પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 11: Line 11:
ચિન્તનશીલતા અને જ્ઞાન એ સ્વ. ગોવર્ધનરામભાઈનાં પ્રધાન લક્ષણો છે. નવલરામની જીવનરેખા, સાક્ષરજીવન, દયારામનો અક્ષરદેહ, Classical Poets of Gujarat વગેરેમાં એમની વિવેચનશક્તિનો પણ આપણને પરિચય થાય છે. પરંતુ સ્વ. ગોવર્ધનરામભાઈ પ્રધાનતઃ તો દ્રષ્ટા હતા. અને એમનું દર્શન ઊંડું અને વિશાળ હતું. એમની જ્ઞાનસમૃદ્ધિ પણ એવી જ વિપુલ હતી.
ચિન્તનશીલતા અને જ્ઞાન એ સ્વ. ગોવર્ધનરામભાઈનાં પ્રધાન લક્ષણો છે. નવલરામની જીવનરેખા, સાક્ષરજીવન, દયારામનો અક્ષરદેહ, Classical Poets of Gujarat વગેરેમાં એમની વિવેચનશક્તિનો પણ આપણને પરિચય થાય છે. પરંતુ સ્વ. ગોવર્ધનરામભાઈ પ્રધાનતઃ તો દ્રષ્ટા હતા. અને એમનું દર્શન ઊંડું અને વિશાળ હતું. એમની જ્ઞાનસમૃદ્ધિ પણ એવી જ વિપુલ હતી.
સરસ્વતીચંદ્રના ચાર ભાગોમાં પણ શું નથી? સમાજ, સંસાર, રાજનીતિ, ધર્મ, આચાર, ફિલસૂફી વગેરે આપણા સમગ્ર જીવનને સ્પર્શતાં અનેક તત્ત્વો એમાં છે. કર્તાની સર્વ વ્યાપી દૃષ્ટિમાંથી ભાગ્યે જ કંઈ બહાર રહી જાય છે.
સરસ્વતીચંદ્રના ચાર ભાગોમાં પણ શું નથી? સમાજ, સંસાર, રાજનીતિ, ધર્મ, આચાર, ફિલસૂફી વગેરે આપણા સમગ્ર જીવનને સ્પર્શતાં અનેક તત્ત્વો એમાં છે. કર્તાની સર્વ વ્યાપી દૃષ્ટિમાંથી ભાગ્યે જ કંઈ બહાર રહી જાય છે.
ગુજરાતને આંગણે સાહિત્ય પરિષદ ભરવાના મનોરથો ઊગે છે અને ગુજરાતના સાહિત્યકારો પાટનગરમાં એકત્ર થાય છે. એ સમયે ઈ.સ. ૧૯૦૫ની સાલમાં ગુજરાતને સદ્‌ભાગ્યે સ્વ. ગોવર્ધનરામભાઈ જેવા એક જબ્બર સાહિત્યકાર ગુજરાતમાં હતા અને તેથી આપણી એ પહેલી પરિષદનું પ્રમુખપદ સ્વ. ગોવર્ધનરામભાઈથી અલંકૃત બને છે.<br>
ગુજરાતને આંગણે સાહિત્ય પરિષદ ભરવાના મનોરથો ઊગે છે અને ગુજરાતના સાહિત્યકારો પાટનગરમાં એકત્ર થાય છે. એ સમયે ઈ.સ. ૧૯૦૫ની સાલમાં ગુજરાતને સદ્‌ભાગ્યે સ્વ. ગોવર્ધનરામભાઈ જેવા એક જબ્બર સાહિત્યકાર ગુજરાતમાં હતા અને તેથી આપણી એ પહેલી પરિષદનું પ્રમુખપદ સ્વ. ગોવર્ધનરામભાઈથી અલંકૃત બને છે.
<br>
<br>


<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}</big>'''</center>
Line 18: Line 20:
સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી યોજના કરી છે કે, જે વિચાર મુકાશે અને જેનાં લખાણ વંચાશે તે સંબંધે ચર્ચા રાખવાની નથી. હાલ તો વકીલની માફક પુરાવો એકઠો કરવો છે. જોડણી, લિપિ વગેરેમાં મતભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તો સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકું થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય.
સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી યોજના કરી છે કે, જે વિચાર મુકાશે અને જેનાં લખાણ વંચાશે તે સંબંધે ચર્ચા રાખવાની નથી. હાલ તો વકીલની માફક પુરાવો એકઠો કરવો છે. જોડણી, લિપિ વગેરેમાં મતભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તો સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકું થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય.
કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરા કાઢ્યા પછી પાશ્ચાત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થાય પછી જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે અને ધૈર્ય રાખવાનું છે.  
કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરા કાઢ્યા પછી પાશ્ચાત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થાય પછી જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે અને ધૈર્ય રાખવાનું છે.  
આ સભાનો ઉપક્રમ આપણા મંત્રીએ વિસ્તારથી દર્શાવેલો છે. તે ઉપક્રમનો નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાનો છે અને તે પછી તેનો ઉપસંહાર યથાશક્તિ, યથામતિ મારે શિર છે; તો આ આરંભસ્થાને તે વિષયોથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુંજારવથી પ્રસન્ન થઈ, તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયોનું અનુસ્તવન કરવામાં, તેમના પ્રતિ મારો ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારો ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયો ચર્ચાવાના છે, તેના સિવાય કાંઈ અન્ય વિષયોમાં ચંચૂપાત કરવાની રજા માગું છું.<br>
આ સભાનો ઉપક્રમ આપણા મંત્રીએ વિસ્તારથી દર્શાવેલો છે. તે ઉપક્રમનો નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાનો છે અને તે પછી તેનો ઉપસંહાર યથાશક્તિ, યથામતિ મારે શિર છે; તો આ આરંભસ્થાને તે વિષયોથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુંજારવથી પ્રસન્ન થઈ, તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયોનું અનુસ્તવન કરવામાં, તેમના પ્રતિ મારો ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારો ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયો ચર્ચાવાના છે, તેના સિવાય કાંઈ અન્ય વિષયોમાં ચંચૂપાત કરવાની રજા માગું છું.
<br>
<br>


<center>'''આ યુગના તાલબન્ધ'''</center>
<center>'''આ યુગના તાલબન્ધ'''</center>
બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસે આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારેપાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહિ હોય. તો બોલ્યા વિના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. જો ગાનમાં કુશળ ન હોનાર આવો લય પામશે, તો ગાનમાં પ્રવીણ સત્ત્વો પ્રકટપણે એવા ગાન ભેગું ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law–તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે. જે સરસ્વતીદેવીને આપણા ઋષિમુનિઓએ વીણાધારિણી ગણેલી છે, તે દેવીના ભક્તો આવા નિયમ પાળે, તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવળ શુષ્કવાદ જેવી નથી.<br>
બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસે આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારેપાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહિ હોય. તો બોલ્યા વિના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. જો ગાનમાં કુશળ ન હોનાર આવો લય પામશે, તો ગાનમાં પ્રવીણ સત્ત્વો પ્રકટપણે એવા ગાન ભેગું ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law–તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે. જે સરસ્વતીદેવીને આપણા ઋષિમુનિઓએ વીણાધારિણી ગણેલી છે, તે દેવીના ભક્તો આવા નિયમ પાળે, તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવળ શુષ્કવાદ જેવી નથી.
<br>
<br>


<center>'''તાલભંગમાં તાલબન્ધ'''</center>
<center>'''તાલભંગમાં તાલબન્ધ'''</center>
આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દોનો ઉચ્ચાર કરું છું, ત્યાં એક શંકા મારા હૃદયમાં ઊભી થાય છે. આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કૉંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે, તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓનાં ચરણો ઉપર કોઈ ગૃપ્ત રીતે તો કોઈ પ્રકટ રીતે, લાકડીઓ મારી તેમને લૂલા-લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશિયલ કૉન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશો, તે સર્વમાં પણ એક પાસથી તાલબન્ધ તો બીજી પાસથી આવો જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબન્ધના પક્ષનાં કોઈક હૃદયો નિરાશ થાય છે તો કોઈક હૃદયોમાં શૌર્ય ચડતું દેખું છું. કોઈક પગ ભાંગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણાને ઓછો કરે છે, તો કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઊભા થાય છે; કોઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીઓના પ્રહારને બળે ભાંગી પડવાને સાટે કેટલાકનાં ચરણો વધારે વધારે ઊંચાં ઊછળી ઊછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું. ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું ને તાલબન્ધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્ત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્ત્વને બળે જેમ દાંડિયા રમનારા એકબીજાના હાથના દાંડિયાને પોતાના હાથના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં, હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને ઓછાનાં ચિહ્‌ન–plus અને minus–વાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મૂકી તેનો ઉપયોગ કરે છે, તેમ સંસારના ગણિતનો પરમશાસ્ત્રી પણ આ તાલબન્ધ અને તાલભંગને આવા જ કૌંસમાં મૂકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્ય શાસ્ત્રીઓ Evolution કહે છે.<br>
આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દોનો ઉચ્ચાર કરું છું, ત્યાં એક શંકા મારા હૃદયમાં ઊભી થાય છે. આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કૉંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે, તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓનાં ચરણો ઉપર કોઈ ગૃપ્ત રીતે તો કોઈ પ્રકટ રીતે, લાકડીઓ મારી તેમને લૂલા-લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશિયલ કૉન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશો, તે સર્વમાં પણ એક પાસથી તાલબન્ધ તો બીજી પાસથી આવો જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબન્ધના પક્ષનાં કોઈક હૃદયો નિરાશ થાય છે તો કોઈક હૃદયોમાં શૌર્ય ચડતું દેખું છું. કોઈક પગ ભાંગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણાને ઓછો કરે છે, તો કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઊભા થાય છે; કોઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીઓના પ્રહારને બળે ભાંગી પડવાને સાટે કેટલાકનાં ચરણો વધારે વધારે ઊંચાં ઊછળી ઊછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું. ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું ને તાલબન્ધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્ત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્ત્વને બળે જેમ દાંડિયા રમનારા એકબીજાના હાથના દાંડિયાને પોતાના હાથના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં, હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને ઓછાનાં ચિહ્‌ન–plus અને minus–વાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મૂકી તેનો ઉપયોગ કરે છે, તેમ સંસારના ગણિતનો પરમશાસ્ત્રી પણ આ તાલબન્ધ અને તાલભંગને આવા જ કૌંસમાં મૂકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્ય શાસ્ત્રીઓ Evolution કહે છે.
<br>
<br>


<center>'''ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ધર્મ'''</center>
<center>'''ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ધર્મ'''</center>
ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ આ સભાનો ઉદ્દેશ છે. ઉદ્દેશના વિષયમાં તાલભંગ થવાનો સંભવ દેખાતો નથી, કારણ, આ સભાના સભ્યજનો સાક્ષર હોવાથી આ વિષયના નિર્વાહમાં તાલબન્ધ કરે એવું ન અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશો તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે, જેઓ ગમે તો ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તો સાહિત્યમાત્રને વેદિયાં ઢોરને માટે ગામ આંગણે કાઢેલી ગોચર જમીન જેવી ગણશે, કોઈ વળી એવું ગોચર કાઢી નાખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે અને ગમે તો કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્યો એટલે સુધી કહેશે કે, આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિનો વ્યય કરીએ તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીએ તો દેશનું કલ્યાણ થાય. આ સર્વ ચર્ચાઓ, સભા બહાર ઊઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય, ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતિકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે, આવતા વર્ષની સભાને પ્રસંગે આવો ભય જણાય તો તેને માટે સભ્યજનો સજ્જ રહે. આ સભાના તાલબન્ધને વિસ્તાર આપવાના ઉદ્દેશનો ફલોદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે; માટે બહારનાં વિઘ્નો કરતાં આપણાં અંદરઅંદરનાં વિઘ્નો ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર, તેમ જ આપણા ઉદ્દેશના ફલોદયનાં સાધનો ઉપર હું બે શબ્દ કહેવા ઇચ્છું છું.<br>
ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ આ સભાનો ઉદ્દેશ છે. ઉદ્દેશના વિષયમાં તાલભંગ થવાનો સંભવ દેખાતો નથી, કારણ, આ સભાના સભ્યજનો સાક્ષર હોવાથી આ વિષયના નિર્વાહમાં તાલબન્ધ કરે એવું ન અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશો તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે, જેઓ ગમે તો ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તો સાહિત્યમાત્રને વેદિયાં ઢોરને માટે ગામ આંગણે કાઢેલી ગોચર જમીન જેવી ગણશે, કોઈ વળી એવું ગોચર કાઢી નાખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે અને ગમે તો કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્યો એટલે સુધી કહેશે કે, આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિનો વ્યય કરીએ તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીએ તો દેશનું કલ્યાણ થાય. આ સર્વ ચર્ચાઓ, સભા બહાર ઊઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય, ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતિકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે, આવતા વર્ષની સભાને પ્રસંગે આવો ભય જણાય તો તેને માટે સભ્યજનો સજ્જ રહે. આ સભાના તાલબન્ધને વિસ્તાર આપવાના ઉદ્દેશનો ફલોદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે; માટે બહારનાં વિઘ્નો કરતાં આપણાં અંદરઅંદરનાં વિઘ્નો ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર, તેમ જ આપણા ઉદ્દેશના ફલોદયનાં સાધનો ઉપર હું બે શબ્દ કહેવા ઇચ્છું છું.
<br>
<br>


<center>'''કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ'''</center>
<center>'''કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ'''</center>
<center>'''સમુદ્રમંથન જેવા વિષયોની ચર્ચા'''</center>
<center>'''સમુદ્રમંથન જેવા વિષયોની ચર્ચા'''</center>
આપણા અંતિર્વિઘ્નોથી પ્રાપ્ત થતો તાલભંગનો ભય તો સમીપ જ છે. ગુજરાતી લેખનપદ્ધતિનો વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં प्रथम ग्रासे मक्षिका જેવો થઈ પડે એમ છે. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તો એટલો થઈ ગયો છે કે तत्र युद्धं कचाकचि – એ યુદ્ધમાં પડનારા તો એકબીજાથી રીસાઈને જ બેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસારસુધારાનો વિષય, રાજકીય વિષય, ઇત્યાદિ સર્વ વિષયોની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મંથન પામે છે અને દેવદાનવો જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયો એક રીતે સાહિત્યના વિષયો છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયક સાહિત્ય, ઇત્યાદિ નામો જોઈએ તો વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના સિવાયના સાહિત્યને જ સાહિત્ય કહીએ તો ઉક્ત વિષયો સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં, આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે ‘સાપેક્ષ સાહિત્ય’ કહીશું. અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને ‘નિરક્ષેપ સાહિત્ય’ કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં ‘શાસ્ત્રસાહિત્ય’ અને ‘કાવ્યાદિક કેવળ સાહિત્ય’ એવા ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે.
આપણા અંતિર્વિઘ્નોથી પ્રાપ્ત થતો તાલભંગનો ભય તો સમીપ જ છે. ગુજરાતી લેખનપદ્ધતિનો વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં प्रथम ग्रासे मक्षिका જેવો થઈ પડે એમ છે. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તો એટલો થઈ ગયો છે કે तत्र युद्धं कचाकचि – એ યુદ્ધમાં પડનારા તો એકબીજાથી રીસાઈને જ બેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસારસુધારાનો વિષય, રાજકીય વિષય, ઇત્યાદિ સર્વ વિષયોની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મંથન પામે છે અને દેવદાનવો જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયો એક રીતે સાહિત્યના વિષયો છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયક સાહિત્ય, ઇત્યાદિ નામો જોઈએ તો વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના સિવાયના સાહિત્યને જ સાહિત્ય કહીએ તો ઉક્ત વિષયો સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં, આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે ‘સાપેક્ષ સાહિત્ય’ કહીશું. અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને ‘નિરક્ષેપ સાહિત્ય’ કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં ‘શાસ્ત્રસાહિત્ય’ અને ‘કાવ્યાદિક કેવળ સાહિત્ય’ એવા ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે.
આ ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતો નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને, અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરું છું. આટલો મારો આશય ધ્યાનમાં રાખશે તેને મારી સાથે તાલભંગની વાસના નહિ થાય.<br>
આ ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતો નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને, અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરું છું. આટલો મારો આશય ધ્યાનમાં રાખશે તેને મારી સાથે તાલભંગની વાસના નહિ થાય.
<br>
<br>


