ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૫


ગુણસાગર-૫ [ઈ.૧૬૬૮માં હયાત] : જૈન સાધુ. ‘ચંદનબાલા ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[ચ.શે.]