ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૩


રામચંદ્ર-૩ [ઈ.૧૬૭૭ સુધીમાં] : ‘કૃષ્ણલીલા’ (લે.ઈ.૧૬૭૭ અનુ.) તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]