<center>'''સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત'''</center>
<center>'''સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત'''</center>
હવે આ સભાના યોજેલા વિષયોમાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખલું છે; એટલે તેના અંતર્વિઘ્નનો એક પ્રદેશ દૂર રહેલો છે. પરંતુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્નો – આવાં તાલભંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું “હવણાં” લખું છું, કોઈ “અહુણાં” લખશે, કોઈ “હમણાં” લખશે અને કોઈ “અધુના” લખશે. આ મહાન તાલભંગ થાય છે, અને આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરો પુષ્કળ અક્ષર-યુદ્ધ કરે છે, “મગજમારી” થાય છે, ક્લેશ તેમજ કલહ પણ જાગે છે. આ સર્વ તાલભંગ વચ્ચે હું પોતે એવો તાલબન્ધ રાખું છું કે, એ સર્વ જુદી જુદી લેખનપદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકોના ઉદ્દેશોનું ગ્રહણ પ્રીતિથી કરું છું અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી, મને અનુકૂળ પડતી પદ્ધતિનો પક્ષપાત કરી તેને વળગી રહું છું. આવી રીતે મારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મારું હૃદય તે સહુની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચોપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે લડી પડે છે, ત્યારે કેટલાક રમનારાઓ બાજી પરનાં દાંતનાં અને લાકડાંનાં રમકડાંને રમાડતાં, એ રમકડાંના જયપરાજયથી પોતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલો અસીલોને માટે યુદ્ધ કરવામાં આગ્રહ રાખે છે અને તે કાળે જ એકબીજાના સ્નેહભાવને હીન કરતા નથી. એક પાસથી તેઓ અસીલને માટે લડે અને બીજી પાસથી તેમનાં હૃદય હસી હસી અન્યોન્યની પ્રીતિ કરે, એવો એ ધંધાનો અનુભવ છે. તમે પરસ્પર સાથે પૂરા આગ્રહથી ચર્ચા ચલાવો તેની સાથે જ એ ચર્ચા કરતાં પ્રીતિ અને બન્ધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારાં હૃદય વધારે સંધાય, એ કળા તમે પામશો, તો આ સભામાં હૃદયના તાલભંગનો સ્પર્શ નહિ થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હૃદય-પ્રીતિ પામી ગયા; એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તો કરી શકશે.
હવે આ સભાના યોજેલા વિષયોમાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખલું છે; એટલે તેના અંતર્વિઘ્નનો એક પ્રદેશ દૂર રહેલો છે. પરંતુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્નો – આવાં તાલભંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું “હવણાં” લખું છું, કોઈ “અહુણાં” લખશે, કોઈ “હમણાં” લખશે અને કોઈ “અધુના” લખશે. આ મહાન તાલભંગ થાય છે, અને આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરો પુષ્કળ અક્ષર-યુદ્ધ કરે છે, “મગજમારી” થાય છે, ક્લેશ તેમજ કલહ પણ જાગે છે. આ સર્વ તાલભંગ વચ્ચે હું પોતે એવો તાલબન્ધ રાખું છું કે, એ સર્વ જુદી જુદી લેખનપદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકોના ઉદ્દેશોનું ગ્રહણ પ્રીતિથી કરું છું અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી, મને અનુકૂળ પડતી પદ્ધતિનો પક્ષપાત કરી તેને વળગી રહું છું. આવી રીતે મારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મારું હૃદય તે સહુની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચોપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે લડી પડે છે, ત્યારે કેટલાક રમનારાઓ બાજી પરનાં દાંતનાં અને લાકડાંનાં રમકડાંને રમાડતાં, એ રમકડાંના જયપરાજયથી પોતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલો અસીલોને માટે યુદ્ધ કરવામાં આગ્રહ રાખે છે અને તે કાળે જ એકબીજાના સ્નેહભાવને હીન કરતા નથી. એક પાસથી તેઓ અસીલને માટે લડે અને બીજી પાસથી તેમનાં હૃદય હસી હસી અન્યોન્યની પ્રીતિ કરે, એવો એ ધંધાનો અનુભવ છે. તમે પરસ્પર સાથે પૂરા આગ્રહથી ચર્ચા ચલાવો તેની સાથે જ એ ચર્ચા કરતાં પ્રીતિ અને બન્ધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારાં હૃદય વધારે સંધાય, એ કળા તમે પામશો, તો આ સભામાં હૃદયના તાલભંગનો સ્પર્શ નહિ થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હૃદય-પ્રીતિ પામી ગયા; એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તો કરી શકશે.
એવી પ્રીતિથી થોડો ભાગ – ગુજરાતી સાહિત્યવૃક્ષના પાંચ પર્વ (પેરાઈઓ) – મૂકવા માગું છું.
એવી પ્રીતિથી થોડો ભાગ – ગુજરાતી સાહિત્યવૃક્ષના પાંચ પર્વ (પેરાઈઓ) – મૂકવા માગું છું.
<br>
<br>
<br>


<center>'''ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?'''</center>
<center>'''ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?'''</center>
<center>'''બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોનું સાહિત્ય રાજકીય ઇતિહાસ અને અસર'''</center>
<center>'''બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોનું સાહિત્ય રાજકીય ઇતિહાસ અને અસર'''</center>
ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે; ને નરસિંહ મહેતાની પેરાઈ નાખી વધેલું છે તે મૂકવા માગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલના વિદ્વાનપુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનાં થડ–મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું, તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મહેતા અને મીરાંબાઈને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવો અગ્નિ પ્રગટે, તેમ તેમને થયું હતું; જે તેમના ઇતિહાસથી જાણીતું છે.<br>
ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે; ને નરસિંહ મહેતાની પેરાઈ નાખી વધેલું છે તે મૂકવા માગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલના વિદ્વાનપુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનાં થડ–મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું, તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મહેતા અને મીરાંબાઈને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવો અગ્નિ પ્રગટે, તેમ તેમને થયું હતું; જે તેમના ઇતિહાસથી જાણીતું છે.
<br>
<br>


<center>'''પર્વ પહેલું: મૂળ અને થડ'''</center>
<center>'''પર્વ પહેલું: મૂળ અને થડ'''</center>
Line 59: Line 74:
આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું.
આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું.
ઈ.સ. ૧૨૯૨ સંસ્કૃત ગ્રન્થો ઉપર વાર્તિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-મંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષેણસૂરિ હતા.
ઈ.સ. ૧૨૯૨ સંસ્કૃત ગ્રન્થો ઉપર વાર્તિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-મંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષેણસૂરિ હતા.
ઈ.સ. ૧૨૯૩ કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતો.<br>
ઈ.સ. ૧૨૯૩ કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતો.
 
<br>
<br>
<center>'''ઉપસંહાર'''</center>
<center>'''ઉપસંહાર'''</center>
સુરત સહિત આખા ગુજરાત કાઠિયાવાડમાં રજપૂત રાજાઓનો અમલ હતો અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્વાનોમાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત બહાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિંદી ભાષાનો અને તામિલ સાહિત્યનો ઉત્તર દક્ષિણમાં જન્મ થયો હતો. રજપૂત રાજાઓ વિષે ભાટચારણોના રાસા વગેરે – રાસ-માલા–ગુજરાતી ભાષાની બહેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં લખાયાં. કંઈક મારવાડી, કંઈક વ્રજ અને કંઈક બીજી ભાષામાંથી મિશ્રણ–તે રાજકવિઓની ભાષા હતી અને બ્રાહ્મણ–જૈન વિદ્વાનોની સાહિત્યભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વમાં મિશ્રણરૂપે બોલાતી હોવી જોઈએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ તે વખતે ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા થોડા ફેરફાર સાથે બોલાય છે. (જેમ કે, દૌહિત્રને સ્થાને દોત્રો, પૌત્રને સ્થાને પોત્રો વગેરે) પણ તેમાં સાહિત્ય નથી.<br>
સુરત સહિત આખા ગુજરાત કાઠિયાવાડમાં રજપૂત રાજાઓનો અમલ હતો અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્વાનોમાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત બહાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિંદી ભાષાનો અને તામિલ સાહિત્યનો ઉત્તર દક્ષિણમાં જન્મ થયો હતો. રજપૂત રાજાઓ વિષે ભાટચારણોના રાસા વગેરે – રાસ-માલા–ગુજરાતી ભાષાની બહેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં લખાયાં. કંઈક મારવાડી, કંઈક વ્રજ અને કંઈક બીજી ભાષામાંથી મિશ્રણ–તે રાજકવિઓની ભાષા હતી અને બ્રાહ્મણ–જૈન વિદ્વાનોની સાહિત્યભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વમાં મિશ્રણરૂપે બોલાતી હોવી જોઈએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ તે વખતે ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા થોડા ફેરફાર સાથે બોલાય છે. (જેમ કે, દૌહિત્રને સ્થાને દોત્રો, પૌત્રને સ્થાને પોત્રો વગેરે) પણ તેમાં સાહિત્ય નથી.
<br>
<br>


<center>'''મુસલમાન-યુગમાં ગુર્જર સાહિત્ય'''</center>
<center>'''મુસલમાન-યુગમાં ગુર્જર સાહિત્ય'''</center>
(આ) ૧૨૯૮–૧૪૨૦
(આ) ૧૨૯૮–૧૪૨૦
(અણહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન સૂબાઓ વગેરેની હાડમારીમાં પડ્યું; ત્યાંથી તે ૧૪૧૭માં અમદાવાદ બંધાતાં સુધી.)
(અણહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન સૂબાઓ વગેરેની હાડમારીમાં પડ્યું; ત્યાંથી તે ૧૪૧૭માં અમદાવાદ બંધાતાં સુધી.)
રાજકીય ઇતિહાસ
<br>
<br>
 
<center>'''રાજકીય ઇતિહાસ'''</center>
ઈ.સ. ૧૨૯૮ – સોમનાથ, અણહિલવાડ અને ખંભાત અલાઉદ્દીનના મોગલ સૂબાઓએ સર કર્યાં.
ઈ.સ. ૧૨૯૮ – સોમનાથ, અણહિલવાડ અને ખંભાત અલાઉદ્દીનના મોગલ સૂબાઓએ સર કર્યાં.
૧૩૦૮ – અલાઉદ્દીને ઝાલાવાડ જીત્યું.
૧૩૦૮ – અલાઉદ્દીને ઝાલાવાડ જીત્યું.
Line 88: Line 109:
૧૪૧૩ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ  
૧૪૧૩ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ  
૧૪૧૭ – પહેલા અહમદશાહે ૧૪૦૦માં બંધાવવા માંડેલું અમદાવાદનું કિલ્લાકામ સંપૂર્ણ થયું.
૧૪૧૭ – પહેલા અહમદશાહે ૧૪૦૦માં બંધાવવા માંડેલું અમદાવાદનું કિલ્લાકામ સંપૂર્ણ થયું.
૧૪૨૦ – અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રવર્તાવી.<br>
૧૪૨૦ – અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રવર્તાવી.
 
<br>
<br>
<center>'''ધાર્મિક સાહિત્ય'''</center>
<center>'''ધાર્મિક સાહિત્ય'''</center>
૧૩૨૦ – મેરુતુંગ (જૈન)
૧૩૨૦ – મેરુતુંગ (જૈન)
Line 103: Line 125:
૧૩૮૪ – અગિયારમા મધ્વગુરુનું મૃત્યુ.
૧૩૮૪ – અગિયારમા મધ્વગુરુનું મૃત્યુ.
૧૩૯૬ – અભયદેવસૂરિનું “તિજયપહુત્ત” સ્તોત્ર.
૧૩૯૬ – અભયદેવસૂરિનું “તિજયપહુત્ત” સ્તોત્ર.
અન્ય સાહિત્ય
<br>
<br>
<center>'''અન્ય સાહિત્ય'''</center>
૧૩૦૦ – કય્યટઃ પતંજલિના મહાભાષ્ય ઉપર ભાષ્યપ્રદીપનો કર્તા.
૧૩૦૦ – કય્યટઃ પતંજલિના મહાભાષ્ય ઉપર ભાષ્યપ્રદીપનો કર્તા.
૧૩૧૦ – ગુજરાતના રાજા સારંગદેવ (કરણઘેલાનો બાપ)ના મન્ત્રી વિક્રમનો પુત્ર તેજસિંહ તે દૈવજ્ઞાલંકૃતિનો કર્તા.
૧૩૧૦ – ગુજરાતના રાજા સારંગદેવ (કરણઘેલાનો બાપ)ના મન્ત્રી વિક્રમનો પુત્ર તેજસિંહ તે દૈવજ્ઞાલંકૃતિનો કર્તા.
Line 113: Line 137:
૧૩૬૬ – સંઘતિલકાચાર્યનું કુમારપાલચરિત્ર.
૧૩૬૬ – સંઘતિલકાચાર્યનું કુમારપાલચરિત્ર.
૧૩૭૨ – રત્નશેખરસૂરિનું શ્રીપાલચરિત્ર.
૧૩૭૨ – રત્નશેખરસૂરિનું શ્રીપાલચરિત્ર.
ઉપસંહાર – અણહિલવાડ પાટણ પડ્યા પછી સવા સો વર્ષ વીત્યા બાદ ગુજરાતના સાહિત્યનાં મૂળ નરસિંહ મહેતા વગેરેએ રોપવા માંડ્યાં; તે પહેલાંનાં આ સવા સો વર્ષનો મુસલમાન-યુગ – તેમાં:  
<br>
(ક) ગુજરાતની બહાર કય્યટનું ભાષ્યપ્રદીપ (૧૩૦૦), વિદ્યાનાથનું પ્રતાપરુદ્રીય (૧૩૧૦) અને સાયણાચાર્ય અને માધવાચાર્ય (૧૩૫૦)ના સંસ્કૃત સમર્થ ગ્રંથો રચાયા છે, ત્યારે તેજસિંહના એક ગ્રંથ (૧૩૧૦) વિનાના સર્વ ગ્રંથો ગુજરાતમાં માત્ર જૈનસાધુઓના રચેલા છે. એ ગ્રંથો પણ મોટા ભાગે ધર્મસાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના “ગચ્છો”નો આશ્રય પામી આટલો સાહિત્યવૃક્ષ ઊગવા દીધો છે, ત્યારે બ્રાહ્મણાદિક અન્યવર્ગનું સાહિત્ય જે રજપૂત રાજાઓના કાળમાં જ સ્ફુરતું હતું, તે કેવળ અસ્ત થયું અને એ સાહિત્ય કેવળ અસ્ત થયા પછીના કાળમાં ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું.
 
