ૭૨–૭૮. પુનર્મુદ્રણ : અન્વય, ૧૯૬૯, પૃ. ૨૫૪–૨૬૭. મસ્ત બાલ : કવિજીવન જયન્ત પંડ્યા : “ ‘મસ્ત બાલ : કવિજીવન’ : મસ્તી અને મસ્ત ફકીરીનો કવિ”, પરબ, ડિસેમ્બર ૧૯૯૭, પૃ. ૬૪–૬૬. મહાપ્રસ્થાન અનુપસિંહજી પરમાર ‘કોકિલ’ : “ ‘મહાપ્રસ્થાન’ – એક અધ્યયન”, કેસૂડાં, અંક–૩, સં. ૨૦૧૧, પૃ. ૧૯૯–૨૦૭. ઉશનસ્ : “ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની કવિતાની ગતિ”, ઉપસર્ગ, મે, ૧૯૭૩, પૃ. ૧૯૯–૨૦૬. ચંદ્રકાન્ત શેઠ : “ ‘ગુજરાતી નાટ્ય સાહિત્યના વિકાસમાં ‘રાઈનો પર્વત’, ‘આગગાડી’ અને ‘મહાપ્રસ્થાન’નું સ્થાન”, પરબ, માર્ચ, ૧૯૭૮, પૃ. ૫૭–૭૫. પુનર્મુદ્રણ : અર્થાન્તર, સપ્ટેમ્બર, ૧૯૭૮, પૃ. ૧૨૩–૧૪૭. “પદ્યનાટક અને ઉમાશંકર જોશીકૃત ‘મહાપ્રસ્થાન’ ”, કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૧૧૫–૧૭૭. જયંત પંડ્યા : “ ‘મહાપ્રસ્થાન’ની સપ્તપદી”, અક્ષરાયન, જૂન, ૧૯૮૫, પૃ. ૬૩–૬૬. દિવ્યાક્ષી દિવાકર શુક્લ : ‘મહાપ્રસ્થાન – ભાવનાશીલ સર્જન’, હેમદીપ, ૧૯૮૬, પૃ. ૭૫–૯૪. ધીરેન્દ્ર મહેતા : “ ‘પ્રાચીનો’–‘મહાપ્રસ્થાન’ના સંદર્ભે પદ્યનાટક”, ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૩, પૃ. ૩૪૬–૩૫૪. નિરંજના વોરા : ‘મહાપ્રસ્થાન’, ગુજરાતી સાહિત્ય કોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૪૪૪. પારુલ રાઠોડ : ‘મહાપ્રસ્થાન વિશે’, સન્નિધાન–૪, ૧૯૯૩, પૃ. ૧૧૩–૧૧૫. ભૂપેન્દ્ર ઉપાધ્યાય : “ ‘મહાપ્રસ્થાન’  : અર્થઘટન અને મૂલ્યસ્થાપનાની કવિતા”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–જૂન, ૧૯૬૯, પૃ. ૨૨–૨૬. ભોળાભાઈ પટેલ : મહાપ્રસ્થાન, સન્નિધાન–૪, ૧૯૯૩, પૃ. ૭૮–૯૬. “ ‘મહાપ્રસ્થાન’ : ગુજરાતી કવિતામાં ત્રીજો સૂર”, ગ્રંથ, જાન્યુ., ૧૯૯૬, પૃ. ૫–૧૫. પુનર્મુદ્રણ : અધુના, જુલાઈ, ૧૯૭૩, પૃ. ૧૧–૩૫. “ત્રણ ‘મહાપ્રસ્થાન’ : એક તુલનાત્મક અભિગમ”, પરબ, ઑક્ટો., ૧૯૮૦, પૃ. ૬૫૬–૬૬૭. પુનર્મુદ્રણ : સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, ૧૯૯૬, પૃ. ૧૩૨–૧૪૩. રવીન્દ્ર અંધારિયા : “ ‘મહાપ્રસ્થાન’ : ઉમાશંકર અને નરેશ મહેતા”, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ઑક્ટોબર–ડિસેમ્બર, ૧૯૯૧, પૃ. ૩૧૬–૩૧૯. રોહિત પંચોલી : ‘ગુજરાતીમાં પદ્યનાટકની વિકાસાભિમુખતા – મહાપ્રસ્થાન’, ગુજરાતીમાં પદ્યનાટક, ઑક્ટો., ૧૯૯૨, પૃ. ૧૦૫–૧૩૯. સુરેશ દલાલ : ‘મહાપ્રસ્થાન’, અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧૫૭–૧૬૩. સુન્દરમ્ : ‘પ્રસ્થાનનાં પગલાં’, પરબ, ૧૯૬૬, અંક–૪, પૃ. ૧૧૩–૧૩૪. પુનર્મુદ્રણ : સમિધ, ગ્રંથ–૨, ૧૯૬૬, અંક–૨, પૃ. ૧–૨૨. હરીન્દ્ર દવે ‘પદ્યનાટકનું સ્વરૂપ અને મહાપ્રસ્થાન’, ગ્રંથ, એપ્રિલ ૧૯૬૬, પૃ. ૩૭–૪૪. મ્હારાં સૉનેટ ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘મ્હારાં સૉનેટ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૫૦૪. રમણલાલ ચી. શાહ : ‘ઓગણીસસો બાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : મ્હારાં સૉનેટ’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૨, પૃ. ૯૭. વસંતવર્ષા જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં પ્રગટતો સૌંદર્યલોક”, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૭–૨૦. ધીરુ પરીખ : “ ‘વસંતવર્ષા’ની પ્રકૃતિ કવિતા”, અપરબ્રહ્મના આલોકમાં, ૨૦૦૧, પૃ. ૬૫–૮૩. નિરંજન ભગત : ‘વસંતવર્ષા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૦–૩૯૧. ‘પંકજ’ વ્યાસ : ‘વસંતવર્ષા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૬૩, પૃ. ૭૧–૭૭. રમેશ જાની : ‘વસંતવર્ષા’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૪૧–૪૮. રામપ્રસાદ બક્ષી : ‘વસંતવર્ષા’, મનીષા, ઑક્ટોબર, ૧૯૫૪. સુરેશ દલાલ : ‘વસંતવર્ષા’, અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧૪૮–૧૫૬. ‘વસંતવર્ષા’, જ્યાં જ્યાં નજર મારી ઠરે, ૧૯૮૭, પૃ. ૩૧૩–૩૧૮. વિશ્વશાંતિ ઉમાશંકર જોશી : “મારે વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો?”, વિશ્વમાનવ, માર્ચ, ૧૯૫૯, પૃ. ૧૧૧–૧૧૨. પુનર્મુદ્રણ : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૪૩–૨૪૭. કાકાસાહેબ કાલેલકર : ‘આમંત્રણ’ (પ્રસ્તાવના), વિશ્વશાંતિ (૧૯૩૧) પૃ. ૩–૯. પુનર્મુદ્રણ : જીવનભારતી, ૧૯૩૭, પૃ. ૧૫૮–૧૬૩. ચૂનીલાલ વર્ધમાન શાહ : ‘વિશ્વશાંતિ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ. કાર્યવહી, સને ૧૯૩૦ તથા ૧૯૩૧ના ગુજરાતી સાહિત્ય પર દૃષ્ટિપાત, પૃ. ૯. જગદીશ જોશી : ‘વિશ્વશાંતિ’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૪૮–૫૯. નલિન પંડ્યા : “ ‘વિશ્વશાંતિ’નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૮૧–૧૮૮. નીલા શાહ : “ ‘વિશ્વશાંતિ’ : વ્યાપક વિભાવના”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૨–૧૫૪. રામનારાયણ વિ. પાઠક : ‘પુસ્તકપરિચય : વિશ્વશાંતિ’, પ્રસ્થાન, મહા, સં. ૧૯૮૮, પૃ. ૩૭૨–૩૭૩. પુનર્મુદ્રણ : કાવ્યની શક્તિ, બીજી આવૃત્તિ, ૧૯૫૯, પૃ. ૨૯૯–૩૦૧; રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ–૬, જૂન, ૧૯૯૩, પૃ. ૩૬૯–૩૭૧. રામપ્રસાદ બક્ષી : ‘વિશ્વશાંતિ’, ગુજરાતી, ૧૬ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૬૮૪. વિજયરાય વૈદ્ય : ‘નવાં પુસ્તકો : સંક્ષિપ્ત અવલોકન : વિશ્વશાંતિ’, કૌમુદી, જાન્યુઆરી, ૧૯૩૨, પૃ. ૪૮. હીરાલાલ ત્રિ. પારેખ : ‘સન ૧૯૩૧ની સાહિત્ય-પ્રવૃત્તિ : વિશ્વશાંતિ’, ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૩. ૧૯૩૨, પૃ. ૧૫–૧૬. હેમન્ત દેસાઈ અને રતિલાલ વિ. દવે : “ ‘વિશ્વશાંતિ’નું રસદર્શન અને સ્વરૂપવિચાર”, ગુજરાતી ખંડકાવ્ય – સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧–૧૦૯. વિસામો ઈશ્વરલાલ ર. દવે : ‘સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : વિસામો’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૪૮–૫૦. શહીદ અનંતરાય મ. રાવળ : ‘શહીદ’, ઊર્મિ–નવરચના, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ. ૬૫. પુનર્મુદ્રણ : સમાલોચના, ૧૯૬૬, પૃ. ૩૨૨–૩૨૩. પ્રવીણ શાહ : ‘શહીદનાં એકાંકી’, રશ્મિ, અંક : ૧૮, વર્ષ ૧૯૬૧–૬૨, પૃ. ૧૮૬–૧૯૩. મનસુખલાલ ઝવેરી : ‘શહીદ અને બીજાં નાટકો’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૩૨–૩૬. મહેશ ચોકસી : ‘શહીદ’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૦૪–૩૦૬. