ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કલાવિવેચનની એક ગૂંચ – વિજયરાય વૈદ્ય, 1897: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 11. વિજયરાય વૈદ્ય | (7.4.1897 – 17.4.1974)}}
{{Heading| 11. વિજયરાય વૈદ્ય | (7.4.1897 – 17.4.1974)}}
[[File:11. vijayrai vaidya.jpg|thumb|center|150px]]
[[File:11. vijayrai vaidya.jpg|thumb|center|150px]]
<center>  '''કલાવિવેચનની એક ગૂંચ''' </center>
<center>  '''{{larger|કલાવિવેચનની એક ગૂંચ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કલા એટલે શું? તેનું ધ્યેય શું? તેનું પ્રભવસ્થાન કયું અને કેવા પ્રકારનું છે? કલ્પક ઉર્ફે કલાકારનું માનસ કેવી રીતે કામ કરે છે? એ માનસની કુદરતી સામગ્રીઓની અને કેળવણીની કેવી પ્રતિક્રિયા તેની કૃતિ પર થાય છે? આ અને એમાંથી ઉદ્ભવતા બીજા નાના પ્રશ્નો સંબંધી આપણા મનમાં જેટલી વધારે ચોખવટ પહેલેથી હશે, તેટલી આપણી વિચારણા વધારે સુગમ થશે; એટલે બહુ વિગતથી છૂટક પ્રશ્નવાર ચર્ચા કર્યા વિના પણ તે સર્વમાંનું તત્ત્વ જેમાં આવી જાય એવું થોડું નિરૂપણ આરંભમાં કરી લેવું ઠીક પડશે.
કલા એટલે શું? તેનું ધ્યેય શું? તેનું પ્રભવસ્થાન કયું અને કેવા પ્રકારનું છે? કલ્પક ઉર્ફે કલાકારનું માનસ કેવી રીતે કામ કરે છે? એ માનસની કુદરતી સામગ્રીઓની અને કેળવણીની કેવી પ્રતિક્રિયા તેની કૃતિ પર થાય છે? આ અને એમાંથી ઉદ્ભવતા બીજા નાના પ્રશ્નો સંબંધી આપણા મનમાં જેટલી વધારે ચોખવટ પહેલેથી હશે, તેટલી આપણી વિચારણા વધારે સુગમ થશે; એટલે બહુ વિગતથી છૂટક પ્રશ્નવાર ચર્ચા કર્યા વિના પણ તે સર્વમાંનું તત્ત્વ જેમાં આવી જાય એવું થોડું નિરૂપણ આરંભમાં કરી લેવું ઠીક પડશે.
1,026

edits