(ખ) દિલ્હીના બાદશાહો, ગુજરાતના સૂબાઓ અને અન્ય નાનામોટા સરદારોના વિગ્રહ આ યુગના આરંભથી તે ૧૩૫૦ સુધી ચાલ્યા, અને તેનો ક્ષોભ ઝાલાવાડ, જૂનાગઢ, ગોંડળ વગેરે કાઠિયાવાડના ભાગોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈનગચ્છોના ચારપાંચ સાધુઓ ઉક્ત સાહિત્યના એકલા આધારરૂપ હતા. તે પછીના પચીશેક વર્ષમાં એટલે ૧૩૭૬ સુધીમાં રાજકીય શાંતિ જેવું પ્રમાણમાં હતું, તેમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ જ એવા આધારભૂત હતા. અને તે પછી લગભગ પચાસ વર્ષ સુધીમાં તો જૈનસાહિત્ય પણ લગભગ શાંત થઈ રહ્યું. અનેક બંડો, ઈડર અને સોમનાથ ઉપર મુસલમાનસરદારોની ચડાઈઓ, તૈમુર લંગે આખા હિંદુસ્તાનમાં વર્તાવેલો ભયકમ્પ, અને અંતે ગુજરાત અને માળવાના સુલતાનો વચ્ચેના વિગ્રહ; એ બનાવો ગુજરાતમાં પચાસ વર્ષોમાં ક્ષોભનાં વમળ વિસ્તારે છે અને સાહિત્યને કેવળ અસ્ત કરી દે છે.
'''ઉપસંહાર''' – અણહિલવાડ પાટણ પડ્યા પછી સવા સો વર્ષ વીત્યા બાદ ગુજરાતના સાહિત્યનાં મૂળ નરસિંહ મહેતા વગેરેએ રોપવા માંડ્યાં; તે પહેલાંનાં આ સવા સો વર્ષનો મુસલમાન-યુગ – તેમાં:  
ભ્રમણયુગમાં સાહિત્ય
'''(ક)''' ગુજરાતની બહાર કય્યટનું ભાષ્યપ્રદીપ (૧૩૦૦), વિદ્યાનાથનું પ્રતાપરુદ્રીય (૧૩૧૦) અને સાયણાચાર્ય અને માધવાચાર્ય (૧૩૫૦)ના સંસ્કૃત સમર્થ ગ્રંથો રચાયા છે, ત્યારે તેજસિંહના એક ગ્રંથ (૧૩૧૦) વિનાના સર્વ ગ્રંથો ગુજરાતમાં માત્ર જૈનસાધુઓના રચેલા છે. એ ગ્રંથો પણ મોટા ભાગે ધર્મસાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના “ગચ્છો”નો આશ્રય પામી આટલો સાહિત્યવૃક્ષ ઊગવા દીધો છે, ત્યારે બ્રાહ્મણાદિક અન્યવર્ગનું સાહિત્ય જે રજપૂત રાજાઓના કાળમાં જ સ્ફુરતું હતું, તે કેવળ અસ્ત થયું અને એ સાહિત્ય કેવળ અસ્ત થયા પછીના કાળમાં ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું.
(ગ) પણ પ્રશ્ન એવો ઊઠે છે કે, જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાયો? તેઓ ક્યાં ભરાઈ બેઠા હતા? આના ઉત્તરમાં દન્તકથામાંથી એવો ઉત્તર નીકળે છે કે, તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શોધવાના વમળમાં પડ્યા હતા. વાણિયા–બ્રાહ્મણોના ઉદ્યોગ અણહિલવાડ પાટણમાં અશક્ય થતાં, તેઓ પોતાનું સર્વસ્વ લઈ અન્ય સ્થાનો શોધવા લાગ્યા. આજના કાળમાં ગુજરાત, કાઠિયાવાડમાં અનેક સ્થાનોમાં વાણિયા–બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે. તેમાંની કેટલીક અણહિલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કોટીશ્વર અથવા કોટયર્કને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણ–વાણિયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઈષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણો અને નાગરવાણિયાનું મૂળ સ્થાન વડનગર અને વીસનગર; ઝારોળા વાણિયાઓનાં ઝારોલ ગામ અને હીમજામાતા, દેશાવળ વાણિયાનાં દીસા અને સિદ્ધેશ્વરી; શ્રીમાળી બ્રાહ્મણવાણિયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી અને મોઢ બ્રાહ્મણવાણિયાનું મોઢેરા. આ સર્વ જ્ઞાતિઓનાં આ મૂળસ્થાનો અને ઈષ્ટદેવોનાં દેવાલયો અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે અને રજપૂત રાજાઓને આશ્રયે ઉદય પામેલા ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે, અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે. અમદાવાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી વગેરે સ્થાનો સુધી આ નાસતી ભાગતી જ્ઞાતિઓ પ્રસરી ગઈ, પણ ગુજરાત–કાઠિયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ ભ્રમણયુગ હતો અને એવા યુગમાં ગચ્છોના આશ્રયમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઇતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલરૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજ્યકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બંધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી જ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે રૂપે બંધાવા પામી, તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણોથી સંસ્કૃત વિદ્યા અને સાહિત્ય લોપ પામી ગયાં અને જો કોઈ નવું સાહિત્ય ઊગવા સરજેલું હોય, તો તેની ભાષા લોકની આ નવી ગુજરાતી જ હોવી જોઈએ, એવું અનુમાન આટલા ઇતિહાસમાંથી ફલિત થાય છે. ઈ.સ.ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં જન્મી, તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપંજરમાં ચારસો–પાંચસો વર્ષોની ગર્ભસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યનો લોપ થતાં, ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હોય એમ સમજાય છે. કારણ, આપણા આદિ કવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રગટ થાય છે.
'''(ખ)''' દિલ્હીના બાદશાહો, ગુજરાતના સૂબાઓ અને અન્ય નાનામોટા સરદારોના વિગ્રહ આ યુગના આરંભથી તે ૧૩૫૦ સુધી ચાલ્યા, અને તેનો ક્ષોભ ઝાલાવાડ, જૂનાગઢ, ગોંડળ વગેરે કાઠિયાવાડના ભાગોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈનગચ્છોના ચારપાંચ સાધુઓ ઉક્ત સાહિત્યના એકલા આધારરૂપ હતા. તે પછીના પચીશેક વર્ષમાં એટલે ૧૩૭૬ સુધીમાં રાજકીય શાંતિ જેવું પ્રમાણમાં હતું, તેમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ જ એવા આધારભૂત હતા. અને તે પછી લગભગ પચાસ વર્ષ સુધીમાં તો જૈનસાહિત્ય પણ લગભગ શાંત થઈ રહ્યું. અનેક બંડો, ઈડર અને સોમનાથ ઉપર મુસલમાનસરદારોની ચડાઈઓ, તૈમુર લંગે આખા હિંદુસ્તાનમાં વર્તાવેલો ભયકમ્પ, અને અંતે ગુજરાત અને માળવાના સુલતાનો વચ્ચેના વિગ્રહ; એ બનાવો ગુજરાતમાં પચાસ વર્ષોમાં ક્ષોભનાં વમળ વિસ્તારે છે અને સાહિત્યને કેવળ અસ્ત કરી દે છે.
સાહિત્યવૃક્ષનો ઋતુ
<br>
(ઘ) આ જ યુગમાં ગુજરાત બહાર અને શંકરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશોને પાછા હઠાવે એવો મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુઓ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાર્ય અને રામાનુજ ઉભય ધર્મગુરુઓ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી આવ્યા ન હતા. એમના પૂર્ણોદયનો કાળ કાંઈક આ યુગમાં જ હતો અને તેમના સાધુઓ ગુજરાતમાં અને ઉત્તર હિંદુસ્તાનમાં કંઈક આ યુગને અંતે આવવા લાગ્યા હશે, એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉક્ત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારનો પવન વાવા લાગ્યો, તેવામાં આપણા આદિકાળના કવિઓની શક્તિથી આપણા સાહિત્યવૃક્ષનાં બીજો રોપાયાં.
<br>
(૨) આદિ ગુર્જર સાહિત્ય: ૧૪૦૦–૧૫૦૦ સુમારે
<center>'''ભ્રમણયુગમાં સાહિત્ય'''</center>
'''(ગ)''' પણ પ્રશ્ન એવો ઊઠે છે કે, જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાયો? તેઓ ક્યાં ભરાઈ બેઠા હતા? આના ઉત્તરમાં દન્તકથામાંથી એવો ઉત્તર નીકળે છે કે, તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શોધવાના વમળમાં પડ્યા હતા. વાણિયા–બ્રાહ્મણોના ઉદ્યોગ અણહિલવાડ પાટણમાં અશક્ય થતાં, તેઓ પોતાનું સર્વસ્વ લઈ અન્ય સ્થાનો શોધવા લાગ્યા. આજના કાળમાં ગુજરાત, કાઠિયાવાડમાં અનેક સ્થાનોમાં વાણિયા–બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે. તેમાંની કેટલીક અણહિલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કોટીશ્વર અથવા કોટયર્કને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણ–વાણિયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઈષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણો અને નાગરવાણિયાનું મૂળ સ્થાન વડનગર અને વીસનગર; ઝારોળા વાણિયાઓનાં ઝારોલ ગામ અને હીમજામાતા, દેશાવળ વાણિયાનાં દીસા અને સિદ્ધેશ્વરી; શ્રીમાળી બ્રાહ્મણવાણિયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી અને મોઢ બ્રાહ્મણવાણિયાનું મોઢેરા. આ સર્વ જ્ઞાતિઓનાં આ મૂળસ્થાનો અને ઈષ્ટદેવોનાં દેવાલયો અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે અને રજપૂત રાજાઓને આશ્રયે ઉદય પામેલા ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે, અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે. અમદાવાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી વગેરે સ્થાનો સુધી આ નાસતી ભાગતી જ્ઞાતિઓ પ્રસરી ગઈ, પણ ગુજરાત–કાઠિયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ ભ્રમણયુગ હતો અને એવા યુગમાં ગચ્છોના આશ્રયમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઇતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલરૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજ્યકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બંધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી જ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે રૂપે બંધાવા પામી, તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણોથી સંસ્કૃત વિદ્યા અને સાહિત્ય લોપ પામી ગયાં અને જો કોઈ નવું સાહિત્ય ઊગવા સરજેલું હોય, તો તેની ભાષા લોકની આ નવી ગુજરાતી જ હોવી જોઈએ, એવું અનુમાન આટલા ઇતિહાસમાંથી ફલિત થાય છે. ઈ.સ.ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં જન્મી, તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપંજરમાં ચારસો–પાંચસો વર્ષોની ગર્ભસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યનો લોપ થતાં, ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હોય એમ સમજાય છે. કારણ, આપણા આદિ કવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રગટ થાય છે.
<br>
<br>
 
<center>'''સાહિત્યવૃક્ષનો ઋતુ'''</center>
 
'''(ઘ)''' આ જ યુગમાં ગુજરાત બહાર અને શંકરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશોને પાછા હઠાવે એવો મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુઓ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાર્ય અને રામાનુજ ઉભય ધર્મગુરુઓ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી આવ્યા ન હતા. એમના પૂર્ણોદયનો કાળ કાંઈક આ યુગમાં જ હતો અને તેમના સાધુઓ ગુજરાતમાં અને ઉત્તર હિંદુસ્તાનમાં કંઈક આ યુગને અંતે આવવા લાગ્યા હશે, એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉક્ત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારનો પવન વાવા લાગ્યો, તેવામાં આપણા આદિકાળના કવિઓની શક્તિથી આપણા સાહિત્યવૃક્ષનાં બીજો રોપાયાં.
 