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : “સ્વાધ્યાય અને સમીક્ષા : ત્રણ પુસ્તકો : શહીદ”, સંસ્કૃતિ, જૂન, ૧૯૫૩, પૃ. ૨૩૬–૨૩૭. શાકુંતલ અનંતરાય રાવળ : ‘શાકુંતલ’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૩૨૪–૩૨૬. અંબાલાલ પુરાણી : ‘કૃતિઓ અને કર્તાઓ (તથા વહેણો) : (૩) ભારતીય : શાકુંતલ: એક ચર્ચા’, સંસ્કૃતિ, ઑગસ્ટ, ૧૯૬૩, પૃ. ૪૦૨–૪૦૬. પુનર્મુદ્રણ : પત્રસંચય, જૂન, ૧૯૬૪, પૃ. ૧૮૭–૧૯૮. રમણલાલ જોશી : ‘શાકુંતલ’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૬૯, પૃ. ૨૧૪–૨૧૬. પુનર્મુદ્રણ  : “ ‘શાકુંતલ’નો સમશ્લોકી અનુવાદ”, પ્રત્યય, જૂન, ૧૯૭૦, પૃ. ૮૧–૮૫. વસંતરાય જી. પંડ્યા : ‘ઉમાશંકરભાઈની દૃષ્ટિએ શાકુંતલનું આંતરદર્શન’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૭૧–૧૭૩. શિ. : ‘શાકુંતલ’, વૈષ્ણવજન, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૨૯૫–૨૯૬. શિવસંકલ્પ કૃષ્ણવીર દીક્ષિત : ‘ઉમાશંકરનું માનવકેન્દ્રી ચિંતન’, સંપ્રાપ્તિ, ૧૯૮૮, પૃ. ૨૨–૨૬. વરરુચિ : ‘અવલોકનીય : શિવસંકલ્પ’, પરબ, જુલાઈ, ૧૯૭૯, પૃ. ૩૧૯–૩૨૦. શેક્સપિયર ચિમનલાલ શિ. ત્રિવેદી : ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : શેક્સપિયર’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૪, પૃ. ૨૦૫–૨૦૬. યશવંત દોશી : ‘સંક્ષિપ્ત અવલોકનો : શેક્સપિયર’, ગ્રંથ, જાન્યુ., ૧૯૬૫, પૃ. ૩૫. શેષ સમયરંગ સંજય શ્રીપાદ ભાવે : “ ‘સમયરંગ’ અને ‘શેષ સમયરંગ’ ”, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૫, પૃ. ૫૯–૬૪. શૈલી અને સ્વરૂપ અનંતરાય મ. રાવળ : ‘શૈલી અને સ્વરૂપ’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૪૮૯–૯૫. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : ‘આલોચના : બે વિવેચનગ્રંથો (શૈલી અને સ્વરૂપ)’, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૫૨–૬૦. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૦૭. શ્રાવણી મેળો અનંતરાય મ. રાવળ : ‘સાડત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : શ્રાવણી મેળો’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૭–’૩૮, પૃ. ૪૫–૪૬. પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય., સપ્ટે., ૧૯૬૭, પૃ. ૫૪–૫૬. K. M. Jhaveri : `S'RAVANI MELA', Development of Gujarati Literature : ૧૯૦૭–૧૯૦૮, ૧૯૪૧, p. ૨૨૯–૨૩૦. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘શ્રાવણી મેળો’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૦૭–૬૦૮. ચન્દ્રકાન્ત મહેતા : ‘શ્રાવણી મેળો’, કથાવિશેષ, ડિસે., ૧૯૭૦, પૃ. ૨૪૪–૨૫૨. ‘ચારુદત્ત’ : ‘શ્રાવણી મેળો’, ઊર્મિ, મે, ૧૯૩૮, પૃ. ૩૮૦. ઝવેરચંદ મેઘાણી : ‘નવલિકાનો સાચો નિરૂપણપ્રદેશ’, પરિભ્રમણ : ભાગ ત્રીજો, ઑક્ટો., ૧૯૪૭ , પૃ. ૧૯૬–૨૦૭. નલિન રાવળ : “વાર્તાકાર ઉમાશંકર : ‘શ્રાવણી મેળો’ની ચાર વાર્તાઓના સંદર્ભમાં”, સંજ્ઞા, અંક : ૭, સપ્ટે., ૧૯૬૮, પૃ. ૧૬૮. ભરતકુમાર ઠાકર : ‘શ્રાવણી મેળો : એક અધ્યયન’, બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૭૨, 
પૃ. ૪૮૭–૪૯૩. પુનર્મુદ્રણ : શબ્દસલિલ, ૧૯૭૯, પૃ. ૧૯૫–૨૧૦. મનસુખલાલ ઝવેરી : ‘શ્રાવણી મેળો’, પ્રસ્થાન, પોષ, સં. ૧૯૯૪, પૃ. ૨૮૬. વિજય શાસ્ત્રી : “ ‘શ્રાવણી મેળો’ વિશે —”, પરબ, મે, ૧૯૮૬, પૃ. ૬–૧૬. શ્રી અને સૌરભ અનંતરાય રાવળ : ‘શ્રી અને સૌરભ’, સમાલોચના, સપ્ટેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૯૫–૫૦૦. અવંતિ દવે : ‘ઉમાશંકરની ભાવયિત્રી વિવેચના’, નિધેયન, ૧૯૮૨, પૃ. ૨૩–૩૫. ચંદુભાઈ ઠક્કર : ‘શ્રી અને સૌરભ’, રુચિ, ફેબ્રુઆરી, ૧૯૬૫, પૃ. ૬૦–૬૩. બહાદુરશાહ પંડિત : ‘શ્રી અને સૌરભ’, બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૬૪, પૃ. ૩૯૧. ભોળાભાઈ પટેલ : `एषां स जीवनी टीका,' ક્ષિતિજ, સપ્ટેમ્બર, ૧૯૬૪, પૃ. ૨૧૭–૨૨૯. વ્રજલાલ દવે : ‘સાહિત્યસંપર્ક : પ્રાચીન સાહિત્યની પર્યેષણાઓ : શ્રી અને સૌરભ’, કુમાર, જુલાઈ, ૧૯૬૪, પૃ. ૨૭૭. સુરેશ દલાલ : ‘રમણીય વિવેચન : શ્રી અને સૌરભ’, ગ્રંથ, મે, ૧૯૬૪, પૃ. ૪૧–૪૨. પુનર્મુ્દ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૨૦૩–૨૦૫. સપ્તપદી ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘સપ્તપદી’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૧૨. ‘સપ્તપદી’, ફાર્બસ ગુ. સ. ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૯૭, પૃ. ૭૯–૯૨. પુનર્મુદ્રણ : ‘સપ્તપદીની કવિતા’, બહુસંવાદ, ૨૦૦૧, પૃ. ૧૪૨–૧૬૧. ‘સપ્તપદી’, રચનાવલી, ૨૦૦૨, પૃ. ૧૦૫–૧૦૬. જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ના આનંદલોકની યાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૦. ભોળાભાઈ પટેલ : “ ‘સપ્તપદી’ એકકેન્દ્ર વ્યક્તિત્વના ગઠનની પ્રક્રિયાની રચના”, શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી, ૨૦૦૨, પૃ. ૪૪–૫૪; માર્ચ, ૨૦૦૨, પૃ. ૫૫–૬૪. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૩૦–૧૬૨. રમેશ ઓઝા : “ ‘સપ્તપદી’ — કવિની આસ્થાનું સ્તોત્રવિધાન”, એતદ્, મે, ૧૯૮૨, પૃ. ૨૨–૩૭. સમગ્ર કવિતા નિરંજન ભગત : ‘સમગ્ર કવિતા’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૯, પૃ. ૬. ‘સમગ્ર કવિતા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૨–૩૯૩. સુરેશ દલાલ : “ઉમાશંકર જોશીની ‘સમગ્ર કવિતા”’, ભૂરા આકાશની આશા, ૧૯૮૨, પૃ. ૭૩–૭૬. “ઉમાશંકરની ‘સમગ્ર કવિતા’ : એક મનોમુદ્રા”, મોજાંને ચીંધવાં સહેલાં નથી, ૧૯૮૪, પૃ. ૧૩–૧૭. સમયરંગ કૃષ્ણવીર દીક્ષિત : “ત્રણ દાયકાના સાંસ્કૃતિક ઇતિહાસની કાચી સામગ્રી : 
