કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪.મન વગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪.મન વગર |}}
{{Heading|૪.મન વગર |ચિનુ મોદી}}


<poem>
<poem>
Line 20: Line 20:
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩.સરનામું
|next = ૫.ઓથે
}}

Latest revision as of 11:16, 17 June 2022


૪.મન વગર

ચિનુ મોદી

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવાં બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે,
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું,
એમ લાગે છે હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું,
હું તને મળતો રહ્યો કારણ વગર.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૧૪)