<center>'''(૨) આદિ ગુર્જર સાહિત્ય: ૧૪૦૦–૧૫૦૦ સુમારે'''</center>
આ બીજ આખા ગુજરાતમાં રોપાયાં નહિ, પણ જૂનાગઢ, દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીનો છે.
આ બીજ આખા ગુજરાતમાં રોપાયાં નહિ, પણ જૂનાગઢ, દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીનો છે.
આ યુગમાં સર્જકીય ઇતિહાસ
<br>
અને આર્યાવર્તમાં સાહિત્ય અને ધર્મ
<br>
(અ) અમદાવાદના સુલતાનોની ચડાઈઓ–માળવા ઉજ્જન વગેરે ઉપર (૧૪૨૨), ઈડરના રાજા પુંજાનું યુદ્ધમાં મરણ (૧૪૨૮), ઝાલાવાડના રાજાની હાર (૧૪૩૦), સુરત પાસેનું બગલાન (૧૪૩૨), ચાંપાનેર ઉપર ચડાઈ (૧૪૪૯), માળવાવાળા મહમદની કપડવણજ આગળ હાર (૧૪૫૧).
<center>'''આ યુગમાં સર્જકીય ઇતિહાસ અને આર્યાવર્તમાં સાહિત્ય અને ધર્મ'''</center>
(આ) અમદાવાદ જુમા મસ્જિદ બંધાઈ રહી (૧૪૨૯), હાત-મતી ઉપર અહમદનગરનો પાયો (૧૪૨૭), અહમદશાહનું મરણ (૧૪૪૨) અને મહમદ કરીમશાહને ગાદી.
'''(અ)''' અમદાવાદના સુલતાનોની ચડાઈઓ–માળવા ઉજ્જન વગેરે ઉપર (૧૪૨૨), ઈડરના રાજા પુંજાનું યુદ્ધમાં મરણ (૧૪૨૮), ઝાલાવાડના રાજાની હાર (૧૪૩૦), સુરત પાસેનું બગલાન (૧૪૩૨), ચાંપાનેર ઉપર ચડાઈ (૧૪૪૯), માળવાવાળા મહમદની કપડવણજ આગળ હાર (૧૪૫૧).
(ઇ) માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ ઉપર મેવાડના રાણા કુમ્ભાનો વિજય (૧૪૪૩), કુંભાની ગુજરાત ઉપર ચડાઈ (૧૪૫૮), મહમદ બેગડો ચાંપાનેર ઉપર (૧૪૮૩થી ૧૪૮૫), શિરોહીનો રાજા ગુજરાત ઉપર (૧૪૮૭), કુંભાનો પુત્ર ગાદી ઉપર (૧૪૮૯), ઈડર ઉપર બેગડો (૧૪૯૬).
'''(આ)''' અમદાવાદ જુમા મસ્જિદ બંધાઈ રહી (૧૪૨૯), હાત-મતી ઉપર અહમદનગરનો પાયો (૧૪૨૭), અહમદશાહનું મરણ (૧૪૪૨) અને મહમદ કરીમશાહને ગાદી.
(ઉ) ગિરનાર ઉપર પાંચમા રાજા માંડલિકનો લેખ (૧૪૫૯). રાજા માંડલિક હાર્યો ને વટલાયો (૧૪૭૧).
'''(ઇ)''' માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ ઉપર મેવાડના રાણા કુમ્ભાનો વિજય (૧૪૪૩), કુંભાની ગુજરાત ઉપર ચડાઈ (૧૪૫૮), મહમદ બેગડો ચાંપાનેર ઉપર (૧૪૮૩થી ૧૪૮૫), શિરોહીનો રાજા ગુજરાત ઉપર (૧૪૮૭), કુંભાનો પુત્ર ગાદી ઉપર (૧૪૮૯), ઈડર ઉપર બેગડો (૧૪૯૬).
(એ) લાહોરમાં શીખગુરુ નાનકનો જન્મ (૧૪૬૯) અને મરણ (૧૫૩૮), વલ્લભાચાર્યનો જન્મ (૧૪૭૯), બંગાળાના નદિયામાં વૈષ્ણવગુરુ ચૈતન્યનો જન્મ (૧૪૮૫), કબીરજીનો ઉદય (૧૪૯૦).
'''(ઉ)''' ગિરનાર ઉપર પાંચમા રાજા માંડલિકનો લેખ (૧૪૫૯). રાજા માંડલિક હાર્યો ને વટલાયો (૧૪૭૧).
(ઐ) ગીતગોવિન્દના કર્તા જયદેવ (૧૨મું શતક) બંગાળામાં; રામાનંદ આગ્રામાં; કબીર બનારસમાં; વિદ્યાપતિ બિહારમાં: તેણે રાધાકૃષ્ણનું રૂપક લખ્યું (મોગલના સમયમાં); મીરાંબાઈની ગીતગોવિંદ ઉપરની ટીકા; વલ્લભાચાર્ય બનારસમાં, આગ્રામાં સુરદાસ, અને તુલસીદાસ અકબરના રાજ્યમાં: તેઓએ આધ્યાત્મિક રહસ્ય વિષે લખ્યું. તેમાં તુલસીદાસે રામસીતા વિષે (રામાયણ) લખ્યું અને સુરદાસે રાધાકૃષ્ણ સંબંધે લખ્યું. તુલસીદાસે ઉત્તર હિન્દુસ્થાનમાં રામની ભક્તિનો ઉપદેશ કર્યો. તેવો ઉપદેશ અમદાવાદમાં દાદુએ કર્યો અને દાદુના શિષ્યોએ રજપુતાનામાં કર્યો. બંને જહાંગીરના રાજ્ય વખતે થયા.
'''(એ)''' લાહોરમાં શીખગુરુ નાનકનો જન્મ (૧૪૬૯) અને મરણ (૧૫૩૮), વલ્લભાચાર્યનો જન્મ (૧૪૭૯), બંગાળાના નદિયામાં વૈષ્ણવગુરુ ચૈતન્યનો જન્મ (૧૪૮૫), કબીરજીનો ઉદય (૧૪૯૦).
(ઓ) નરસિંહ મહેતો (૧૪૧૫-૮૧), મીરાં (૧૪૦૩-૧૪૭૦), પાટણનો ભાલણ (૧૪૩૯-૧૫૩૯); સિદ્ધપુરનો મોઢબ્રાહ્મણ ભીમ હયાત હતો (૧૪૮૪), એ જાતે ઉદીચ્ય હતો.
'''(ઐ)''' ગીતગોવિન્દના કર્તા જયદેવ (૧૨મું શતક) બંગાળામાં; રામાનંદ આગ્રામાં; કબીર બનારસમાં; વિદ્યાપતિ બિહારમાં: તેણે રાધાકૃષ્ણનું રૂપક લખ્યું (મોગલના સમયમાં); મીરાંબાઈની ગીતગોવિંદ ઉપરની ટીકા; વલ્લભાચાર્ય બનારસમાં, આગ્રામાં સુરદાસ, અને તુલસીદાસ અકબરના રાજ્યમાં: તેઓએ આધ્યાત્મિક રહસ્ય વિષે લખ્યું. તેમાં તુલસીદાસે રામસીતા વિષે (રામાયણ) લખ્યું અને સુરદાસે રાધાકૃષ્ણ સંબંધે લખ્યું. તુલસીદાસે ઉત્તર હિન્દુસ્થાનમાં રામની ભક્તિનો ઉપદેશ કર્યો. તેવો ઉપદેશ અમદાવાદમાં દાદુએ કર્યો અને દાદુના શિષ્યોએ રજપુતાનામાં કર્યો. બંને જહાંગીરના રાજ્ય વખતે થયા.
બીજરૂપ કવિઓ – નરસિંહ વગેરે
'''(ઓ)''' નરસિંહ મહેતો (૧૪૧૫-૮૧), મીરાં (૧૪૦૩-૧૪૭૦), પાટણનો ભાલણ (૧૪૩૯-૧૫૩૯); સિદ્ધપુરનો મોઢબ્રાહ્મણ ભીમ હયાત હતો (૧૪૮૪), એ જાતે ઉદીચ્ય હતો.
<br>
<br>
<center>'''બીજરૂપ કવિઓ – નરસિંહ વગેરે'''</center>
આ શતકના પૂર્વાર્ધમાં નરસિંહ અને મીરાં અને ઉત્તરાર્ધમાં ભાલણ અને ભીમ થઈ ગયાં.
આ શતકના પૂર્વાર્ધમાં નરસિંહ અને મીરાં અને ઉત્તરાર્ધમાં ભાલણ અને ભીમ થઈ ગયાં.
પૂર્વાર્ધઃ અમદાવાદમાં પ્રથમ સુલતાનીનો પાયો નંખાયો અને આખા ગુજરાતમાં તેમના તરફનો ક્ષોભ વ્યાપી રહ્યો હતો. તે વખતે માત્ર બે સ્થાને, નરસિંહના જૂનાગઢમાં અને મીરાંબાઈના દ્વારકામાં, જેની ઉજ્જડ સ્થિતિએ કોઈ રાજાને કે સુલતાનને આઠમા શતક પછી આકર્ષ્યા નથી, ત્યાં જ શાંતિ અને ઉદય હતાં. કુમ્ભો ગુજરાત ઉપર ચડાઈઓ કરતો હતો, પરંતુ તેના બીજા ખૂણામાં પડેલી દ્વારામતીમાં જઈ શકે એમ નહોતું. તે દ્વારામતીએ મીરાંને શાંતિ અને આશ્રય આપ્યાં હતાં; ત્યારે નરસિંહને સ્વદેશે આશ્રય આપ્યો હતો. ગૃહકુટુંબ અને જ્ઞાતિ સાથે ઉભય ભક્તોએ સંબંધ છોડ્યો હતો અને શ્રીકૃષ્ણ સાથે નવો સંબંધ બાંધ્યો હતો. ઉભયની કવિતામાં અકૃત્રિમ શૈલી અને હૃદયપ્રસાદ છે. કઈ શક્તિએ દીવાસળી બનીને એમનાં હૃદયમાં નવી જ્વાલાઓ પ્રકટી, અને કયા તેલથી એ જ્વાલાઓ તેમનાં મરણ સુધી હોલાઈ નહિ, અને તેમના ઉત્તરાધિકારીઓને દયાર્દ્ર કરતી ગઈ, એટલા પ્રકરણના શોધમાં ચમત્કૃતિ હોવી જોઈએ. ગુજરાતના આ આદિકવિઓમાં આ જ્વાલાઓ ગુજરાત બહારના કોઈ પ્રસિદ્ધ નવા ધર્મપ્રવર્તકોમાંથી નથી આવી; કારણ તે સર્વ આ કલિયુગના આયુષ્ય પછી જન્મ્યા અથવા ઉદય પામ્યા છે. (જુઓ; ઉપર ‘એ’) તેમજ સર્વ પ્રવર્તકોના ઉપદેશનાં બીજ નરસિંહ અને મીરાંનાં કાવ્યોમાં છે, અને આ બેની કીર્તિ ગુજરાત બહાર કાશ્મીર અને સમુદ્ર સુધી પ્રસરી હતી, એ બે વાત ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ગુજરાતનાં આ બે રત્નની અમરપ્રભાઓથી આ સર્વ પ્રવર્તકોને ઉપદેશબીજ મળ્યાં છે એવું ભાન થવાને પ્રસંગ છે. કોઈ નવો યુગ બેઠો હોય તેમ આખા હિંદુસ્થાનના સર્વ ભાગમાં, આ પ્રવર્તકો નવા દીવા પેઠે પ્રકટ્યા હતા અને (જયદેવ અને મીરાં સિવાયના સર્વ) તે દીવાઓના મૂળ દીવા નરસિંહ અને મીરાં ગુજરાતમાં તેમનાથી આગળ પ્રકટ્યા હતા.
પૂર્વાર્ધઃ અમદાવાદમાં પ્રથમ સુલતાનીનો પાયો નંખાયો અને આખા ગુજરાતમાં તેમના તરફનો ક્ષોભ વ્યાપી રહ્યો હતો. તે વખતે માત્ર બે સ્થાને, નરસિંહના જૂનાગઢમાં અને મીરાંબાઈના દ્વારકામાં, જેની ઉજ્જડ સ્થિતિએ કોઈ રાજાને કે સુલતાનને આઠમા શતક પછી આકર્ષ્યા નથી, ત્યાં જ શાંતિ અને ઉદય હતાં. કુમ્ભો ગુજરાત ઉપર ચડાઈઓ કરતો હતો, પરંતુ તેના બીજા ખૂણામાં પડેલી દ્વારામતીમાં જઈ શકે એમ નહોતું. તે દ્વારામતીએ મીરાંને શાંતિ અને આશ્રય આપ્યાં હતાં; ત્યારે નરસિંહને સ્વદેશે આશ્રય આપ્યો હતો. ગૃહકુટુંબ અને જ્ઞાતિ સાથે ઉભય ભક્તોએ સંબંધ છોડ્યો હતો અને શ્રીકૃષ્ણ સાથે નવો સંબંધ બાંધ્યો હતો. ઉભયની કવિતામાં અકૃત્રિમ શૈલી અને હૃદયપ્રસાદ છે. કઈ શક્તિએ દીવાસળી બનીને એમનાં હૃદયમાં નવી જ્વાલાઓ પ્રકટી, અને કયા તેલથી એ જ્વાલાઓ તેમનાં મરણ સુધી હોલાઈ નહિ, અને તેમના ઉત્તરાધિકારીઓને દયાર્દ્ર કરતી ગઈ, એટલા પ્રકરણના શોધમાં ચમત્કૃતિ હોવી જોઈએ. ગુજરાતના આ આદિકવિઓમાં આ જ્વાલાઓ ગુજરાત બહારના કોઈ પ્રસિદ્ધ નવા ધર્મપ્રવર્તકોમાંથી નથી આવી; કારણ તે સર્વ આ કલિયુગના આયુષ્ય પછી જન્મ્યા અથવા ઉદય પામ્યા છે. (જુઓ; ઉપર ‘એ’) તેમજ સર્વ પ્રવર્તકોના ઉપદેશનાં બીજ નરસિંહ અને મીરાંનાં કાવ્યોમાં છે, અને આ બેની કીર્તિ ગુજરાત બહાર કાશ્મીર અને સમુદ્ર સુધી પ્રસરી હતી, એ બે વાત ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ગુજરાતનાં આ બે રત્નની અમરપ્રભાઓથી આ સર્વ પ્રવર્તકોને ઉપદેશબીજ મળ્યાં છે એવું ભાન થવાને પ્રસંગ છે. કોઈ નવો યુગ બેઠો હોય તેમ આખા હિંદુસ્થાનના સર્વ ભાગમાં, આ પ્રવર્તકો નવા દીવા પેઠે પ્રકટ્યા હતા અને (જયદેવ અને મીરાં સિવાયના સર્વ) તે દીવાઓના મૂળ દીવા નરસિંહ અને મીરાં ગુજરાતમાં તેમનાથી આગળ પ્રકટ્યા હતા.
આ મૂળ દીવાઓમાં કોઈ પણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ. તે વિષયે તેમની દન્તકથાઓ ઉપરાંત કાંઈ પુરાવો શોધીએ તો તેમાંથી પણ ફલ જડે એમ છે.
આ મૂળ દીવાઓમાં કોઈ પણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ. તે વિષયે તેમની દન્તકથાઓ ઉપરાંત કાંઈ પુરાવો શોધીએ તો તેમાંથી પણ ફલ જડે એમ છે.
(૧) મીરાંબાઈઃ (જુઓ; ‘ઐ’)
'''(૧) મીરાંબાઈઃ (જુઓ; ‘ઐ’)'''
(૨) શ્રીમદ્ ભાગવતની અસર – આ શતકના ઉત્તરાર્ધના ભીમ ઉપર થઈ; બૃ. કા. ભા. ૪ પૃ. ૪૭; ભાગવત માહાત્મ્ય, પૃ. ૪૯-૫૧: ભાગવતના અધ્યાયોનો સાર અને પૃ. ૧૫૨માં ફલશ્રુતિનો શ્લોક–
'''(૨) શ્રીમદ્ ભાગવતની અસર''' – આ શતકના ઉત્તરાર્ધના ભીમ ઉપર થઈ; બૃ. કા. ભા. ૪ પૃ. ૪૭; ભાગવત માહાત્મ્ય, પૃ. ૪૯-૫૧: ભાગવતના અધ્યાયોનો સાર અને પૃ. ૧૫૨માં ફલશ્રુતિનો શ્લોક–{{Poem2Close}}
“પંડિત બોપદેવ દ્વિજ એક, કીધો હરિલીલા વિવેક,
<poem>
તેને આધારે કહીએ કથા, સરોવર જમલો કૂવો યથા.
'''પંડિત બોપદેવ દ્વિજ એક, કીધો હરિલીલા વિવેક,'''
'''તેને આધારે કહીએ કથા, સરોવર જમલો કૂવો યથા.'''
</poem>
 