‘સમયરંગ’ ”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૬૭–૭૨. જયા મહેતા : ‘સમયરંગ’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૩૭૮. સંજય શ્રીપાદ ભાવે : “ ‘સમયરંગ’ અને ‘શેષ સમયરંગ’ ”, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૫, પૃ. ૫૯–૬૪ “ ‘સમયરંગ’ના ઉમાશંકર : એકમાત્ર, આવશ્યક, ઉપેક્ષિત”, નિરીક્ષક, ૧૬ જુલાઈ ૨૦૦૫, પૃ. ૯–૧૦, ઑગસ્ટ ૨૦૦૫. સુરેશ દલાલ : “ ‘સમયરંગ’માં સંભળાયા ત્રિકાળના ધબકાર”, ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૨૨૨–૨૨૪. સમસંવેદન અનંતરાય મ. રાવળ : ‘સમસંવેદન’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૪૮૩–૪૮૯. ઈશ્વરલાલ ર. દવે : ‘સમસંવેદન’, સાહિત્યગોષ્ઠિ, જૂન, ૧૯૭૧, પૃ. ૪૧૮–૪૨૩. કુંજવિહારી મહેતા : ‘નિકષ : શ્રી ઉમાશંકરનાં વિવેચનો : સમસંવેદન’, માનસી, સપ્ટેમ્બર–ડિસેમ્બર, ૧૯૪૯, વર્ષ : ૧૩, અંક ૩–૪, પૃ. ૩૨૪–૩૨૮. ગુલાબદાસ બ્રોકર : “ ‘ચોખેરવાલિ’ અને ‘સમસંવેદન’ ”, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૪૯, પૃ. ૨૩૦–૨૩૨. પુનર્મુદ્રણ : રૂપસૃષ્ટિમાં, ૧૯૬૨, પૃ. ૩૨૮–૩૪૪. ચંદ્રકાન્ત શેઠ : ‘સૌંદર્યદ્રષ્ટાના અધ્યયનલેખો : સમસંવેદન,’ ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૬૬, પૃ. ૨૭૧–૨૭૨. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૩૯–૧૪૮. ધીરુભાઈ ઠાકર : ‘વિભાગ : ૨, દૃષ્ટિક્ષેપ : સમસંવેદન’ (૧૯૪૮માં લખેલ નોંધ), વિક્ષેપ, જૂન, ૧૯૭૩, પૃ. ૨૪૯–૨૫૦. રામપ્રસાદ શુક્લ : ‘અડતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સમસંવેદન’, ગુજરાત સહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૮–૪૯, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦. પૃ. ૧૦૪–૧૦૫. સર્જકની આંતરકથા ભાલચંદ્ર : ‘કંદોઈની ઓળમાં કીડી પેઠી’ (ઉમાશંકર સંપાદિત ‘સર્જકની આંતરકથા’ વિશે), પરબ, ઑક્ટોબર, ૧૯૮૫, પૃ. ૫૧–૫૭; નવેમ્બર, ૧૯૮૫, પૃ. ૩૮–૪૯. સાપના ભારા કનુભાઈ જાની : ‘સાપના ભારા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૨–૧૭૭. ‘કાશ્યપ’ (મોતીલાલ ર. ભગતજી) : ‘દૃષ્ટિક્ષેપ : સાપના ભારા’, રેખા, એપ્રિલ, ૧૯૪૬, પૃ. ૨૪–૨૫. K. M. Jhaveri : `SAPNA BHARA, Development of Gujarati Literature : ૧૯૦૭–૧૯૩૮, ૧૯૪૧, P. ૧૨૨–૧૨૩. ગુલાબદાસ બ્રોકર : ‘ગુજરાતીમાં એકાંકી’, રૂપસૃષ્ટિમાં, એપ્રિલ, ૧૯૬૨, પૃ. ૯૧–૯૫. ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા., ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૨૦. ચન્દ્રકાન્ત મહેતા : ‘સાપના ભારા’, અનુરણન, ૧૯૭૩, પૃ. ૧૪૫–૫૦. ચંદુ મહેરિયા : “મંતવ્ય : ઉમાશંકર જોશીકૃત ‘સાપના ભારા’નો વિવાદ કોનું મૌન બોલકું છે ?”; દલિત અધિકાર પાક્ષિક, વર્ષ : ૩, અંક : ૭૦, ૧૬–૬–૨૦૦૮, પૃ. ૧. ચાંપશીભાઈ ઉદેશી : ‘નવસર્જન : સાપના ભારા’, નવચેતન, મે, ૧૯૩૭, પૃ. ૨૦૬. જસવંત નિમાવત : ‘સાપના ભારા : એક સમીક્ષા’, નવચેતન, ઑક્ટો., ૧૯૭૪, 
પૃ. ૪૧–૪૪. ડોલરરાય માંકડ : ‘૧૯૩૬ના ગુજરાતી વાઙ્મયની સમીક્ષા : સાપના ભારા’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૬–’૩૭, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૮–૧૯. મહેશ ચોકસી : ‘સાપના ભારા’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૦૦–૩૦૪. મૂ. : ‘સાપના ભારા’, ઊર્મિ, એપ્રિલ,૧૯૩૭, પૃ. ૨૭૧–૭૨. રામનારાયણ વિ. પાઠક : ‘પરિચય’, સાપના ભારા, ૧૯૩૮, પૃ. ૧–૧૫. વિનોદ જોશી : “ ‘સાપના ભારા’ : થોડાં નિરીક્ષણો”, નિવેશ, ૧૯૯૫, પૃ. ૯૭–૧૦૧. સતીશ વ્યાસ : “ ‘સાપના ભારા’ : એક અભ્યાસ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૭૫, 
પૃ. ૯૩–૯૭. પુનર્મુદ્રણ : આયામ, ૧૯૮૮, પૃ. ૯૬–૧૦૭. ‘સરયૂ’ : ‘નિકષ : સાપના ભારા’, માનસી, ડિસે., ૧૯૩૭, પૃ. ૭૪૫–૭૪૬. હૃદયમાં પડેલી છબીઓ કૃષ્ણવીર દીક્ષિત : “હૃદયને અજવાળતી માનવરત્નોની દ્યુતિ : ‘હૃદયમાં પડેલી છબીઓ’ ”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૭૬–૭૯. ભરત મહેતા : હૃદયમાં પડેલી છબીઓ, સંદર્ભસંકેત, ૧૯૯૯, પૃ. ૮૬–૯૭. ‘હૃદયમાં પડેલી છબીઓ વિશે’, ઉદ્દેશ, જૂન, ૨૦૦૦, પૃ. ૪૦૬–૪૧૩. ભૂપેન્દ્ર ઉપાધ્યાય : ‘ગ્રંથપરિચય : હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨’, સમર્પણ, ૨૪ જુલાઈ, ૧૯૭૭, પૃ. ૭૦. મણિલાલ હ. પટેલ : ‘નહીં ભૂંસાનારી છબીઓ’, સન્નિધાન–૮, ૧૯૯૬, પૃ. ૧૫–૧૯. રમણલાલ જોશી : ‘છબીઓની છબીઓ’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૮૮, પૃ. ૨૧૯–૨૨૫. પુનર્મુદ્રણ : વિવેચનની આબોહવા, માર્ચ, ૧૯૮૯, પૃ. ૯–૨૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૬૨–૨૭૦. સંસ્કૃતિ (સામયિક) કનૈયાલાલ પંડ્યા : “ ‘સંસ્કૃતિ’ના ‘પ્રતિભા અને પ્રતિભાવ’ વિશેષાંક વિશે”, પરબ, જાન્યુઆરી ૧૯૮૨, પૃ. ૪૦–૪૪. કિશોર વ્યાસ : ‘આપણા સામયિક ઢંઢેરાઓ – એક અભ્યાસ’, પરબ, ઑગસ્ટ, ૧૯૯૮, પૃ. ૫૧–૫૨. કુમાર જૈમિની શાસ્ત્રી : ગુજરાતી વિવેચનમાં ‘સંસ્કૃતિ’, ૧૯૮૭. કૃષ્ણવીર દીક્ષિત : “ ‘સંસ્કૃતિ’ : ઉમાશંકરના જીવનનું (રમણીય) તપોવન”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૭૯–૯૯. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૪૮–૩૬૨. ચંદ્રકાન્ત શેઠ : “ ‘સંસ્કૃતિ’–ગુજરાતની વન-મૅન-એકૅડેમીનું મુખપત્ર”, પ્રત્યક્ષ, 
