કંદરા: Difference between revisions

9 bytes added ,  19:48, 29 May 2022
()
()
Line 2,383: Line 2,383:
પણ એવી તીક્ષ્ણ અણી નીકળી જ નહીં,
પણ એવી તીક્ષ્ણ અણી નીકળી જ નહીં,
પછી એને ઇરેઝરથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો.
પછી એને ઇરેઝરથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો.
પણ હંમેશા એવું બને છે કે જેને નષ્ટ કરવા ઇંચઠીએ
પણ હંમેશા એવું બને છે કે જેને નષ્ટ કરવા ઈચ્છીએ
એ ચિરંજીવ, અવિનાશી બની રહે છે.
એ ચિરંજીવ, અવિનાશી બની રહે છે.
સ્કૂલમાં ટીચરે પૂછયું હતું,
સ્કૂલમાં ટીચરે પૂછયું હતું,
‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં દેષ્ટિ -
કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં '''દ્રષ્ટિ''' -
સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’
કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’