{{Poem2Open}}
શ્રીમદ્ ભાગવત બોપદેવનું કરેલું છે એમ આજ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા; પરંતુ બોપદેવે વર્તમાન ભાગવતરૂપે અથવા અન્ય ભાગવતરૂપે કંઈ પણ ગ્રન્થ તો કરેલો જ હતો. અને તે ગ્રન્થનો આત્મા આ કાળે ગુજરાતમાં સ્ફુરતો હતો, એટલું આથી સિદ્ધ થાય છે. બોપદેવના દેશના રાજાએ ગુજરાત ઉપર સવિજય પ્રયાણ ઈ.સ. ૧૨૬૦માં કર્યું હતું એ આપણે જોયું છે, અને તેણે રચેલી હરિલીલાને આધારે આપણા ભીમ કવિએ પણ ઉક્ત પ્રકારે હરિલીલા રચી છે ને તેમાં ભાગવતના અંશ આવે છે. એ રાજાના કાળથી તે ભીમના કાળ સુધી, જે બોપદેવની ભાગવતકથા ગુજરાતમાં કીર્તિમતી હતી, તે જૂનાગઢના રજપૂતરાજ્યમાં અપ્રસિદ્ધ નહિ હોય; અને એ કથાનાં બીજ અને રહસ્ય આપણા નરસિંહ મહેતાના હૃદયની જ્વાલારૂપ થયાં હતાં એમ એવા ગ્રન્થોમાં સ્પષ્ટ સ્ફુરે છે.
શ્રીમદ્ ભાગવત બોપદેવનું કરેલું છે એમ આજ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા; પરંતુ બોપદેવે વર્તમાન ભાગવતરૂપે અથવા અન્ય ભાગવતરૂપે કંઈ પણ ગ્રન્થ તો કરેલો જ હતો. અને તે ગ્રન્થનો આત્મા આ કાળે ગુજરાતમાં સ્ફુરતો હતો, એટલું આથી સિદ્ધ થાય છે. બોપદેવના દેશના રાજાએ ગુજરાત ઉપર સવિજય પ્રયાણ ઈ.સ. ૧૨૬૦માં કર્યું હતું એ આપણે જોયું છે, અને તેણે રચેલી હરિલીલાને આધારે આપણા ભીમ કવિએ પણ ઉક્ત પ્રકારે હરિલીલા રચી છે ને તેમાં ભાગવતના અંશ આવે છે. એ રાજાના કાળથી તે ભીમના કાળ સુધી, જે બોપદેવની ભાગવતકથા ગુજરાતમાં કીર્તિમતી હતી, તે જૂનાગઢના રજપૂતરાજ્યમાં અપ્રસિદ્ધ નહિ હોય; અને એ કથાનાં બીજ અને રહસ્ય આપણા નરસિંહ મહેતાના હૃદયની જ્વાલારૂપ થયાં હતાં એમ એવા ગ્રન્થોમાં સ્પષ્ટ સ્ફુરે છે.
મીરાંને ગમેલું ગીતગોવિંદ અને નરસિંહને ગમેલું રામલીલાવાળું ભાગવત* એ ઉભય ગ્રન્થોનું પૃથક્કરણ કરીએ તો દેવકથા અને દેવરહસ્ય એવા અંશ બેમાંથી નીકળે છે. અને તે ઉપરાંત ભાગવતમાંથી અધ્યાત્મજ્ઞાન, યોગ વગેરે પણ નીકળે છે, અને એ સર્વ અંશોનું શિખરસ્થાન પરાભક્તિમાં આવે છે.
મીરાંને ગમેલું ગીતગોવિંદ અને નરસિંહને ગમેલું રામલીલાવાળું ભાગવત* એ ઉભય ગ્રન્થોનું પૃથક્કરણ કરીએ તો દેવકથા અને દેવરહસ્ય એવા અંશ બેમાંથી નીકળે છે. અને તે ઉપરાંત ભાગવતમાંથી અધ્યાત્મજ્ઞાન, યોગ વગેરે પણ નીકળે છે, અને એ સર્વ અંશોનું શિખરસ્થાન પરાભક્તિમાં આવે છે.
આ યુગના ચારે કવિજન સંસ્કૃતના સંસર્ગી હતા. તીર્થસ્થાન સિદ્ધપુરમાં, આ શતકના પાછલા ભાગમાં રાજકીય શાંતિ રહેલી જણાય છે અને અણહિલવાડ પાટણમાંથી ઊગેલા અંકુર જેવા પાટણનગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત–પ્રાકૃત સાહિત્યને રચવામાં લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહિ તો તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે. અન્ય વર્ણોનો ભ્રમણયુગ સમાપ્ત થતાં, ભીમ અને ભાલણને આ સ્થાનોમાં સંસ્કૃત અભ્યાસનો યોગ થયો છે; અને ઘણા કાળથી મૂકી દેવાયલા સંસ્કૃત સાહિત્યને સ્થાને ગુજરાતી સાહિત્ય રચવા લાગ્યા. એ સાહિત્યમાં દેવકથાથી ઉપક્રમ થયો અને ભાલણે કાદમ્બરી જેવી માનુષી કથાનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું. પણ તેમણે તો જ્યારે ભીમની ભાષા બોલીને કહીએ તો સરોવર કાંઠેના કૂવાનું પાણી પાયું છે, ત્યારે નરસિંહ અને મીરાંએ પોતાના હૃદયપાતાલના ઝરાઓમાંનું પાણી પાયું છે. દેવકથા ઉપરાંત દેવ-રહસ્યના ચમકારા ઉભય હૃદયમાં થઈ રહ્યા છે. મીરાંબાઈ એમ જાણતાં હતાં કે, વ્રજમાં તો એક જ પુરુષ છે અને સ્થૂલ શરીરના સર્વ પુરુષો તો ભક્તદૃષ્ટિએ સ્ત્રીઓ જ છે. આવું જ દેવરહસ્યજ્ઞાન અને તે ઉપરાંત અધ્યાત્મજ્ઞાન એ ઉભયના સંયોગ–વિયોગ, નરસિંહની કવિતામાં સ્ફુરે છે. આથી તેનાં જ્ઞાન–ભક્તિનાં પદ સમજી તેમાંથી મળેલા પ્રકાશની ભાવનાથી તેની દેવકથા વાંચનારાંને જ એ કવિની અન્ય કવિતાઓનું માહાત્મ્ય સમજાશે.
આ યુગના ચારે કવિજન સંસ્કૃતના સંસર્ગી હતા. તીર્થસ્થાન સિદ્ધપુરમાં, આ શતકના પાછલા ભાગમાં રાજકીય શાંતિ રહેલી જણાય છે અને અણહિલવાડ પાટણમાંથી ઊગેલા અંકુર જેવા પાટણનગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત–પ્રાકૃત સાહિત્યને રચવામાં લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહિ તો તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે. અન્ય વર્ણોનો ભ્રમણયુગ સમાપ્ત થતાં, ભીમ અને ભાલણને આ સ્થાનોમાં સંસ્કૃત અભ્યાસનો યોગ થયો છે; અને ઘણા કાળથી મૂકી દેવાયલા સંસ્કૃત સાહિત્યને સ્થાને ગુજરાતી સાહિત્ય રચવા લાગ્યા. એ સાહિત્યમાં દેવકથાથી ઉપક્રમ થયો અને ભાલણે કાદમ્બરી જેવી માનુષી કથાનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું. પણ તેમણે તો જ્યારે ભીમની ભાષા બોલીને કહીએ તો સરોવર કાંઠેના કૂવાનું પાણી પાયું છે, ત્યારે નરસિંહ અને મીરાંએ પોતાના હૃદયપાતાલના ઝરાઓમાંનું પાણી પાયું છે. દેવકથા ઉપરાંત દેવ-રહસ્યના ચમકારા ઉભય હૃદયમાં થઈ રહ્યા છે. મીરાંબાઈ એમ જાણતાં હતાં કે, વ્રજમાં તો એક જ પુરુષ છે અને સ્થૂલ શરીરના સર્વ પુરુષો તો ભક્તદૃષ્ટિએ સ્ત્રીઓ જ છે. આવું જ દેવરહસ્યજ્ઞાન અને તે ઉપરાંત અધ્યાત્મજ્ઞાન એ ઉભયના સંયોગ–વિયોગ, નરસિંહની કવિતામાં સ્ફુરે છે. આથી તેનાં જ્ઞાન–ભક્તિનાં પદ સમજી તેમાંથી મળેલા પ્રકાશની ભાવનાથી તેની દેવકથા વાંચનારાંને જ એ કવિની અન્ય કવિતાઓનું માહાત્મ્ય સમજાશે.
રાસલીલા – નરસિંહનાં અધ્યાત્મ પદ
<br>
<br>
<center>'''રાસલીલા – નરસિંહનાં અધ્યાત્મ પદ'''</center>
રાસલીલાને અન્તે ભાગવતકાર પૂર્વપક્ષ કરી પૂછે કે, “ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમવા આખી રાત ગઈ હતી; તેમના સ્વામીઓએ તેમની અસૂયા કેમ ન કરી?” તેના ઉત્તરમાં તે સમાધાન કરે છે કે, “એ સ્વામીઓએ તો સ્ત્રીઓ પોતાની પાસે જ દીઠી છે, એટલે ગઈ દીઠી નથી તો અસૂયા શાની થાય?” અર્થાત્ ગોપીઓનાં સ્થૂલ શરીર તેમના સ્વામીઓ પાસે જ રહેલાં હતાં અને તેમને વ્યભિચાર-દોષ થયો ન હતો; માત્ર તેમનાં સૂક્ષ્મ શરીર શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમવા ગયાં હતાં, અને એ કૃષ્ણ તો ગોપીઓનાં તેમ તેમના સ્વામીઓનાં સર્વનાં હૃદયમાં અધ્યક્ષ હતા. અને તેમની સાથે સમાગમ પામેલાં ગોપીઓનાં સૂક્ષ્મ શરીરને એ રાસલીલાનો સમય તે “બ્રહ્મરાત્રિ”નો સમય હતો. અન્ય ભૂતોની નિશાને કાળે આ ગોપીઓનો આ જાગર-કાળ તે તેમની બ્રહ્મરાત્રિ, વલ્લભપંથમાં પુરુષો પ્રતિજ્ઞા લે છે કે, “હું વ્રજની ગોપી છું.” તે આવી રીતની બ્રહ્મરાત્રિના આવા ભક્તિરસના રાસને ઉદ્દેશીને કહેવાય છે. અને નરસિંહનો “સુરતસંગ્રામ” પણ એ જ બ્રહ્મરાત્રિની સૂક્ષ્મશરીરભાવનાઓને ઉદ્દેશે છે.
રાસલીલાને અન્તે ભાગવતકાર પૂર્વપક્ષ કરી પૂછે કે, “ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમવા આખી રાત ગઈ હતી; તેમના સ્વામીઓએ તેમની અસૂયા કેમ ન કરી?” તેના ઉત્તરમાં તે સમાધાન કરે છે કે, “એ સ્વામીઓએ તો સ્ત્રીઓ પોતાની પાસે જ દીઠી છે, એટલે ગઈ દીઠી નથી તો અસૂયા શાની થાય?” અર્થાત્ ગોપીઓનાં સ્થૂલ શરીર તેમના સ્વામીઓ પાસે જ રહેલાં હતાં અને તેમને વ્યભિચાર-દોષ થયો ન હતો; માત્ર તેમનાં સૂક્ષ્મ શરીર શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમવા ગયાં હતાં, અને એ કૃષ્ણ તો ગોપીઓનાં તેમ તેમના સ્વામીઓનાં સર્વનાં હૃદયમાં અધ્યક્ષ હતા. અને તેમની સાથે સમાગમ પામેલાં ગોપીઓનાં સૂક્ષ્મ શરીરને એ રાસલીલાનો સમય તે “બ્રહ્મરાત્રિ”નો સમય હતો. અન્ય ભૂતોની નિશાને કાળે આ ગોપીઓનો આ જાગર-કાળ તે તેમની બ્રહ્મરાત્રિ, વલ્લભપંથમાં પુરુષો પ્રતિજ્ઞા લે છે કે, “હું વ્રજની ગોપી છું.” તે આવી રીતની બ્રહ્મરાત્રિના આવા ભક્તિરસના રાસને ઉદ્દેશીને કહેવાય છે. અને નરસિંહનો “સુરતસંગ્રામ” પણ એ જ બ્રહ્મરાત્રિની સૂક્ષ્મશરીરભાવનાઓને ઉદ્દેશે છે.
નરસિંહના આધ્યાત્મપદની સંગતિ કરીએ છીએ ત્યારે તેના આવા આશય સ્પષ્ટ થાય છે. “નિર્ગુણ નાથને નીરખી નવ શકો, સગુણ સુરતી ત્હારે કેમ જાણે?” એ પંક્તિમાં કવિ સ્પષ્ટ કહે છે કે નિર્ગુણનાથના અધ્યાત્મજ્ઞાન થયા પછી, તેના સ્વરૂપ પ્રત્યયના દૃઢીકરણ માટે “સગુણની સુરતી” અર્થાત્ ભક્તિયોગ છે અને એ નિર્ગુણની ઉપેક્ષા કરી કેવળ સગુણને સાધનાર તો, કવિના મત પ્રમાણે “ચૈતન્ય નિન્દા કરે, જડનું વન્દન કરે, અચેત ભૂલ્યો તે ભિન્ન ભાવ આણે.” નાથ કયાં છે એ પ્રશ્નના ઉત્તરમાં કવિ કહે છે કે, “નેત્રમાં નાથ છે.” અને તે ઉત્તરમાં છાન્દોગ્ય ઉપનિષદ્‌ના “एष तेडक्ष्णि पुरुषो द्दश्यते” એ વાક્યનો આશય છે. એ દર્શનથી એક “અદ્ધર અનુપમ મૂર્તિ” ભાસશે. વિશ્વ તે રાસના સંગીતથી ઊભરાયલું ભાસશે, અને “ભાસશે બ્રહ્મ વ્રજવનવેલી” – બ્રહ્મરૂપ વ્રજવનની વેલી આ રાસમાં પ્રત્યક્ષ થશે. વળી યોગદૃષ્ટિ પામી કવિ કહે છે કે, “નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે” ત્યારે “તે જ હું”ના સંસ્કૃત અક્ષર “सोडहम्” સંભારી એક બીજા કવિનું વાક્ય સ્મરણમાં આવે છે કે, “સોહં જાપ જપંતાં પામે બ્રહ્મને પળમાં યોગી” એ બ્રહ્મ – એ હરિ – પાસે છે – પોતાનામાં છે; પણ તેની અને મનુષ્યની સ્થૂલ દૃષ્ટિની વચ્ચે “ઓંકાર” આડો પડેલો છે એવું કવિ ગણે છે. આ “ઓંકાર” કયો? માણ્ડ્ક્યોપનિષદમાં વર્ણવેલા ચતુષ્પાદ બ્રહ્મના ત્રણ પાદ-જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-રૂપ ઓંકારના ત્રણ પાદ દૂર કરો, તો ચતુર્થ પાદમાં નિર્ગુણ હરિ પ્રત્યક્ષ થાય છે. એ માત્રારહિત ચતુર્થ બ્રહ્મપાદ આ માત્રાવાળા ત્રિપાદ ઓંકારમાં વર્તે છે. તે ઓંકારને ભેદી ચતુર્થ પાદ જોવો, જાગરિત સ્વપ્ન-સુષુપ્તિરૂપ ઓંકારપાદ આડા પડેલા છે તે દૂર કરી, તેમાં રહેલું નિર્ગુણ આત્મતત્ત્વ અનુભવવું, એ જ અભિપ્રાયવાળી ગોપી પાસે નરસિંહ કહેવડાવે છે કે–
નરસિંહના આધ્યાત્મપદની સંગતિ કરીએ છીએ ત્યારે તેના આવા આશય સ્પષ્ટ થાય છે. “નિર્ગુણ નાથને નીરખી નવ શકો, સગુણ સુરતી ત્હારે કેમ જાણે?” એ પંક્તિમાં કવિ સ્પષ્ટ કહે છે કે નિર્ગુણનાથના અધ્યાત્મજ્ઞાન થયા પછી, તેના સ્વરૂપ પ્રત્યયના દૃઢીકરણ માટે “સગુણની સુરતી” અર્થાત્ ભક્તિયોગ છે અને એ નિર્ગુણની ઉપેક્ષા કરી કેવળ સગુણને સાધનાર તો, કવિના મત પ્રમાણે “ચૈતન્ય નિન્દા કરે, જડનું વન્દન કરે, અચેત ભૂલ્યો તે ભિન્ન ભાવ આણે.” નાથ કયાં છે એ પ્રશ્નના ઉત્તરમાં કવિ કહે છે કે, “નેત્રમાં નાથ છે.” અને તે ઉત્તરમાં છાન્દોગ્ય ઉપનિષદ્‌ના “एष तेडक्ष्णि पुरुषो द्दश्यते” એ વાક્યનો આશય છે. એ દર્શનથી એક “અદ્ધર અનુપમ મૂર્તિ” ભાસશે. વિશ્વ તે રાસના સંગીતથી ઊભરાયલું ભાસશે, અને “ભાસશે બ્રહ્મ વ્રજવનવેલી” – બ્રહ્મરૂપ વ્રજવનની વેલી આ રાસમાં પ્રત્યક્ષ થશે. વળી યોગદૃષ્ટિ પામી કવિ કહે છે કે, “નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે” ત્યારે “તે જ હું”ના સંસ્કૃત અક્ષર “सोडहम्” સંભારી એક બીજા કવિનું વાક્ય સ્મરણમાં આવે છે કે, “સોહં જાપ જપંતાં પામે બ્રહ્મને પળમાં યોગી” એ બ્રહ્મ – એ હરિ – પાસે છે – પોતાનામાં છે; પણ તેની અને મનુષ્યની સ્થૂલ દૃષ્ટિની વચ્ચે “ઓંકાર” આડો પડેલો છે એવું કવિ ગણે છે. આ “ઓંકાર” કયો? માણ્ડ્ક્યોપનિષદમાં વર્ણવેલા ચતુષ્પાદ બ્રહ્મના ત્રણ પાદ-જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-રૂપ ઓંકારના ત્રણ પાદ દૂર કરો, તો ચતુર્થ પાદમાં નિર્ગુણ હરિ પ્રત્યક્ષ થાય છે. એ માત્રારહિત ચતુર્થ બ્રહ્મપાદ આ માત્રાવાળા ત્રિપાદ ઓંકારમાં વર્તે છે. તે ઓંકારને ભેદી ચતુર્થ પાદ જોવો, જાગરિત સ્વપ્ન-સુષુપ્તિરૂપ ઓંકારપાદ આડા પડેલા છે તે દૂર કરી, તેમાં રહેલું નિર્ગુણ આત્મતત્ત્વ અનુભવવું, એ જ અભિપ્રાયવાળી ગોપી પાસે નરસિંહ કહેવડાવે છે કે–{{Poem2Close}}
 
<poem>
“પ્રભુજી છે પાસે રે, હરિ નથી વેગળા રે, આડોને પડ્યો છે ઓંકાર,
“પ્રભુજી છે પાસે રે, હરિ નથી વેગળા રે, આડોને પડ્યો છે ઓંકાર,
દિનકર રૂંધ્યો રે જેમ કોઈ વાદળે રે, થયું અજવાળું મટ્યો અંધકાર,
દિનકર રૂંધ્યો રે જેમ કોઈ વાદળે રે, થયું અજવાળું મટ્યો અંધકાર,
Line 150: Line 194:
લોકડીયાની લાજ રે, બાઈ મેં તો નાણીયો રે, મેલી કુળતણી કંઈ લાજ,
લોકડીયાની લાજ રે, બાઈ મેં તો નાણીયો રે, મેલી કુળતણી કંઈ લાજ,
જાદવાની માથે રે છેડો લેઈ નાંખીયો રે, ત્યારે પ્રભુ-વર પામી છું આજ.”
જાદવાની માથે રે છેડો લેઈ નાંખીયો રે, ત્યારે પ્રભુ-વર પામી છું આજ.”
મીરાંબાઈએ વ્રજમાં જે એક જ પુરુષ સર્વના પતિરૂપ દીઠેલો તે જ આ ગોપી જુવે છે; એ પતિની અને ગોપીની દૃષ્ટિ વચ્ચે પ્રથમ માયાનો ઓંકાર વાદળા પેઠે વચ્ચે પડ્યો હતો, તે દૂર થતાં, ભાનુ પ્રકાશે છે અને ગોપી પ્રભુ-વરને પામે છે. નિર્ગુણ અમાત્ર આત્મતત્ત્વ વિના ગોપીનો આ બીજો વર નથી. ભક્તમાત્ર એ તત્ત્વની ઉપાસક ગોપી છે. એ ઉપાસક ગોપીરૂપ બુદ્ધિઓ અનેક છે, પણ તે સર્વમાં અનેક પ્રતિબિમ્બોરૂપે વસેલું આત્મતત્ત્વનું વસ્તુરૂપ બિમ્બ તે સર્વ બુદ્ધિઓમાં વિલસે છે ત્યારે ભક્તિરસના રાસ મચે છે. કવિ તેને “અનંત ઓચ્છવ”નું નામ આપી, તેનું ફળ ઉપાસકનો પ્રત્યક્ષ થતું વર્ણવતાં કવિ કહે છે કે,
</poem>
 
{{Poem2Open}}
મીરાંબાઈએ વ્રજમાં જે એક જ પુરુષ સર્વના પતિરૂપ દીઠેલો તે જ આ ગોપી જુવે છે; એ પતિની અને ગોપીની દૃષ્ટિ વચ્ચે પ્રથમ માયાનો ઓંકાર વાદળા પેઠે વચ્ચે પડ્યો હતો, તે દૂર થતાં, ભાનુ પ્રકાશે છે અને ગોપી પ્રભુ-વરને પામે છે. નિર્ગુણ અમાત્ર આત્મતત્ત્વ વિના ગોપીનો આ બીજો વર નથી. ભક્તમાત્ર એ તત્ત્વની ઉપાસક ગોપી છે. એ ઉપાસક ગોપીરૂપ બુદ્ધિઓ અનેક છે, પણ તે સર્વમાં અનેક પ્રતિબિમ્બોરૂપે વસેલું આત્મતત્ત્વનું વસ્તુરૂપ બિમ્બ તે સર્વ બુદ્ધિઓમાં વિલસે છે ત્યારે ભક્તિરસના રાસ મચે છે. કવિ તેને “અનંત ઓચ્છવ”નું નામ આપી, તેનું ફળ ઉપાસકનો પ્રત્યક્ષ થતું વર્ણવતાં કવિ કહે છે કે,{{Poem2Close}}
 
<poem>
“જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમનો કોર જ્યાં નીસરે તોલે
“જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમનો કોર જ્યાં નીસરે તોલે
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સોનાનાં પારણામાંહી ઝૂલે.”
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સોનાનાં પારણામાંહી ઝૂલે.”
જ્યાં આ સોનાના પારણામાં ઝૂલતા સચ્ચિદાનંદને કવિ કથે છે ત્યાં, ઈશાવાસ્યોપનિષદ્ સોનાના પાત્રમાં સત્યતત્ત્વને ગુપ્ત રહેલું ગણી કથે છે કે,
</poem>
{{Poem2Open}}
જ્યાં આ સોનાના પારણામાં ઝૂલતા સચ્ચિદાનંદને કવિ કથે છે ત્યાં, ઈશાવાસ્યોપનિષદ્ સોનાના પાત્રમાં સત્યતત્ત્વને ગુપ્ત રહેલું ગણી કથે છે કે,{{Poem2Close}}
 