પૃ. ૧૫૧–૧૫૫.; પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૪૯–૧૫૭. નરોત્તમ પલાણ : “માસિક ‘સંસ્કૃતિ’ના છેલ્લા અંક વિશે”, પરબ, માર્ચ, ૧૯૮૦, પૃ. ૧૭૯. પુનર્મુદ્રણ : લોચન, ૧૯૮૫, પૃ. ૧૫૫–૧૫૭. ભોળાભાઈ પટેલ : ‘સંસ્કૃતિનાં પચીસ વર્ષ’, કાલપુરુષ, ૧૯૭૯, પૃ. ૧૭૨–૧૮૦. “‘સંસ્કૃતિ’ પૂર્ણાહુતિ વિશેષાંક”, પરબ, માર્ચ ૧૯૮૫, પૃ. ૧–૨. પુનર્મુદ્રણ : મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૯૭–૯૮. મધુસૂદન પારેખ : ‘સંસ્કૃતિની રજતજયંતી’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૭૨, પૃ. ૧૭૮–૭૯. રમણલાલ જોશી : “ ‘સંસ્કૃતિ’ : સંસ્કારવર્ધનનું માસિક”, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૨, 
પૃ. ૪૪–૪૭, ૫૫. પુનર્મુદ્રણ : સમાંતર, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૬૩–૧૭૨. (બીજી સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૮, પૃ. ૧૫૩–૧૬૦.) રમેશ એમ. ત્રિવેદી : “ ‘સંસ્કૃતિ’ની સંસ્કારસેવા”, શબ્દસમીપે, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૧૪૮–૧૫૨. રાધેશ્યામ શર્મા : “ ‘સંસ્કૃતિ’ : સર્જક-સહ-ચિંતનનું સુફલ”, નિરીક્ષક, ૨૭–૨–૧૯૭૨, પૃ. ૧૦–૧૧. ૭. ઉમાશંકરની કૃતિ અથવા કૃતિઅંશ-વિષયક આસ્વાદનિષ્ઠ વિવેચનલેખો [૧] કવિતા અન્નબ્રહ્મ દક્ષા વ્યાસ : ‘અન્નબ્રહ્મની ઓળખ’, ભાવ-પ્રતિભાવ, જુલાઈ, ૧૯૮૧, પૃ. ૧૫૮–૧૬૪. આજ મારું સહુને નિમંત્રણ હસિત બૂચ, ક્ષણો ચિરંજીવી (ભાગ–૧), ૧૯૮૧, પૃ. ૫–૮. આત્માનાં ખંડેર ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ, ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨૩. જયંત પાઠક : “ ‘આત્માનાં ખંડેર’ : યથાર્થનો સેતુબંધ”, કિમપિ દ્રવ્યમ્, ૧૯૮૭, 
પૃ. ૨૩૮–૨૫૦. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૭૪–૧૮૧. નિરંજન ભગત : યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા [પૂર્વાર્ધ](૧૬૦), ૧૯૭૫, પૃ. ૧૭૬–૧૮૯ ‘આત્માનાં ખંડેર’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૭૭–૩૮૭. રઘુવીર ચૌધરી : “વિસ્મયથી સમજ સુધી : ‘આત્માનાં ખંડેર”’, પરિસંવાદ (ઉત્તરાર્ધ), વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૭–૧૦. પુનર્મુદ્રણ : અદ્યતન કવિતા, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૧–૧૮. આસ્વાદ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૨. ઇતિહાસમાં ન નોંધાયેલી ઘટના વેણીભાઈ પુરોહિત : કાવ્યપ્રયાગ, ૧૯૭૮, પૃ. ૬૭–૬૮. ઊભી વાટે ઊડે રે અવંતિ દવે : ગીતવીથિકા, ૧૯૮૩, પૃ. ૧૬–૧૮. એક ચુસાયેલા ગોટલાને ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૨૨૮–૨૩૨. એક ઝાડ... ફિલિપ ક્લાર્ક : ‘વાસ્તવિકતાનો નરવો ચિતાર’, રચનાનોરસાસ્વાદ, ૨૦૦૬, પૃ. ૨૮–૨૯. ભૂપેશ અધ્વર્યુ : પરબ, ડિસે., ૧૯૮૭, પૃ. ૫૩–૫૬. હરીન્દ્ર દવે : ‘મૃત્યુફળ : કદાચ જ’, માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૧૨૧–૧૨૨. એક બાળકીને સ્મશાને લઈ જતાં ધીરુ પરીખ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૯–૨૨. નગીનદાસ પારેખ : કાવ્યપરિચય (ભા : ૨), ૧૯૨૮, સંપા. રામનારાયણ વિ. પાઠક અને નગીનદાસ પારેખ, પૃ. ૨૦૪. રમેશ પારેખ : શબ્દની જાતરા સત્ય સુધી, ૨૦૦૧, પૃ ૩૧–૩૩. કુતૂહલ રાજેન્દ્ર ઉપાધ્યાય : ‘કુતૂહલ (કાવ્યાસ્વાદ)’, ઓળખ, એપ્રિલ ૨૦૦૬, પૃ. ૨૫–૨૬. કોઈ જોડે, કોઈ તોડે જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૪. સુરેશ દલાલ : કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૨૭–૧૨૮. ગયાં વર્ષો – (અને) રહ્યાં વર્ષો તેમાં – ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ’, ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૮૭, પૃ. ૧૦૪–૧૪૩. પુનર્મુદ્રણ : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૨૦–૨૨૫. ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦. પૃ. ૯૨. રમણલાલ જોશી : મારું પ્રિય કાવ્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭, પૃ. ૩–૯. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૧૪૪–૧૫૭. હરીન્દ્ર દવે : ‘અવનિનું અમૃત’, કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨–૬૪. પુનર્મુદ્રણ : કાવ્યસંગ, ૧૯૮૪, પૃ. ૯૦–૯૨. ગાણું અધૂરું હરીન્દ્ર દવે : ‘એક ગીત વિશે’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૮૭–૧૮૮. ગીત ગોત્યું ગોત્યું સુરેશ દલાલ : ‘અમે સૂતા ઝરણાને જગાડ્યું’, સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૧૭–૧૧૯; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૩–૬; સુરેશવિશેષ, ૧૯૯૨, પૃ. ૬૯–૭૧; કાવ્યપરિચય, સંપા. મનહર મોદી, ૧૯૯૯, પૃ. ૧૦–૧૨. સ્નેહરશ્મિ : ‘કવિતાની શોધની કેડીએ’, પ્રતિસાદ, ઑક્ટો., ૧૯૮૪, પૃ. ૭૮–૮૩. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય જયંત બી. શાહ : નવચેતન, મે, ૧૯૭૧, પૃ. ૧૭૯–૧૮૨. ઘૂમે ઘેરૈયા ધીરેન્દ્ર મહેતા : ત્રણ કાવ્યો : અનુભૂતિના ત્રણ સ્તર’ [ત્રણ કાવ્યમાંનું એક કાવ્ય ઉ.જો.નું, પરબ, એપ્રિલ, ૧૯૮૮, પૃ. ૨૯–૩૨. ચહેરા મનુજના મણિલાલ હ. પટેલ : ઉદ્દેશ, નવે., ૧૯૯૦, પૃ. ૧૪૨–૪૪. ચિલિકા ભોળાભાઈ પટેલ : ‘ચિલિકા : અજંપાનું કાવ્ય’, શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૨૦૦૪, પૃ. ૯–૧૨. