કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫. આશ્લેષમાં

Revision as of 18:29, 8 July 2021 by Atulraval (talk | contribs)
૫. આશ્લેષમાં

નિરંજન ભગત

હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં
તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૨૭)