<poem>
हिरण्मयेन पात्रेण सत्यस्यपिहितं मुखम् ।
हिरण्मयेन पात्रेण सत्यस्यपिहितं मुखम् ।
तत्त्वं पूषन्नपावृणु सत्यर्धमस्य दृष्टये ।।
तत्त्वं पूषन्नपावृणु सत्यर्धमस्य दृष्टये ।।
</poem>
{{Poem2Open}}
અધ્યાત્મદૃષ્ટિ સોનાના પાત્રમાં સચ્ચિદાનંદને જુવે છે તો ભક્તકવિ તેને સોનાના પારણામાં જુવે છે ને ઝુલાવે છે.
અધ્યાત્મદૃષ્ટિ સોનાના પાત્રમાં સચ્ચિદાનંદને જુવે છે તો ભક્તકવિ તેને સોનાના પારણામાં જુવે છે ને ઝુલાવે છે.
સાંપ્રત ગુજરાતી સાહિત્યવૃક્ષનાં થડ અને મૂળ પંદરમા શતકમાં આ પ્રમાણે બંધાયાં અને રજપૂત રાજાઓના કાળમાં સંસ્કૃત સાહિત્યભૂમિ ગુજરાતમાં ખેડાતી હતી, તેમાં ઊગેલા વનસ્પતિઓના અંશમાંથી ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મૂળમાં સત્ત્વ પ્રકટ્યું. ગુજરાતી જૈન સાહિત્ય પંદરમા શતકમાં નથી. બાકી ભીમ–ભાલણમાં દેવકથા અને માનુષાકથાનાં સાહિત્યમૂળ પ્રકટ થયાં, પણ દેવરહસ્યને પ્રકટ કરનારી જ્વાલાઓ તો મીરાંમાં અને નરસિંહમાં પ્રકાશી. તેમાં પણ દેવકથા, દેવરહસ્ય અને અધ્યાત્મવિષય એ ત્રણની રમણીય ફૂલગૂંથણી નરસિંહમાં જેવી પ્રકટ થઈ છે, તેવી પાછળના કવિઓમાં પણ નથી થઈ. હિન્દી ભાષાની ઉત્પત્તિ અને તાલીમ સાહિત્યની ઉત્પત્તિ ગુજરાતી પહેલાં થઈ, પણ તામિલ ભાષાનું સાહિત્ય જાણ્યા પ્રમાણે નરસિંહ જેવું હજી નથી અને હિન્દી કવિઓ તો નરસિંહના અનુયાયી જેવા કાળક્રમમાં છે.
સાંપ્રત ગુજરાતી સાહિત્યવૃક્ષનાં થડ અને મૂળ પંદરમા શતકમાં આ પ્રમાણે બંધાયાં અને રજપૂત રાજાઓના કાળમાં સંસ્કૃત સાહિત્યભૂમિ ગુજરાતમાં ખેડાતી હતી, તેમાં ઊગેલા વનસ્પતિઓના અંશમાંથી ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મૂળમાં સત્ત્વ પ્રકટ્યું. ગુજરાતી જૈન સાહિત્ય પંદરમા શતકમાં નથી. બાકી ભીમ–ભાલણમાં દેવકથા અને માનુષાકથાનાં સાહિત્યમૂળ પ્રકટ થયાં, પણ દેવરહસ્યને પ્રકટ કરનારી જ્વાલાઓ તો મીરાંમાં અને નરસિંહમાં પ્રકાશી. તેમાં પણ દેવકથા, દેવરહસ્ય અને અધ્યાત્મવિષય એ ત્રણની રમણીય ફૂલગૂંથણી નરસિંહમાં જેવી પ્રકટ થઈ છે, તેવી પાછળના કવિઓમાં પણ નથી થઈ. હિન્દી ભાષાની ઉત્પત્તિ અને તાલીમ સાહિત્યની ઉત્પત્તિ ગુજરાતી પહેલાં થઈ, પણ તામિલ ભાષાનું સાહિત્ય જાણ્યા પ્રમાણે નરસિંહ જેવું હજી નથી અને હિન્દી કવિઓ તો નરસિંહના અનુયાયી જેવા કાળક્રમમાં છે.
પર્વ ૨: સોળમું ઈસવી શતક: કવિઓ
<br>
<br>
 