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૨૪–૧૨૯. ચોખૂણિયું મારું ખેતર ઉશનસ્ : ‘કાવ્યશાસ્ત્રનો સઘન સમન્વય’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૩–૨૫. છિન્નભિન્ન છું ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૧૨૨. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯–૧૧૭. પુનર્મુદ્રણ : અનુભાવ, ૧૯૭૫, પૃ. ૧૧૮–૧૨૯. ભાલચંદ્ર : ‘વન ઇમ્પલ્સ (૧૬૦)ૉમ ધ વર્બલ વુડ’, એતદ્., એપ્રિલ–મે, ૧૯૮૫, પૃ. ૩૫–૪૮. ભોળાભાઈ પટેલ : ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’, માર્ચ, ૧૯૮૭, પૃ. ૭૯–૮૫. યશવંત શુક્લ : કવિલોક, સપ્ટે.–ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૨૫૫–૨૫૮. પુનર્મુદ્રણ : શબ્દાંતરે, ૧૯૮૪, પૃ. ૬૦–૬૭. Ramanlal Joshi : ``An Analysis of `Fragmented' by Umashankar Joshi in the Ras–dhvani Tradition, East–West Poetics at work (Ed. by C. D. Narasinhaiah), ૧૯૯૪, P. ૨૫૭–૨૬૩. જઠરાગ્નિ ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, પૃ. ૧૨૩. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૧૯. દશરથ ડી. પટેલ : અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૯૦, પૃ. ૧૯૧. ધીરેન્દ્ર મહેતા : ‘પીડિતદર્શનનાં બે કાવ્યો’, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૯૬, પૃ. ૧૭૦–૧૭૨. જનશક્તિ હું નટુભાઈ ઠક્કર અને પ્રતિભા શાહ : કાવ્યપરિશીલન, ૧૯૯૯, પૃ. ૩૯–૪૦. ઝંખના ઉમાશંકર જોશી : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૮–૨૪૨. તાળું યૉસેફ મૅકવાન : “ ‘તાળું’ – અસ્તિત્વસ્પર્શી ‘હું’નું કાવ્ય”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૫–૩૮. તેથી થયો સફળ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, માર્ચ, ૧૯૯૬. પૃ. ૧૭૧–૧૭૨. ત્રણ વાનાં સુરેશ દલાલ : ‘ઝલક’ ૧૯૯૨, પ્ર. આ., ૧૯૯૨, ૧૯૯૬, પૃ. ૫૮. દયારામનો તંબૂર જોઈને ચિનુ મોદી : ‘ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ’, ૧૯૭૩, પૃ. ૩૪૬–૪૭. દર્શન ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૭–૪૮. ‘ધારાવસ્ત્ર’ ઉશનસ્ : ‘ધારાવસ્ત્ર’, આસ્વાદમાલા, ૨૦૦૫, પૃ. ૯–૧૦. યોગેશ જોષી : ‘અપાર્થિવને ઝાલવાની મથામણ’, કવિલોક, નવે.–ડિસે., ૧૯૮૬, 
પૃ. ૪૪–૪૬. રાધેશ્યામ શર્મા : ‘જ્યારે સૂર્ય પણ હડસેલાઈ જાય છે’, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૪, પૃ. ૨૧–૨૨. “ ‘ધારાવસ્ત્ર’ રૂપે ઉમાશંકર ઓ....પણે લહેરાય”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૯–૪૦. સુમન શાહ : “ ‘ધારાવસ્ત્ર’ : એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૮૩, પૃ. ૧૨૨–૧૨૫. પુનર્મુદ્રણ : સંરચના અને સંરચન, જૂન, ૧૯૮૬, પૃ. ૧૯૮–૨૦૫. નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા જયંત પાઠક : ‘સૌંદર્યનું પાન અને આપમેળેનું ગાન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૫–૧૬. મણિલાલ હ. પટેલ  : ‘અંકુર આથમ્યો નથી’, શબ્દસૃષ્ટિ, જાન્યુ., ૧૯૮૫, પૃ. ૧૬–૧૯. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૧૮૬–૧૯૦. “ ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમા’ અને ‘ભણકાર’ : એક તુલના” કાવ્યસંવાદ, માર્ચ, ૧૯૯૨, પૃ. ૧૩–૧૯. નવપરણીત પેલાં સુરેશ દલાલ : વિવેચન, ઑક્ટો.–ડિસે., ૧૯૮૩, પૃ. ૨૯૫–૩૦૨. પુનર્મુદ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૧૨૧–૧૩૦. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૪–૨૩. નવાં નવાણ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ : ૧૯૬૫, પૃ. ૧૨૫–૧૨૬. નાનાની મોટાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, માર્ચ, ૧૯૯૬, પૃ. ૧૭૦–૧૭૧. વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૮. નિવેદન જગદીશ જોશી : એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૨૬૬–૬૭. નિશીથ બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૪૭–૧૫૦. રામપ્રસાદ બક્ષી : ‘આહ્લાદક શબ્દચિત્રણ’, સંસ્કૃતિ, જાન્યુ.–માર્ચ, ૧૯૮૧, 
પૃ. ૫૦૦–૫૦૪. સ્નેહરશ્મિ : ‘નિશીથ : એક સ્વાધ્યાય’, ઊર્મિ–નવરચના, ડિસે., ૧૯૪૭, પૃ. ૫૮–૬૧. નિસર્ગ-યુવરાજ જયન્ત પંડ્યા : ‘કાવ્યસંગત : નિસર્ગ-યુવરાજ’, શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૫, પૃ. ૧૧–૧૨. પગરવ સુરેશ દલાલ : ભજનયોગ, ૨૦૦૨, પૃ. ૧૯–૨૦. પંખીલોક ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૩૩૫. ચંદ્રકાન્ત શેઠ : “ ‘પંખીલોક’ વિશે”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૪૧–૫૦. પુનર્મુદ્રણ : “પંખીલોક”, ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૬–૯૮. જયંત પાઠક : ‘છેલ્લો શબ્દ...’, કવિતા, ફેબ્રુ., ૧૯૮૯, પૃ. ૭૪–૭૫. પંચમી આવી વસંતની યશવંત ત્રિવેદી : ઝુમ્મરો, ૧૯૭૬, પૃ. ૧૪૮–૧૫૩. સુંદરજી બેટાઈ : ‘એક આસ્વાદ’, સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૨૪૧–૨૪૭. પીંછું બાબુ દાવલપુરા : ‘સાહિત્યાયન’, ઑગસ્ટ, ૧૯૭૭, (ખંડ–૩), પૃ. ૪૪–૪૫. મફત ઓઝા : ‘જેવો કો નભ તારલો’, કાવ્યનું શિલ્પ, ૧૯૭૬, પૃ. ૫૭–૬૨. પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા લાભશંકર ઠાકર : થોડો અમસ્તો તડકો, ડિસેમ્બર, ૧૯૯૯, પૃ. ૮–૧૧. પ્રશ્ન ગુણવંત વ્યાસ : સંવેદન, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૨૦૦૭, પૃ. ૧૬–૨૦. પ્રશ્નોે જયંત પાઠક : આલોક, ૧૯૬૬, પૃ. ૫૩–૫૫. પુનર્મુદ્રણ : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૮–૧૦. બલિ મનહર જાની : ‘કાવ્યાસ્વાદ’, કવિલોક, મે–જૂન, ૨૦૦૩, પૃ. ૩૮-૩૯. બળતાં પાણી જયંત મોદી : ‘કાવ્યરસવિવેચન’, અભ્યાસ, જાન્યુ., ૧૯૬૭, પૃ. ૨૪૭–૨૪૮. બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૧૫૩–૧૫૬. બીડમાં સાંજવેળા જયંત પાઠક, રમણલાલ પાઠક : ગુજરાતી ઊર્મિકાવ્યો, ૧૯૮૩, પૃ. ૧૨૯–૧૩૦. બે પૂર્ણિમાઓ ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. વિનોદ જોશી : ‘કેટલાંક ગુજરાતી સૉનેટ, સૉનેટ તરીકે’, સૉનેટ, ૧૯૮૪, પૃ. ૬૩–૬૫. બોલે બુલબુલ સુરેશ જોષી : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૦, પૃ. ૫૦૬–૫૦૮, ૪૮૮. પુનર્મુદ્રણ : ગુજરાતી કવિતાનો આસ્વાદ, ૧૯૬૨, પૃ. ૫૯–૬૫. ભટ્ટ બાણ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૮–૩૪૯. ભોળાભાઈ પટેલ : “ ‘જાણશો મૃત્યુથી પ્રીતિ’ ” (ઉમાશંકર-રચિત ‘ભટ્ટ બાણ’ના અર્થઘટનની દિશામાં), શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૪૫–૪૯. પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૧૫–૧૨૩. ભલે શૃંગો ઊંચાં ઉશનસ્ : રૂપ, અને રસ, ૧૯૬૫, પૃ. ૨૬૯–૨૭૫. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૧–૧૨૨. મણિલાલ હ. પટેલ, વિનોદ હ. જોશી : સાહિત્યનો આસ્વાદ, ૧૯૯૨, પૃ. ૨૩–૨૮. રમણ સોની, મણિલાલ હ. પટેલ : કવિતાનું શિક્ષણ, ૧૯૭૮, પૃ. ૫૫–૫૮. ભોમિયા વિના સુરેશ દલાલ : કાવ્યભૂમિ, ૧૯૯૮, પૃ. ૧૬–૧૭. હરિવલ્લભ ભાયાણી : “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા : ઉમાશંકરનું એક વિષાદ ગીત”, ઉદ્દેશ, સપ્ટેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૧-૪૩. મધ્યાહ્ન ઈશ્વરચંદ્ર ભટ્ટ : ‘તુલનાત્મક કાવ્યાનંદ (મધ્યાહ્ન)’, મ્હોરતો ફાલ, ડિસે., ૧૯૮૫, પૃ. ૧૬–૧૭. ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦. મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી : સાહિત્યનો આસ્વાદ, ઑગસ્ટ, ૧૯૯૨, પૃ. ૨૩–૨૯. મંગળ શબ્દ (વિશ્વશાંતિ) સુંદરજી બેટાઈ : ‘ત્યાં દૂરથી...’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો., ૧૯૮૧, પૃ. ૪૧૮–૧૯. માઈલોના માઈલો મારી અંદર – ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પરાવર્તકતાથી પારદર્શકતા સુધી’, પરબ, ઑક્ટો., ૧૯૮૨, પૃ. ૩૨–૪૦. પુનર્મુદ્રણ : પ્રતિભાષાનું કવચ, ૧૯૮૪, પૃ. ૯૦–૯૧. ચંદ્રકાન્ત શેઠ : ‘માઈલોના માઇલો મારી અંદર’, અખંડ આનંદ, પૃ. ૧૨–૧૫. પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૮૦–૮૫; આપણાં કાવ્યરત્નો : ઉઘાડ અને ઉજાશ, ૨૦૦૬, પૃ. ૮૩–૮૭. મણિલાલ હ. પટેલ : “ ‘માઈલોના માઈલો’ની કાવ્યયાત્રા”, વિવેચન, ઑક્ટો.–ડિસે., ૧૯૮૨, પૃ. ૨૭૭–૨૮૫. પુનર્મુદ્રણ : અભિમુખ, ફેબ્રુ., ૧૯૯૨, પૃ. ૪૩–૫૩. સુરેશ દલાલ : ‘કવિતાની વાત’, ૧૯૯૧, પૃ. ૧૩૨–૧૩૪. માધવને મુખડે મોરલી કિસનસિંહ ચાવડા : સમિધ, ગ્રંથ–૨, સંપા. સુરેશ દલાલ, ૧૯૬૬, પૃ. ૩૮૭–૩૮૯. માનવીનું હૈયું જયા મહેતા : કાવ્યઝાંખી, ૧૯૮૫, પૃ. ૧૬–૧૭. મારા પાલવને છેડલે (‘વસંતમંજરી’માંથી) સુરેશ દલાલ : કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૩૭–૩૮. મુખચમક વ્રજલાલ દવે : ‘બે હૃદય-ટશરો’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૧૭–૧૮. મૃત્યુફળ ભૂપેશ અધ્વર્યુ : ‘મૃત્યુફળ’ (કાવ્યાસ્વાદ), પરબ, ડિસેમ્બર, ૧૯૮૭, પૃ. ૫૩–૫૬. મોખરે નગીનદાસ પારેખ : ‘કાવ્યપરિશીલન’, સાબરમતી (વાર્ષિક), ૧૯૬૯. પુનર્મુદ્રણ : વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૨૭૫–૨૭૮. મોચી બલવંતરાય ક. ઠાકોર : ‘પરિસ્થિતિચિત્ર’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૭–૩૮. રડો ન મુજ મૃત્યુને ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, નવે., ૧૯૭૧, પૃ. ૧૨૦–૧૨૧. રહ્યાં વર્ષો તેમાં – ચંદ્રશંકર ભટ્ટ : આપણાં સૉનેટ, ૧૯૭૧, પૃ. ૧૨૨. જયંત પાઠક : કાવ્યલોક, ૧૯૭૩, પૃ. ૧૧–૧૩. પ્રસાદ બ્રહ્મભટ્ટ : ૨૯ કાવ્યાસ્વાદો, ૧૯૯૦, પૃ. ૨૪–૨૮. રમણલાલ જોશી : ‘મારું પ્રિય કાવ્ય’, બુદ્ધિપ્રકાશ, જાન્યુ., ૧૯૫૭. પુનર્મુદ્રણ : શબ્દસેતુ, ૧૯૭૦, પૃ. ૧૪૩–૧૫૭. સુરેશ દલાલ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧–૭. હરીન્દ્ર દવે : ‘અવનિનું અમૃત’, કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૨–૬૪. રામાયણનાં છ પાત્રો દક્ષા વ્યાસ : “ ‘રામાયણનાં છ પાત્રો’ : એક આસ્વાદ”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૫–૧૫૭. લાઠી સ્ટેશન પર મધુસૂદન કાપડિયા : “ ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન” પરબ, માર્ચ, ૨૦૦૭, પૃ. ૩૬–૩૯. લીલો જગદીશ જોષી : ‘લીલા રંગની લીલા’, એકાંતની સભા, ૧૯૮૮, પૃ. ૩૨૩–૩૨૫. વણજાર બલવંતરાય ક. ઠાકોર : નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૭૫–૭૬. વાંસળી વેચનારો નરોત્તમ પલાણ : ‘વાંસળી વેચનારો’ – શબ્દોનું ઔચિત્ય (પત્રચર્ચા), શ્રી ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ૧૯૮૧, પૃ. ૩૧૫. રાધેશ્યામ શર્મા : ‘શબ્દાકૃત લયલીનતા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૧, પૃ. ૧૭૪–૧૭૮. પુનર્મુદ્રણ : કવિતાની કળા, ૧૯૮૩, પૃ. ૧–૭; કાવ્યસંકેત, ૨૦૦૧, પૃ. ૧૩–૧૮. વિરાટ પ્રણય નલિન પંડ્યા : “ ‘વિરાટ પ્રણય’નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૭૪–૯૧. વિશ્વમાનવી ઉમાશંકર જોશી : “ત્રણ વિવરણો : ‘વિશ્વમાનવી’ ”, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૩૨–૨૩૮. નિરંજન ભગત : ‘વિશ્વમાનવી’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૪–૩૯૫. ભગવતપ્રસાદ ચૌહાણ : “ ‘વિશ્વમાનવી’નું વિરાટ દર્શન”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૩૦–૩૪. ભૂપતરાય મો. ઠાકર : શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૨૩. વિશ્વશાંતિ ચિનુ મોદી : ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૩, પૃ. ૩૪૫–૩૪૬. ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ (સંપાદકો) : ‘આપણાં ખંડકાવ્યો’, : ૧૯૫૭, પૃ. ૨૪૨–૨૪૭. રતિલાલ દવે : ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧–૧૦૯. શિશુ જગદીશ જોષી : ‘શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના’, એકાંતની સભા, સપ્ટે., ૧૯૮૮, પૃ. ૫૩–૫૫. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘મારી પ્રિય કવિતા : શિશુ’, સમિધ : ગ્રંથ : ૨, ૧૯૬૬, 