<center>'''પર્વ ૨: સોળમું ઈસવી શતક: કવિઓ'''</center>
માત્ર ત્રણ કવિઓ (૧) વસ્તો, (૨) વછરાજ, (૩) તુળસી. તે માટે જુઓ પરિશિષ્ટ.
માત્ર ત્રણ કવિઓ (૧) વસ્તો, (૨) વછરાજ, (૩) તુળસી. તે માટે જુઓ પરિશિષ્ટ.
વછરાજ – જંબુસર – કબીરપંથ –
વછરાજ – જંબુસર – કબીરપંથ –
Line 164: Line 223:
(વસ્તોઃ બોરસદ, તુળસીઃ જૂનાગઢ, કુત્યાણા) દેવકથા – પ્રેમાનંદની પદ્ધતિનું મૂળ.
(વસ્તોઃ બોરસદ, તુળસીઃ જૂનાગઢ, કુત્યાણા) દેવકથા – પ્રેમાનંદની પદ્ધતિનું મૂળ.
વસ્તાનું ને તુળસીનું મૂળ નરસિંહ અને વાર્તાવિસ્તાર તેમનો પોતાનો. કબીરપંથી વછરાજે દેવકથા મૂકી દીધી ને વાર્તાવિસ્તાર રાખ્યો.
વસ્તાનું ને તુળસીનું મૂળ નરસિંહ અને વાર્તાવિસ્તાર તેમનો પોતાનો. કબીરપંથી વછરાજે દેવકથા મૂકી દીધી ને વાર્તાવિસ્તાર રાખ્યો.
પર્વ ૩: સત્તરમું શતક: કવિઓ
<br>
<br>
<center>'''પર્વ ૩: સત્તરમું શતક: કવિઓ'''</center>
અખો, અમદાવાદ. પ્રેમાનંદ, વડોદરા. સામળ, સીંહુજ.
અખો, અમદાવાદ. પ્રેમાનંદ, વડોદરા. સામળ, સીંહુજ.
ગોપાળદાસ, રત્નેશ્વર, શિવદાસ, દ્વારકાદાસ, નાકર, મુકુંદ, વલ્લભભટ, વીરજી, હરિદાસ વગેરે.
ગોપાળદાસ, રત્નેશ્વર, શિવદાસ, દ્વારકાદાસ, નાકર, મુકુંદ, વલ્લભભટ, વીરજી, હરિદાસ વગેરે.
Line 171: Line 232:
સામળની માનુષી કથા – સોળમા શતકની માનુષી કથાનો વિસ્તાર; પણ તેનું અનંતશાખિત્વ, વાક્‌ચાતુર્ય, અનુભવબુદ્ધિ, રૂઢિત્યાગ વગેરે – સામળની જાતશક્તિનો વિકાસ.
સામળની માનુષી કથા – સોળમા શતકની માનુષી કથાનો વિસ્તાર; પણ તેનું અનંતશાખિત્વ, વાક્‌ચાતુર્ય, અનુભવબુદ્ધિ, રૂઢિત્યાગ વગેરે – સામળની જાતશક્તિનો વિકાસ.
અખો – અધ્યાત્મીબીજ નરસિંહનાં, પણ દેવરહસ્યની જ્વાલાઓ શૂન્યઃ કબીર વગેરેની અસરથી? વાક્યપ્રહાર–બીજ નરસિંહમાંથી. અખાનું ગુરુઅંગ અને નરસિંહનાં “અંધ ગુરુએ વળી નિરંધ ચેલા કર્યા” “કરણી તો કાગની, હોડ કરે હંસની” વગેરે, પણ વિસ્તાર અખાની જાતશક્તિમાંથી.
અખો – અધ્યાત્મીબીજ નરસિંહનાં, પણ દેવરહસ્યની જ્વાલાઓ શૂન્યઃ કબીર વગેરેની અસરથી? વાક્યપ્રહાર–બીજ નરસિંહમાંથી. અખાનું ગુરુઅંગ અને નરસિંહનાં “અંધ ગુરુએ વળી નિરંધ ચેલા કર્યા” “કરણી તો કાગની, હોડ કરે હંસની” વગેરે, પણ વિસ્તાર અખાની જાતશક્તિમાંથી.
પર્વ ૪: અઢારમું શતક: જૈન કવિતાનો પ્રથમ ઉદય
<br>
<br>
<center>'''પર્વ ૪: અઢારમું શતક: જૈન કવિતાનો પ્રથમ ઉદય'''</center>
અખો, પ્રેમાનંદ અને સામળની શક્તિનો અભાવ થોડા પણ મહાન અંગારને સાટે સ્ફુલિંગો, તડતડિયા ને તણખા. સુંદર નાનાં રમણીય કાવ્યો.
અખો, પ્રેમાનંદ અને સામળની શક્તિનો અભાવ થોડા પણ મહાન અંગારને સાટે સ્ફુલિંગો, તડતડિયા ને તણખા. સુંદર નાનાં રમણીય કાવ્યો.
આ અને સત્તરમા શતકમાં ફેર શાથી? – Classical Poets નામના લેખમાં મેં લખ્યું છે. જુઓ પરિશિષ્ટ.
આ અને સત્તરમા શતકમાં ફેર શાથી? – Classical Poets નામના લેખમાં મેં લખ્યું છે. જુઓ પરિશિષ્ટ.
Line 185: Line 248:
પાંચમો ભાગઃ દયારામઃ દેવરહસ્ય – નરસિંહ પછી દયારામમાં જ; અધ્યાત્મ – અલ્પ; દેવકથા વિસ્તારવાળી તેમ તણખા જેવી, બે જાતની, પણ માનુષી વૃત્તિઓથી ઊભરાતી, છતાં પણ પ્રેમાનંદના જેવા માનુષી હૃદયના ઉચ્ચ અને સ્થાયી વિકારોની પ્રતિષ્ઠાને સાટે નિરંકુશ અને ઊછળતા ક્ષણિક વિકારોની પ્રતિષ્ઠા એ પોતાની શક્તિ; વૈરાગ્ય અને ભક્તિ શુદ્ધ, પણ મનુષ્યહૃદયની નિર્બલતાને સ્વીકારીને તેમાંથી ઉદ્ધાર માગવા હરિશરણ; નરસિંહ અને મીરાંના હૃદયમાં વિશુદ્ધિના બળથી પ્રભુ સાથે ઐક્ય.
પાંચમો ભાગઃ દયારામઃ દેવરહસ્ય – નરસિંહ પછી દયારામમાં જ; અધ્યાત્મ – અલ્પ; દેવકથા વિસ્તારવાળી તેમ તણખા જેવી, બે જાતની, પણ માનુષી વૃત્તિઓથી ઊભરાતી, છતાં પણ પ્રેમાનંદના જેવા માનુષી હૃદયના ઉચ્ચ અને સ્થાયી વિકારોની પ્રતિષ્ઠાને સાટે નિરંકુશ અને ઊછળતા ક્ષણિક વિકારોની પ્રતિષ્ઠા એ પોતાની શક્તિ; વૈરાગ્ય અને ભક્તિ શુદ્ધ, પણ મનુષ્યહૃદયની નિર્બલતાને સ્વીકારીને તેમાંથી ઉદ્ધાર માગવા હરિશરણ; નરસિંહ અને મીરાંના હૃદયમાં વિશુદ્ધિના બળથી પ્રભુ સાથે ઐક્ય.
ઉપર કહી ગયા છીએ તે પ્રમાણે જોતાં જણાશે કે, ગુણ અને પાપમાં ઈષ્ટદેવોની વૃદ્ધિ થતી જાય છે એ ‘ભ્રમણશાન્તિ’નું સ્પષ્ટ ચિહ્ન સ્ફુટ થાય છે; જુઓ પરિશિષ્ટ.
ઉપર કહી ગયા છીએ તે પ્રમાણે જોતાં જણાશે કે, ગુણ અને પાપમાં ઈષ્ટદેવોની વૃદ્ધિ થતી જાય છે એ ‘ભ્રમણશાન્તિ’નું સ્પષ્ટ ચિહ્ન સ્ફુટ થાય છે; જુઓ પરિશિષ્ટ.
ઉપસંહાર
<br>
<br>
<center>'''ઉપસંહાર'''</center>
પાંચ પેરાઈઓ નાંખી ઊંચો ઊગેલો ગુજરાતી પ્રાચીન સાહિત્યનો વૃક્ષ આમ સમાપ્ત થાય છે. તે પછી હાલની વિદ્યાનો–અર્વાચીન સાહિત્યનો વૃક્ષ એ જ વૃક્ષમાંથી બીજી વડવાઈઓ પેઠે નવી ભૂમિમાં મૂળ નાખી ઊગ્યો છે. એ નવી ભૂમિ સાથે એક પાસથી અને પ્રાચીન વૃક્ષ સાથે બીજી પાસથી જોડાયલા વડવાઈઓરૂપે વિસ્તાર પામતા આપણા અર્વાચીન સાહિત્યવૃક્ષની સ્થિતિ સુપ્રસિદ્ધ છે અને તેને માટે આજ અવકાશ નથી; પણ જે પ્રાચીન વૃક્ષ સાથે એ નવીન વૃક્ષ જોડાયલો છે તે વૃક્ષની સુસ્થિતિ ઉપર નવા વૃક્ષની સુસ્થિતિનો પણ આધાર છે. માટે પાંચસો વર્ષથી પાંચ પેરાઈઓ નાંખી ઊગી નીકળેલા આપણા પ્રાચીન સાહિત્યના રસથી આપણે ભોમિયા થઈશું, તો જ તેના રસાયણનો ઉત્તમ લાભ પામીશું.
પાંચ પેરાઈઓ નાંખી ઊંચો ઊગેલો ગુજરાતી પ્રાચીન સાહિત્યનો વૃક્ષ આમ સમાપ્ત થાય છે. તે પછી હાલની વિદ્યાનો–અર્વાચીન સાહિત્યનો વૃક્ષ એ જ વૃક્ષમાંથી બીજી વડવાઈઓ પેઠે નવી ભૂમિમાં મૂળ નાખી ઊગ્યો છે. એ નવી ભૂમિ સાથે એક પાસથી અને પ્રાચીન વૃક્ષ સાથે બીજી પાસથી જોડાયલા વડવાઈઓરૂપે વિસ્તાર પામતા આપણા અર્વાચીન સાહિત્યવૃક્ષની સ્થિતિ સુપ્રસિદ્ધ છે અને તેને માટે આજ અવકાશ નથી; પણ જે પ્રાચીન વૃક્ષ સાથે એ નવીન વૃક્ષ જોડાયલો છે તે વૃક્ષની સુસ્થિતિ ઉપર નવા વૃક્ષની સુસ્થિતિનો પણ આધાર છે. માટે પાંચસો વર્ષથી પાંચ પેરાઈઓ નાંખી ઊગી નીકળેલા આપણા પ્રાચીન સાહિત્યના રસથી આપણે ભોમિયા થઈશું, તો જ તેના રસાયણનો ઉત્તમ લાભ પામીશું.
એ પ્રાચીન વૃક્ષની ભૂમિ રજપૂત રાજાઓના કાળના કેવા કેવા સમર્થ સંસ્કૃત ગ્રન્થોથી બંધાઈ હતી અને એ ભૂમિમાંથી આપણા આદિકવિઓએ કેવી રીતે બીજ અને પોષણ લીધાં છે, તે નરસિંહના દૃષ્ટાંતથી આપણે જોયું. એ આદિકવિઓના સાહિત્યમાં ચડેલાં તત્ત્વ-કથાભાગ, રસભાગ, રહસ્યભાગ અને જ્ઞાનભાગ, થડમૂળમાંથી ચડતા રસ પત્રપુષ્પાદિકમાં ચડે તેમ આપણા પ્રાચીન સાહિત્યની છેલ્લામાં છેલ્લી પેરાઈઓમાં અને તેમના અંશોમાં ચડ્યા છે તે આપણે જોયું. આપણી અર્વાચીન વડવાઈઓ ભલે નવી ભૂમિઓમાં પ્રવેશ કરે. પણ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષોમાંથી જ સતત ધારારૂપે ચાલ્યું આવશે, તો જ તે આપણા લોકના જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પોષકોએ આ વાત ભૂલવા જેવી નથી અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ ગમે તો દોષદૃષ્ટિથી જુવે છે અને ગમે તો જોતા જ નથી. તે સાહિત્યરોગનું કારણ એક એ છે કે, આ નવા સાહિત્યકારો આપણા પ્રાચીન વૃક્ષના રસોનું સેવન યથેષ્ટ કરતા નથી અને એ સેવન વિનાના પાક લોકને પચતા નથી.
એ પ્રાચીન વૃક્ષની ભૂમિ રજપૂત રાજાઓના કાળના કેવા કેવા સમર્થ સંસ્કૃત ગ્રન્થોથી બંધાઈ હતી અને એ ભૂમિમાંથી આપણા આદિકવિઓએ કેવી રીતે બીજ અને પોષણ લીધાં છે, તે નરસિંહના દૃષ્ટાંતથી આપણે જોયું. એ આદિકવિઓના સાહિત્યમાં ચડેલાં તત્ત્વ-કથાભાગ, રસભાગ, રહસ્યભાગ અને જ્ઞાનભાગ, થડમૂળમાંથી ચડતા રસ પત્રપુષ્પાદિકમાં ચડે તેમ આપણા પ્રાચીન સાહિત્યની છેલ્લામાં છેલ્લી પેરાઈઓમાં અને તેમના અંશોમાં ચડ્યા છે તે આપણે જોયું. આપણી અર્વાચીન વડવાઈઓ ભલે નવી ભૂમિઓમાં પ્રવેશ કરે. પણ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષોમાંથી જ સતત ધારારૂપે ચાલ્યું આવશે, તો જ તે આપણા લોકના જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પોષકોએ આ વાત ભૂલવા જેવી નથી અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ ગમે તો દોષદૃષ્ટિથી જુવે છે અને ગમે તો જોતા જ નથી. તે સાહિત્યરોગનું કારણ એક એ છે કે, આ નવા સાહિત્યકારો આપણા પ્રાચીન વૃક્ષના રસોનું સેવન યથેષ્ટ કરતા નથી અને એ સેવન વિનાના પાક લોકને પચતા નથી.
Line 191: Line 256:
દેવરહસ્ય અને ભક્તિરસને વિષયે આવી આશા છે, તો પ્રેમાનંદની, સામળની અને દયારામની કવિતાઓમાં સ્ફુરતા માનુષવ્યવહારના હૃદયરસ એ કવિઓના જેવું બળ પ્રાપ્ત કરવામાં આવશ્યક છે. શેલી અને વર્ડ્ઝવર્થના ઉત્કૃષ્ટ હૃદયરસ આપણે ચાર ઈંગ્રેજી જાણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે અને તેથી આપણા સાહિત્યનો ઉત્કર્ષ સંભવે છે. પરંતુ તે જ રસનું આપણા લોકોના રસની બાલભાષામાં કાંઈક અવતરણ કર્યા વિના આ ઉત્કર્ષ લોકમાં પ્રસરવાનો નથી. એ અવતરણ કેવી કળાથી કરવું તેનાં દૃષ્ટાંત નરસિંહ મહેતાની અને અખાની વાણીમાંથી જડશે. કારણ તેમણે તેમના કાળના લોકોના હૃદય-કિલ્લાઓ સર કર્યા હતા, તે લોકનું કેવળ અનુસરણ કરીને નહિ, પણ લોકપ્રવાહના સામા મોરચા મારીને સર કર્યા હતા.
દેવરહસ્ય અને ભક્તિરસને વિષયે આવી આશા છે, તો પ્રેમાનંદની, સામળની અને દયારામની કવિતાઓમાં સ્ફુરતા માનુષવ્યવહારના હૃદયરસ એ કવિઓના જેવું બળ પ્રાપ્ત કરવામાં આવશ્યક છે. શેલી અને વર્ડ્ઝવર્થના ઉત્કૃષ્ટ હૃદયરસ આપણે ચાર ઈંગ્રેજી જાણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે અને તેથી આપણા સાહિત્યનો ઉત્કર્ષ સંભવે છે. પરંતુ તે જ રસનું આપણા લોકોના રસની બાલભાષામાં કાંઈક અવતરણ કર્યા વિના આ ઉત્કર્ષ લોકમાં પ્રસરવાનો નથી. એ અવતરણ કેવી કળાથી કરવું તેનાં દૃષ્ટાંત નરસિંહ મહેતાની અને અખાની વાણીમાંથી જડશે. કારણ તેમણે તેમના કાળના લોકોના હૃદય-કિલ્લાઓ સર કર્યા હતા, તે લોકનું કેવળ અનુસરણ કરીને નહિ, પણ લોકપ્રવાહના સામા મોરચા મારીને સર કર્યા હતા.
પ્રેમાનંદ પેઠે બાલવર્ગ ભરલા લોકને અનુસરી વશ કરવામાં, તેમ નરસિંહ અને અખાની પેઠે, તેમને સર કરી વશ કરવામાં, જે જે કળાઓ શોધવાની છે, તે જ શોધનમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વૃક્ષોનાં સાથે લાગાં પોષણ વીર્યવૃદ્ધિ અને ઉત્કર્ષ છે. તે શોધન આવી સાહિત્યપરિષદોથી સિદ્ધ થાય, તો તેમાં જૂના અને નવા સર્વ વર્ગનું કલ્યાણ સમાયલું છે.
પ્રેમાનંદ પેઠે બાલવર્ગ ભરલા લોકને અનુસરી વશ કરવામાં, તેમ નરસિંહ અને અખાની પેઠે, તેમને સર કરી વશ કરવામાં, જે જે કળાઓ શોધવાની છે, તે જ શોધનમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વૃક્ષોનાં સાથે લાગાં પોષણ વીર્યવૃદ્ધિ અને ઉત્કર્ષ છે. તે શોધન આવી સાહિત્યપરિષદોથી સિદ્ધ થાય, તો તેમાં જૂના અને નવા સર્વ વર્ગનું કલ્યાણ સમાયલું છે.
પરિશિષ્ટ
<br>
<br>
<center>'''પરિશિષ્ટ'''</center>
પંદરમા સૈકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદના સુલતાનના તાબામાં હતું. અને છેક પશ્ચિમમાં આવેલા જૂનાગઢને ૧૪૭૨માં જે તિથિએ સુલતાન મહમદ બેગડાએ સર કર્યું તે તિથિ નરસિંહ મહેતાની કારકિર્દીના અંતકાળનો સમય બતાવે છે. પણ તે પછી સુલતાન પૂર્વ ગુજરાતમાં પોતાના વિજયની હદ વધારતો જતો હતો અને મૂળ ગુજરાત દેશની રાજ્યધાની ચાંપાનેર, કે જે હાલમાં ખંડેર થઈ ગયું છે, તે જીતવામાં તે રોકાયલો હતો; અને જ્યારે તે સત્તાહીન થયો ત્યારે એક શતક કરતાં વધારે વખતથી ગુજરાતમાં અંધેર હતું અને આવા સમયમાં કાવ્યનું પોષણ અશક્ય હતું. ૧૫૭૩માં અમદાવાદ અકબર બાદશાહે કબજે કર્યું, પરંતુ તે સૈકાના અંત સુધી પ્રજામાં સુલેહ પ્રસરી દેખાતી નથી. અને જ્યાં દેશમાં સુલેહ શાંતિ પ્રસરી ત્યારે કવિઓની ઝાંખી પણ દેશમાં થવા લાગી આટલા દીર્ધ કાલ પર્યન્ત કવિતાનો વિષય અતિશય શૂન્ય રહ્યો તેનું કારણ દેશની છિન્નભિન્ન દશા જોતાં સમજાય છે અને ચાંપાનેર કે જેનું નામ રસ સંસ્કારથી શૂન્ય નથી, તેમાં પણ કાંઈક કવિતા ઉદય પામી હોવી જોઈએ અને આ નગરના નાશ સાથે તે નાશ પામી હોય એવું પણ હોવાનો સંભવ કેમ ન હોય? સત્તરમા સૈકામાં શાંતિ અને સુલેહ ઉદય પામ્યાં તેની સાથે જે ત્રણ મહાકવિઓની ઝાંખી આપણી દૃષ્ટિમર્યાદામાં આવે છે તે પ્રેમાનંદ, સામળ અને અખો છે. આ ત્રણમાંના દરેક જણે પોતપોતાની નવીન પદ્ધતિ પર કામ આરંભ્યું છે. દરેકે બીજાની કૃતિમાં રહેલી ન્યૂનતા પૂરી પાડેલી છે અને દરેક જણ પોતાના મહાકાર્યમાં ઉત્તમ નીવડ્યા છે. આજ સુધી કવિતાના વિષય માત્રમાં ધર્મ અને ભક્તિના પ્રવાહ એકલા જ જોવામાં આવતા હતા. તેના કરતાં તે બાંધી હદના દર્શનને સ્થાને આ નવા યુગમાં કાંઈ વિશેષ દર્શન થવા માંડેલું જોઈ, આપણને બહુ અનુકૂળ પડતી નવાઈ લાગવાનો પ્રસંગ આવે છે. કારણ કે હવે આ દેશમાં કવિતાની ઇમારત પોતાના સ્વતંત્ર પાયા ઉપર પહેલવહેલી વાર જ બંધાય છે અને આ કવિતા જાતે કૃત્રિમ બંધનોમાંથી આમ મુક્ત થઈ એટલે, મનુષ્યજાતિની બુદ્ધિઓની અને ભાવનાઓની વિકાસશક્તિ અને ઉન્નતિ આપવાના પોતાના કર્તવ્યનો એ કવિતા હવે આરંભ માંડે છે. ધાર્મિક કવિતા હલકી પાડવાના આશયથી આ કહેવામાં આવ્યું નથી. પરંતુ જાણે કે કવિતાને પોતાનો સ્વતંત્ર વિષય કાંઈ હોય જ નહીં તેવી રીતે જે સ્થાનિક વહેમોએ કવિતાને આ દેશમાં સેંકડો વર્ષો સુધી ફક્ત ધાર્મિક વિષયની માત્ર દાસી જેવી કરી રાખી છે, તે લોકવહેમોને અસ્ત કરવાના આશયથી ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આ મહાન અને સર્વમાન્ય કવિઓના ગ્રન્થો જનસમૂહને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે, તેનું મુખ્ય કારણ એવું છે કે, ઉપર કહ્યા પ્રમાણે કવિતાના સ્વતંત્ર કાર્યારંભથી જે લાભ મળી શકે એવો છે તે કાંઈ નાનોસૂનો નથી. (Classical Poets, pages ૨૭-૨૮.) (ભાષાન્તર કરનાર, બળવંતરામ બુલાખીરામ ત્રિવેદી)
પંદરમા સૈકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદના સુલતાનના તાબામાં હતું. અને છેક પશ્ચિમમાં આવેલા જૂનાગઢને ૧૪૭૨માં જે તિથિએ સુલતાન મહમદ બેગડાએ સર કર્યું તે તિથિ નરસિંહ મહેતાની કારકિર્દીના અંતકાળનો સમય બતાવે છે. પણ તે પછી સુલતાન પૂર્વ ગુજરાતમાં પોતાના વિજયની હદ વધારતો જતો હતો અને મૂળ ગુજરાત દેશની રાજ્યધાની ચાંપાનેર, કે જે હાલમાં ખંડેર થઈ ગયું છે, તે જીતવામાં તે રોકાયલો હતો; અને જ્યારે તે સત્તાહીન થયો ત્યારે એક શતક કરતાં વધારે વખતથી ગુજરાતમાં અંધેર હતું અને આવા સમયમાં કાવ્યનું પોષણ અશક્ય હતું. ૧૫૭૩માં અમદાવાદ અકબર બાદશાહે કબજે કર્યું, પરંતુ તે સૈકાના અંત સુધી પ્રજામાં સુલેહ પ્રસરી દેખાતી નથી. અને જ્યાં દેશમાં સુલેહ શાંતિ પ્રસરી ત્યારે કવિઓની ઝાંખી પણ દેશમાં થવા લાગી આટલા દીર્ધ કાલ પર્યન્ત કવિતાનો વિષય અતિશય શૂન્ય રહ્યો તેનું કારણ દેશની છિન્નભિન્ન દશા જોતાં સમજાય છે અને ચાંપાનેર કે જેનું નામ રસ સંસ્કારથી શૂન્ય નથી, તેમાં પણ કાંઈક કવિતા ઉદય પામી હોવી જોઈએ અને આ નગરના નાશ સાથે તે નાશ પામી હોય એવું પણ હોવાનો સંભવ કેમ ન હોય? સત્તરમા સૈકામાં શાંતિ અને સુલેહ ઉદય પામ્યાં તેની સાથે જે ત્રણ મહાકવિઓની ઝાંખી આપણી દૃષ્ટિમર્યાદામાં આવે છે તે પ્રેમાનંદ, સામળ અને અખો છે. આ ત્રણમાંના દરેક જણે પોતપોતાની નવીન પદ્ધતિ પર કામ આરંભ્યું છે. દરેકે બીજાની કૃતિમાં રહેલી ન્યૂનતા પૂરી પાડેલી છે અને દરેક જણ પોતાના મહાકાર્યમાં ઉત્તમ નીવડ્યા છે. આજ સુધી કવિતાના વિષય માત્રમાં ધર્મ અને ભક્તિના પ્રવાહ એકલા જ જોવામાં આવતા હતા. તેના કરતાં તે બાંધી હદના દર્શનને સ્થાને આ નવા યુગમાં કાંઈ વિશેષ દર્શન થવા માંડેલું જોઈ, આપણને બહુ અનુકૂળ પડતી નવાઈ લાગવાનો પ્રસંગ આવે છે. કારણ કે હવે આ દેશમાં કવિતાની ઇમારત પોતાના સ્વતંત્ર પાયા ઉપર પહેલવહેલી વાર જ બંધાય છે અને આ કવિતા જાતે કૃત્રિમ બંધનોમાંથી આમ મુક્ત થઈ એટલે, મનુષ્યજાતિની બુદ્ધિઓની અને ભાવનાઓની વિકાસશક્તિ અને ઉન્નતિ આપવાના પોતાના કર્તવ્યનો એ કવિતા હવે આરંભ માંડે છે. ધાર્મિક કવિતા હલકી પાડવાના આશયથી આ કહેવામાં આવ્યું નથી. પરંતુ જાણે કે કવિતાને પોતાનો સ્વતંત્ર વિષય કાંઈ હોય જ નહીં તેવી રીતે જે સ્થાનિક વહેમોએ કવિતાને આ દેશમાં સેંકડો વર્ષો સુધી ફક્ત ધાર્મિક વિષયની માત્ર દાસી જેવી કરી રાખી છે, તે લોકવહેમોને અસ્ત કરવાના આશયથી ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આ મહાન અને સર્વમાન્ય કવિઓના ગ્રન્થો જનસમૂહને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે, તેનું મુખ્ય કારણ એવું છે કે, ઉપર કહ્યા પ્રમાણે કવિતાના સ્વતંત્ર કાર્યારંભથી જે લાભ મળી શકે એવો છે તે કાંઈ નાનોસૂનો નથી. (Classical Poets, pages ૨૭-૨૮.) (ભાષાન્તર કરનાર, બળવંતરામ બુલાખીરામ ત્રિવેદી)
અખો, પ્રેમાનંદ અને સામળ, સત્તરમા શતકમાં ગુજરાતી કવિતાની ભૂમિ પર પ્રકાશ આપનારા ત્રણ મુખ્ય તારા છે. અને ઉત્તરોત્તર સૈકાના ઇતિહાસથી જણાઈ આવે છે કે, ગુજરાતી સાહિત્યના આખા ઇતિહાસમાં આ ત્રણ જ કવિઓએ ધર્મ વિષયના કેવળ દાસત્વ સિવાયની શુદ્ધ અને સ્વલક્ષણવતી કવિતા લખી છે. આ દેશની પ્રજાનો સુલેહ અને આબાદીએ હજી વધારે વિકાસ થવા દીધો હોત તો આ કવિત્રિપુટીએ અને પ્રેમાનંદના સાડત્રીસ શિષ્યોએ જે પદ્ધતિ પર કાવ્યની અભિવૃદ્ધિ કરી તે પદ્ધતિ જનસમૂહની પ્રકૃતિને આરોગ્ય અને વીર્યવત્તા આપવામાં કાંઈ થોડી સાધનભૂત ન થાત; અને અર્વાચીન ગુજરાત દેશમાં હાલ જે જાતની પ્રજાઓ વસે છે, તે કરતાં વધારે બુદ્ધિશુદ્ધિવાળા અને લક્ષણવાળા જીવો ઉદય પામ્યા હોત; પરંતુ દૈવે તેની ઊલટું જ ઇચ્છ્યું. બાદશાહ શાહજહાનનો અમલ પૂર્ણ થવો ને ઔરંગઝેબનું તખ્તનશીન થવું – આ બે બનાવ જાતે જ વિનાશકારક હતા એટલું જ નહિ પણ તેની સાથે સાથે મરાઠાના લૂંટારા ટોળાનું અભ્યુત્થાન થયું કે જેના આવવાથી કવિઓના અને વ્યાપારીવર્ગના દેશને કાંઈ સારા શકુન થયા નહીં.
અખો, પ્રેમાનંદ અને સામળ, સત્તરમા શતકમાં ગુજરાતી કવિતાની ભૂમિ પર પ્રકાશ આપનારા ત્રણ મુખ્ય તારા છે. અને ઉત્તરોત્તર સૈકાના ઇતિહાસથી જણાઈ આવે છે કે, ગુજરાતી સાહિત્યના આખા ઇતિહાસમાં આ ત્રણ જ કવિઓએ ધર્મ વિષયના કેવળ દાસત્વ સિવાયની શુદ્ધ અને સ્વલક્ષણવતી કવિતા લખી છે. આ દેશની પ્રજાનો સુલેહ અને આબાદીએ હજી વધારે વિકાસ થવા દીધો હોત તો આ કવિત્રિપુટીએ અને પ્રેમાનંદના સાડત્રીસ શિષ્યોએ જે પદ્ધતિ પર કાવ્યની અભિવૃદ્ધિ કરી તે પદ્ધતિ જનસમૂહની પ્રકૃતિને આરોગ્ય અને વીર્યવત્તા આપવામાં કાંઈ થોડી સાધનભૂત ન થાત; અને અર્વાચીન ગુજરાત દેશમાં હાલ જે જાતની પ્રજાઓ વસે છે, તે કરતાં વધારે બુદ્ધિશુદ્ધિવાળા અને લક્ષણવાળા જીવો ઉદય પામ્યા હોત; પરંતુ દૈવે તેની ઊલટું જ ઇચ્છ્યું. બાદશાહ શાહજહાનનો અમલ પૂર્ણ થવો ને ઔરંગઝેબનું તખ્તનશીન થવું – આ બે બનાવ જાતે જ વિનાશકારક હતા એટલું જ નહિ પણ તેની સાથે સાથે મરાઠાના લૂંટારા ટોળાનું અભ્યુત્થાન થયું કે જેના આવવાથી કવિઓના અને વ્યાપારીવર્ગના દેશને કાંઈ સારા શકુન થયા નહીં.
Line 198: Line 265:
તેમના પહેલાંના શતકમાંના મહાકવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરન્તુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મપંથોના ધોધ એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલીન નરસિંહ મહેતાની પેઠે આ આર્યા સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુધર્મ ઉપર હતી; મેવાડના રાજાઓનો ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદો જ હતો. અને તેથી ખટપટ અને સતાવણી બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાસી આવવું પડ્યું હતું; પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેનો ખંગ વાળવા લખેલું હતું. આ પંથનો સ્થાપનાર વલ્લભાચાર્ય જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઇબલ કેસે પ્રસિદ્ધિમાં આણ્યો છે, તેનો ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિજીવનના અંતસમયની લગભગમાં જ જન્મ થયો. વલ્લભ મેવાડના જૂના કાળથી ચાલતા આવેલા એકલિંગના ધર્મને સ્થાને આ નવો પંથ સ્થાપવામાં વિજયી થયો અને એ અરસિક અને વિરક્ત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગનો નવો સંપ્રદાય ચલાવ્યો કે, જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી; અને નિરંતર ભક્તિએ ધીમે ધીમે આ વિધિનિષેધોનો અને પ્રતિજ્ઞાઓનો સ્વીકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ભરેલા શબ્દાર્થ સમજીને કર્યો. હવે ગુજરાતના ચૉસર જેવા આદિ કવિનાં રૂપકો, ધર્મમાં તેમજ કવિતામાં અજ્ઞાત થઈ ગયાં. આ પંથોની સમગ્ર રચના અશિક્ષિત જનસમૂહ માટે સ્પષ્ટ પદાર્થમાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં અને પૌરાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં, આ કાળના કવિઓ વખતોવખત મનુષ્યની કરેલી મૂર્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયંતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે, જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઈ, અંતે નિરંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષમૂર્તિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંતઃકરણથી પૂજા કરે, અને અંતે પુરાણોક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ, તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૂર્ત પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિઓની આ રચનાપદ્ધતિ, પછી તે વિષ્ણુ, શવિ કે શક્તિ વાસ્તે હોય તો પણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સૈકામાં અખો કવિ આ અને અન્ય ધર્મની સામે મર્મ પ્રહારો કરતો હતો, તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહિ કરી શક્યું હોય તો પણ ગુજરાતી કાવ્યોમાંથી તો વલ્લભની તે ધર્મસત્તાને દૂર રાખેલ છે. પણ જ્યાં આ સૈકું સમાપ્ત થયું અને તે પછીના સૈકાની રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહિ પણ ધાર્મિક અને નૈતિક વિષયમાં ચડાઈ કરી આવનારાઓને શરણ કર્યા; તે ક્ષણે જ વલ્લભના શિષ્યો દેશમાં ટોળાબંધ આવવા લાગ્યા અને પુરુષો તેમ સ્ત્રીઓ તેમાં ઘણે ભાગે વણિકવર્ગે ઉન્માદનો આ નવીન પંથ સ્વીકાર્યો. આ કવિઓ કે જેઓ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેઓ આ નવા પંથનું આવી અસ્તવ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદરૂપે ગણું ગાવા લાગ્યા. પરોક્ષ વા અપરોક્ષ આ પંથને માનનારા બીજા બાર કવિઓ આ દેશ ને કાળમાં એવી જાતની સ્ત્રૈણ કવિતા પૂરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મહેતાનાં તત્ત્વજ્ઞાન તથા ભક્તિભાવ કે નથી જોવામાં આવતી મીરાંની કોમળ શુદ્ધતા. (Classical-Poets, pages ૫૬-૬૧ ભાષાન્તર કરનાર, બ.બુ. ત્રિવેદી)
તેમના પહેલાંના શતકમાંના મહાકવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરન્તુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મપંથોના ધોધ એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલીન નરસિંહ મહેતાની પેઠે આ આર્યા સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુધર્મ ઉપર હતી; મેવાડના રાજાઓનો ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદો જ હતો. અને તેથી ખટપટ અને સતાવણી બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાસી આવવું પડ્યું હતું; પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેનો ખંગ વાળવા લખેલું હતું. આ પંથનો સ્થાપનાર વલ્લભાચાર્ય જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઇબલ કેસે પ્રસિદ્ધિમાં આણ્યો છે, તેનો ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિજીવનના અંતસમયની લગભગમાં જ જન્મ થયો. વલ્લભ મેવાડના જૂના કાળથી ચાલતા આવેલા એકલિંગના ધર્મને સ્થાને આ નવો પંથ સ્થાપવામાં વિજયી થયો અને એ અરસિક અને વિરક્ત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગનો નવો સંપ્રદાય ચલાવ્યો કે, જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી; અને નિરંતર ભક્તિએ ધીમે ધીમે આ વિધિનિષેધોનો અને પ્રતિજ્ઞાઓનો સ્વીકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ભરેલા શબ્દાર્થ સમજીને કર્યો. હવે ગુજરાતના ચૉસર જેવા આદિ કવિનાં રૂપકો, ધર્મમાં તેમજ કવિતામાં અજ્ઞાત થઈ ગયાં. આ પંથોની સમગ્ર રચના અશિક્ષિત જનસમૂહ માટે સ્પષ્ટ પદાર્થમાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં અને પૌરાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં, આ કાળના કવિઓ વખતોવખત મનુષ્યની કરેલી મૂર્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયંતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે, જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઈ, અંતે નિરંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષમૂર્તિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંતઃકરણથી પૂજા કરે, અને અંતે પુરાણોક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ, તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૂર્ત પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિઓની આ રચનાપદ્ધતિ, પછી તે વિષ્ણુ, શવિ કે શક્તિ વાસ્તે હોય તો પણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સૈકામાં અખો કવિ આ અને અન્ય ધર્મની સામે મર્મ પ્રહારો કરતો હતો, તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહિ કરી શક્યું હોય તો પણ ગુજરાતી કાવ્યોમાંથી તો વલ્લભની તે ધર્મસત્તાને દૂર રાખેલ છે. પણ જ્યાં આ સૈકું સમાપ્ત થયું અને તે પછીના સૈકાની રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહિ પણ ધાર્મિક અને નૈતિક વિષયમાં ચડાઈ કરી આવનારાઓને શરણ કર્યા; તે ક્ષણે જ વલ્લભના શિષ્યો દેશમાં ટોળાબંધ આવવા લાગ્યા અને પુરુષો તેમ સ્ત્રીઓ તેમાં ઘણે ભાગે વણિકવર્ગે ઉન્માદનો આ નવીન પંથ સ્વીકાર્યો. આ કવિઓ કે જેઓ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેઓ આ નવા પંથનું આવી અસ્તવ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદરૂપે ગણું ગાવા લાગ્યા. પરોક્ષ વા અપરોક્ષ આ પંથને માનનારા બીજા બાર કવિઓ આ દેશ ને કાળમાં એવી જાતની સ્ત્રૈણ કવિતા પૂરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મહેતાનાં તત્ત્વજ્ઞાન તથા ભક્તિભાવ કે નથી જોવામાં આવતી મીરાંની કોમળ શુદ્ધતા. (Classical-Poets, pages ૫૬-૬૧ ભાષાન્તર કરનાર, બ.બુ. ત્રિવેદી)
આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.
આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.
* * *
<center>'''• • •'''</center>
પાદટીપ
<br>
* રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.
<br>
* * *
 