પૃ. ૩૪૦–૩૪૧. શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું... જયંત પાઠક : કાવ્યલોક, માર્ચ, ૧૯૭૩, પૃ. ૧૪–૧૬. હરીન્દ્ર દવે : ‘શૂન્યની વસ્તી’, માનસરોવરના હંસ, ૧૯૯૨, પૃ. ૨૧–૨૨. શું શું સાથે લઈ જઈશ હું? ભોળાભાઈ પટેલ : ‘ખુલ્લા બે ખાલી હાથે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, ૧૯૯૬, પૃ. ૧૩૫–૧૩૯. યશવંત ત્રિવેદી : કવિતાનો આનંદકોશ, જાન્યુ., ૧૯૭૦, પૃ. ૩–૭. રમેશ જાની : કવિતા અમૃતસરિતા, જાન્યુઆરી, ૧૯૯૦, પૃ. ૧૯૨–૧૯૭. સુરેશ દલાલ : કાવ્યસંવાદ, ૧૯૮૯, પૃ. ૯૭–૧૦૦. કાવ્યછાયા, ૧૯૯૧, પૃ. ૧૮૪–૧૮૮. હરીન્દ્ર દવે : કવિ અને કવિતા, ૧૯૭૧, પૃ. ૬૫–૬૭. શૂરસંમેલન જયંત કોઠારી : ‘યુગનો અવાજ અને કાવ્યકળા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૮૯, પૃ. ૩૩૧–૩૩૪. પુનર્મુદ્રણ : આસ્વાદ અષ્ટાદશી, ઑગસ્ટ, ૧૯૯૧, પૃ. ૧૦૭–૧૧૨. શોધ ઉમાશંકર જોશી : ‘શોધનો છંદ’, પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૪૭–૪૯. નલિન રાવળ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૦૯–૧૧૭. સખી મેં કલ્પી’તી – બલવંતરાય ક. ઠાકોર : આપણી કવિતાસમૃદ્ધિ, બીજી આવૃત્તિનું છઠ્ઠું પુનર્મુદ્રણ, ૧૯૬૫, પૃ. ૨૦૫–૨૦૬. મનોજ મ. દરૂ, રમેશ મ. શુ્ક્લ અને અન્ય : સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર ચર્ચા, ૧૯૭૪, પૃ. ૧૮૧–૧૮૩. સદ્ગત મોટાભાઈ બલવંતરાય ક. ઠાકોર : ‘વિરહકાવ્યો’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૩૦–૩૧. સમિધ યશોધર મહેતા : “ ‘સમિધ’માં ઉમાશંકર”, આનંદધારા, પૃ. ૩૦–૩૨. સીમાડાના પથ્થર પર બલવંતરાય ક. ઠાકોર : સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૫૨, પૃ. ૨૪૮. ‘ઓડનો પ્રકાર’, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૬૭–૬૮. હરિશ્ચંદ્ર ભટ્ટ : ‘પરિસંવાદ (પૂર્વાર્ધ)’, વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૫–૧૨. સ્ત્રીની ઊંચાઈ ભોળાભાઈ પટેલ : ‘મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે’, ચૈતર ચમકે ચાંદની, જાન્યુઆરી, ૧૯૯૬, પૃ. ૧૬૯–૧૭૦. સ્વપ્નોનું એક નગર – સુરેશ દલાલ : ‘સ્વપ્નોનું એક નગર હતું’, સમાગમ, ૧૯૮૨, પૃ. ૧૪૦–૧૪૧. કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૧૧–૧૩. હંપીનાં ખંડેરોમાં ચંદ્રશંકર ભટ્ટ : ‘કાલમહાકાલના વારાફેરાનું કાવ્ય’, તદર્થ (તાદર્થ્ય) ૧–૨, સપ્ટે., ૧૯૮૬, પૃ. ૨૭–૩૦. વિનોદ અધ્વર્યુ : કવિલોક, મે–જૂન, ૧૯૯૮, પૃ. ૨૨. હિસાબો જીવ્યાના મનસુખલાલ ઝવેરી : આપણો કવિતાવૈભવ–૧, જાન્યુ., ૧૯૭૪, પૃ. ૨૪૨–૨૪૬. હેમન્ત દેસાઈ : ‘લીલામય જીવનનું યથાર્થ દર્શન’, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૨૬–૨૯. હેમન્તનો શેડકઢો – સુરેશ દલાલ; કવિતા, એપ્રિલ, ૧૯૬૮, પૃ. ૨૪–૨૬. પુનર્મુદ્રણ : અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૨૧૧–૨૧૫; કાવ્યનો પથ, ૧૯૮૬, પૃ. ૭–૧૦. [૨] કાવ્યાંશ–વિવરણ ૧. ‘પુરુષો બાહુમાં બંદી ત્યાં સુધી માત્ર આપણા’ સુરેશ દલાલ : ઝલકપંચમી, ૧૯૯૮, પૃ. ૭૭–૭૯. ૨. ‘શરીરને મેં બહુ છેતર્યું છે’ સુરેશ દલાલ : ઝલકપ્રયાગ, ૧૯૯૭, પૃ. ૭૨–૭૩. [૩] નાટ્યલક્ષી પદ્યપ્રયોગો કર્ણ-કૃષ્ણ દમયંતી પરમાર : “ ‘કૃષ્ણ-કર્ણ’ અને ‘રશ્મિરથી’ કાવ્યોમાં વ્યક્ત થતી યુગચેતના”, બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી, ૨૦૦૪, પૃ. ૩૦–૩૨. દિનકર જોષી : નાદબ્રહ્મ, ૧૯૯૭, પૃ. ૧૩૨–૧૪૪. મનુભાઈ પંચોળી ‘દર્શક’ : “ ‘કર્ણ-કૃષ્ણ’ એક આસ્વાદ”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૫૪–૧૬૬. કુબ્જા કાન્તિ સોમપુરા : ‘કુબ્જા : હરિવંશની અને ઉમાશંકરની’, પ્રસ્થાન, પોષ, સં. ૨૦૧૫, પૃ. ૧૨૫–૧૨૯. મહાપ્રસ્થાન ઉશનસ્ : “ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની ગતિ”, સમિધ, ગ્રંથ : ૨, ૧૯૬૬, 
પૃ. ૧૨૨–૨૮. પુનર્મુદ્રણ : ઉપસર્ગ, પૃ. ૧૯૯–૨૦૬. ચંદ્રકાન્ત શેઠ : ‘મહાપ્રસ્થાન’, રુચિ, સપ્ટે., ૧૯૬૪, પૃ. ૧૭–૨૨. પુનર્મુદ્રણ : કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૧૬૨–૧૭૭. જયંત વ્યાસ : “ ‘મહાપ્રસ્થાન’ વિશે એક દૃષ્ટિબિંદુ”, સાભિપ્રાય, માર્ચ, ૧૯૭૬, 
પૃ. ૫૯–૬૭. હીરા રા. પાઠક : ‘ચતુષ્પરિમાણ : (મહાપ્રસ્થાન વિશે)’, કાવ્યભાવન, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૯૮–૨૧૦. મંથરા ચન્દ્રકાન્ત ટોપીવાળા : “ ‘મંથરા’ — બૃહદ્ મનોનાટ્ય”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૪–૧૨૭. પુનર્મુદ્રણ  : વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૭૬–૨૮૨. ધીરુબહેન પટેલ : કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૦૦–૨૦૬. ભરત મહેતા : ‘કાવ્યવિશારદનો કસબ’, શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૫૨–૫૯. પુનર્મુદ્રણ : “ ‘મંથરા’ : પદ્યએકાંકી તરીકે”, નાટ્યનાન્દી, ૧૯૯૫, પૃ. ૫૦–૫૬. રઘુવીર ચૌધરી : ‘મંથરા : અભિનેય પદ્યનાટક’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૨૮–૧૩૨. પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૬૭–૧૭૩. વિનોદ અધ્વર્યુ : “ ‘મંથરા’ : નાટકની સૌથી નજીક પહોંચતી કૃતિ”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૬–૯૦. યુધિષ્ઠિર મનસુખલાલ ઝવેરી : ‘યુધિષ્ઠિર અંગે થોડુંક’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૨–૮૪. મનસુખ સલ્લા : “ ‘યુધિષ્ઠિર’ – વસ્તુપરિવર્તન અને કવિદૃષ્ટિ”, કોડિયું, જુલાઈ, ૧૯૭૮, પૃ. ૨૭૪–૨૮૧ અને બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ., ૧૯૭૯, પૃ. ૫૬–૬૦. રતિ-મદન વિજયશાસ્ત્રી : “ ‘પ્રાચીના’ની એક કૃતિ ‘રતિમદન’ ”, અત્રતત્ર, ૧૯૮૨, પૃ. ૧૯૫–૧૯૯. [૪] એકાંકી ગૌરીશંકર ચૂ. ઝાલા : ‘ચુંમાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : લતા-મંડપ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૪–૪૫, પૃ. ૧૩. ચંદુ મહેરિયા : ‘ઢેડના ઢેડ ભંગી’ વિશે, નિરીક્ષક, ૧૬–૪–૨૦૦૮, પૃ. ૨–૩. ચંદ્રકાન્ત શેઠ : “ ‘સાપના ભારા’ના ‘શલ્યા’ એકાંકીના અંતનો સુધારેલો પાઠ”, પરબ, જૂન, ૧૯૯૫. ચંદ્રશંકર ભટ્ટ : “ ‘સાપના ભારા’ : સમાજાભિમુખ કલાકૃતિ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૭૯–૮૨. ધીરેન્દ્ર મહેતા : ‘બે એકાંકીઓ’ (જયંતી દલાલકૃત ‘કજળેલાં’ અને ઉમાશંકરકૃત ‘ઊડણ ચરકલડી’), બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૨૨૮–૨૩૦. મહેન્દ્રસિંહ પરમાર : “ઉમાશંકરનું વણપરખાયેલું એકાંકી : ‘પારખું”’, શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૦૩, પૃ. ૬૯–૭૨. વિનોદ અધ્વર્યુ : ‘સાપના ભારા’ : રંગલક્ષી ચર્ચા, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૧૯૭–૨૦૨. વિષ્ણુ્પ્રસાદ ત્રિવેદી : “ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ચાર એકાંકી નાટકો : ‘દુર્ગા’ અને ‘ગૃહશાંતિ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–’૪૦, વિભાગ – ૧, પૃ. ૪૦–૪૧. પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ, ૧૯૪૪, પૃ. ૨૯૭–૨૯૮. સતીશ વ્યાસ : “ ‘પડઘા’ – ઉમાશંકરનું મંચનક્ષમ એકાંકી”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૮૩–૮૫. પુનર્મુદ્રણ : પ્રતિમુખ, જુલાઈ, ૧૯૯૩, પૃ. ૯૭–૧૦૦. [૫] દીર્ઘ નાટક સતીશ વ્યાસ : “ ‘અનાથ’ : ઉમાશંકર જોશીનું અગ્રન્થસ્થ નાટક”, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૦૩–૨૧૦. [૬] ટૂંકી વાર્તા એમ. આઈ. પટેલ : ‘મારી ચંપાનો વર’, નિહિત, જાન્યુઆરી, ૧૯૯૩, પૃ. ૧૧૪–૧૨૧. કે. જે. વાળા : ‘લીલી વાડી !’ (વાર્તાકૃતિ : આસ્વાદ), તાદર્થ્ય, જાન્યુઆરી, ૨૦૦૬, પૃ. ૪૬–૪૮. જશવંત મહેતા : ‘મુકુલનાં બહેન’, સર્જકની પાંખે, ૧૯૭૮, પૃ. ૮૧–૮૭. નલિન રાવળ : “ ‘ચક્કીનું ભૂત’ : ઉમાશંકરની વાર્તાકલાના સંદર્ભમાં”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫૧–૫૬. ‘મારી ચંપાનો વર’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૨૪–૨૨૮. પ્રસાદ બ્રહ્મભટ્ટ : ‘ઉમાશંકરની વાર્તાત્રયી’ (‘બે બહેનો’, ‘તરંગ’ અને ‘ત્રણ અર્ધું બે’) તાદર્થ્ય, ઑગસ્ટ, ૧૯૮૯, પૃ. ૩૭–૪૨. પુનર્મુદ્રણ : પરબ, નવેમ્બર, ૧૯૮૯, પૃ. ૧૫–૨૦. ભોળાભાઈ પટેલ : “ ‘ઝાકળિયું’ : એક સમાજશાસ્ત્રીય અભિગમ”, ઉમાશંકર જોશી: સર્જકપ્રતિભા, સંપાદક : મફત ઓઝા, પૃ. ૬૬–૭૨. રઘુવીર ચૌધરી : ‘વાસ્તવનાં બે સ્તર : ૧. માને ખોળે. ૨. મારી ચંપાનો વર’, વાર્તાવિશેષ, ઑક્ટોબર, ૧૯૭૬, પૃ. ૧૪૭–૧૫૮. રાધેશ્યામ શર્મા : “ખંડપ્રવેશ પછી ‘ગૃહપ્રવેશ’...” [‘પગલીનો પાડનાર’], બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૦–૧૭૧. પુનર્મુદ્રણ : શબ્દસમક્ષ, ૧૯૯૧, પૃ. ૪૦–૪૩; વાર્તાવિચાર, ૨૦૦૧, પૃ. ૩૪–૩૬. ‘જાણે કે મિનિઅચર મહાભારત’ (‘છેલ્લું છાણું’), ઉલ્લેખ, ૧૯૯૪, પૃ. ૧૧૯–૧૨૭; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ. ૨૦૦૪, પૃ. ૨૧૮–૨૨૩. પુનર્મુદ્રણ : વાર્તાવિચાર, ૨૦૦૧, પૃ. ૩૭–૪૨. વિજય શાસ્ત્રી : “ઉમાશંકર જોશીની ટૂંકી વાર્તા : ‘પગલીનો પાડનાર’ ”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૬૮–૧૬૯. ‘મારી ચંપાનો વર’ (માનસશાસ્ત્રીય ભૂમિકાની વાર્તા), ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૬૦–૬૫. સુભાષ દવે : “ ‘તરંગ?’ : એક મિતાક્ષરી”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૫૭–૫૯. [૭] નિબંધ આદિ દિગીશ મહેતા : “ ‘મિત્રતાની કલા’ : પૂર્વાર્ધની પ્રસન્નતા”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, પૃ. ૭૭–૭૮. પ્રવીણ દરજી : “ ‘વાર્તાલાપોનો ‘વાર્તાલાપ’ ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, ૧૯૮૯, પૃ. ૭૩–૭૬. “ઉમાશંકર જોશીકૃત ‘પાડોશીઓ’ ”, લલિત નિબંધ, એપ્રિલ, ૧૯૮૬, પૃ. ૭૨–૭૪. [૮] વિવેચન ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘વિવેચન : કળા કે શાસ્ત્ર? : ઉમાશંકરના વિવેચનલેખની સઘન વાચના’ : ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપાદક : મફત ઓઝા, પૃ. ૯૯–૧૦૩; પુનર્મુદ્રણ : ‘વિવેચન : કલા કે શાસ્ત્ર? ઉમાશંકર જોશીના લેખનું વિવરણ’, વિવેચનનો વિભાજિત પટ, ૧૯૯૦, પૃ. ૨૨૬–૨૩૦. જયંત કોઠારી : “નરસિંહનું ‘સુદામાચરિત્ર’ — ‘મિત્ર’આધારિત રચના?”, વાંકદેખાં વિવેચનો, માર્ચ, ૧૯૯૩, પૃ. ૪૨–૪૮. રમણ સોની : “ ‘શરદપૂનમ’ કાવ્યનું સંઘટન : ઉમાશંકરના કૃતિવિવેચનનું એક 
સમર્થ પરિમાણ”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ૧૯૮૯, 
પૃ. ૧૦૪–૧૦૭. રમેશ મ. શુક્લ, મનોજ દરૂ, વિજય શાસ્ત્રી : “ ‘સમસંવેદન’માંના એક ફકરાનું વિવરણ”, સહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકારચર્ચા, ૧૯૭૪, પૃ. ૬૫–૬૭. રામપ્રસાદ શુક્લ : “ગુજરાતી ગ્રંથકાર સંમેલન — ૧૯૪૮ : ‘શૈલી’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૮–’૪૯, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦, પૃ. ૧૦૫.