 
 
<center>'''પાદટીપ'''</center>
રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.
<center>'''• • •'''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
<Br>
{{HeaderNav2
|previous =
|next = ૨.
}}

Latest revision as of 08:47, 31 December 2021


શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ભાષણ

પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ: અમદાવાદ
જૂન–જુલાઈ: ૧૯૦૫

સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
(ઈ.સ. ૧૮૫૫–ઈ.સ. ૧૯૦૭)

ઈ.સ. ૧૮૫૫થી ૧૯૦૭ સુધીના જીવન વિસ્તારમાં સ્વ.ગોવર્ધનરામભાઈએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા અનેક પ્રયત્નો કર્યા છે. ઈ.સ. ૧૮૮૭માં સરસ્વતીચન્દ્રનો પહેલો ભાગ પ્રગટ કરીને એમણે ગુજરાતી નવલકથાને નવે માર્ગે પ્રયાણ કરાવ્યું. અને એ કથાના ચાર ભાગ સંપૂર્ણ થતાં તો ગુજરાતને આકર-ગ્રંથ–“પુરાણ” સ્વ. ગોવર્ધનરામભાઈ તરફથી મળે છે. ચિન્તનશીલતા અને જ્ઞાન એ સ્વ. ગોવર્ધનરામભાઈનાં પ્રધાન લક્ષણો છે. નવલરામની જીવનરેખા, સાક્ષરજીવન, દયારામનો અક્ષરદેહ, Classical Poets of Gujarat વગેરેમાં એમની વિવેચનશક્તિનો પણ આપણને પરિચય થાય છે. પરંતુ સ્વ. ગોવર્ધનરામભાઈ પ્રધાનતઃ તો દ્રષ્ટા હતા. અને એમનું દર્શન ઊંડું અને વિશાળ હતું. એમની જ્ઞાનસમૃદ્ધિ પણ એવી જ વિપુલ હતી. સરસ્વતીચંદ્રના ચાર ભાગોમાં પણ શું નથી? સમાજ, સંસાર, રાજનીતિ, ધર્મ, આચાર, ફિલસૂફી વગેરે આપણા સમગ્ર જીવનને સ્પર્શતાં અનેક તત્ત્વો એમાં છે. કર્તાની સર્વ વ્યાપી દૃષ્ટિમાંથી ભાગ્યે જ કંઈ બહાર રહી જાય છે. ગુજરાતને આંગણે સાહિત્ય પરિષદ ભરવાના મનોરથો ઊગે છે અને ગુજરાતના સાહિત્યકારો પાટનગરમાં એકત્ર થાય છે. એ સમયે ઈ.સ. ૧૯૦૫ની સાલમાં ગુજરાતને સદ્‌ભાગ્યે સ્વ. ગોવર્ધનરામભાઈ જેવા એક જબ્બર સાહિત્યકાર ગુજરાતમાં હતા અને તેથી આપણી એ પહેલી પરિષદનું પ્રમુખપદ સ્વ. ગોવર્ધનરામભાઈથી અલંકૃત બને છે.

ઉપોદ્‌ઘાત

આજનો પ્રસંગ કેટલીક રીતે ગૂંચવડા ભરેલો લાગે છે. તેનું કારણ સાહિત્યની બાબતો જેટલી સાક્ષરોને ઉપયોગી છે, તેટલી સામાન્ય વર્ગને જણાશે કે કેમ તે જોવાનું છે. આ સભાના કાર્યક્રમમાં જોડણી, લિપિ વગેરે શાસ્ત્રીય વિષયો છે, તેમાં સામાન્ય માણસને રસ ન પડે, છતાં આટલા બધા ગૃહસ્થો આનંદ સાથે પધારેલા છે અને પંદર–સોળ ગૃહસ્થો પોતાનાં લખાણ મૂકશે, તે તમે કેટલી ધીરજથી સાંભળશો અને તેમાં તમને રસ પડશે કે નહિ તે વિષે ગંભીર શંકા છે. પ્રથમથી એટલા માટે જણાવું છું કે, જેઓ ઘણો શ્રમ કરી આવ્યા છે તેઓ નિરાશ ન થાય તે માટે તૈયારી રાખવી જોઈએ. જે લેખ આવ્યા છે તે દરેક મહત્ત્વના છે અને તે વિશ્વાસ તથા આશાથી સાંભળશો. સાહિત્ય બહુ જરૂરનું છે; પરંતુ હાલમાં સાહિત્ય લખનારને હિંદમાં કોઈ પૈસો આપનાર નથી અને જેમ લોકો તરફથી તેમ સરકાર તરફથી ટેકો મળતો નથી તેમ સાહિત્ય બહાર પાડનાર પુસ્તકો બહાર પાડે છે, પણ વાંચનાર મળશે કે નહિ તે વિચાર મનમાં ઉત્પન્ન થાય છે, માટે તેવાઓએ ધૈર્યથી કામ લેવાની ફરજ સમજવી એવી વિનતિ છે. બીજી વાત, પ્રમુખને કામ સોંપેલું છે, તે કામ એક રીતે કશું નથી અને બીજી રીતે જોખમ ભરેલું છે. બીજી સભામાં “ઠરાવો” થાય છે, જે એક પક્ષના હોય છે. આમાં તેવું કંઈ નહિ મળે. સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી યોજના કરી છે કે, જે વિચાર મુકાશે અને જેનાં લખાણ વંચાશે તે સંબંધે ચર્ચા રાખવાની નથી. હાલ તો વકીલની માફક પુરાવો એકઠો કરવો છે. જોડણી, લિપિ વગેરેમાં મતભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તો સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકું થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય. કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરા કાઢ્યા પછી પાશ્ચાત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થાય પછી જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે અને ધૈર્ય રાખવાનું છે. આ સભાનો ઉપક્રમ આપણા મંત્રીએ વિસ્તારથી દર્શાવેલો છે. તે ઉપક્રમનો નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાનો છે અને તે પછી તેનો ઉપસંહાર યથાશક્તિ, યથામતિ મારે શિર છે; તો આ આરંભસ્થાને તે વિષયોથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુંજારવથી પ્રસન્ન થઈ, તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયોનું અનુસ્તવન કરવામાં, તેમના પ્રતિ મારો ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારો ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયો ચર્ચાવાના છે, તેના સિવાય કાંઈ અન્ય વિષયોમાં ચંચૂપાત કરવાની રજા માગું છું.

આ યુગના તાલબન્ધ

બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસે આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારેપાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહિ હોય. તો બોલ્યા વિના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. જો ગાનમાં કુશળ ન હોનાર આવો લય પામશે, તો ગાનમાં પ્રવીણ સત્ત્વો પ્રકટપણે એવા ગાન ભેગું ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law–તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે. જે સરસ્વતીદેવીને આપણા ઋષિમુનિઓએ વીણાધારિણી ગણેલી છે, તે દેવીના ભક્તો આવા નિયમ પાળે, તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવળ શુષ્કવાદ જેવી નથી.

તાલભંગમાં તાલબન્ધ

આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દોનો ઉચ્ચાર કરું છું, ત્યાં એક શંકા મારા હૃદયમાં ઊભી થાય છે. આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કૉંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે, તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓનાં ચરણો ઉપર કોઈ ગૃપ્ત રીતે તો કોઈ પ્રકટ રીતે, લાકડીઓ મારી તેમને લૂલા-લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશિયલ કૉન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશો, તે સર્વમાં પણ એક પાસથી તાલબન્ધ તો બીજી પાસથી આવો જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબન્ધના પક્ષનાં કોઈક હૃદયો નિરાશ થાય છે તો કોઈક હૃદયોમાં શૌર્ય ચડતું દેખું છું. કોઈક પગ ભાંગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણાને ઓછો કરે છે, તો કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઊભા થાય છે; કોઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીઓના પ્રહારને બળે ભાંગી પડવાને સાટે કેટલાકનાં ચરણો વધારે વધારે ઊંચાં ઊછળી ઊછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું. ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું ને તાલબન્ધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્ત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્ત્વને બળે જેમ દાંડિયા રમનારા એકબીજાના હાથના દાંડિયાને પોતાના હાથના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં, હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને ઓછાનાં ચિહ્‌ન–plus અને minus–વાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મૂકી તેનો ઉપયોગ કરે છે, તેમ સંસારના ગણિતનો પરમશાસ્ત્રી પણ આ તાલબન્ધ અને તાલભંગને આવા જ કૌંસમાં મૂકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્ય શાસ્ત્રીઓ Evolution કહે છે.

ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ધર્મ

ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ આ સભાનો ઉદ્દેશ છે. ઉદ્દેશના વિષયમાં તાલભંગ થવાનો સંભવ દેખાતો નથી, કારણ, આ સભાના સભ્યજનો સાક્ષર હોવાથી આ વિષયના નિર્વાહમાં તાલબન્ધ કરે એવું ન અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશો તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે, જેઓ ગમે તો ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તો સાહિત્યમાત્રને વેદિયાં ઢોરને માટે ગામ આંગણે કાઢેલી ગોચર જમીન જેવી ગણશે, કોઈ વળી એવું ગોચર કાઢી નાખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે અને ગમે તો કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્યો એટલે સુધી કહેશે કે, આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિનો વ્યય કરીએ તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીએ તો દેશનું કલ્યાણ થાય. આ સર્વ ચર્ચાઓ, સભા બહાર ઊઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય, ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતિકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે, આવતા વર્ષની સભાને પ્રસંગે આવો ભય જણાય તો તેને માટે સભ્યજનો સજ્જ રહે. આ સભાના તાલબન્ધને વિસ્તાર આપવાના ઉદ્દેશનો ફલોદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે; માટે બહારનાં વિઘ્નો કરતાં આપણાં અંદરઅંદરનાં વિઘ્નો ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર, તેમ જ આપણા ઉદ્દેશના ફલોદયનાં સાધનો ઉપર હું બે શબ્દ કહેવા ઇચ્છું છું.

કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ
સમુદ્રમંથન જેવા વિષયોની ચર્ચા

આપણા અંતિર્વિઘ્નોથી પ્રાપ્ત થતો તાલભંગનો ભય તો સમીપ જ છે. ગુજરાતી લેખનપદ્ધતિનો વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં प्रथम ग्रासे मक्षिका જેવો થઈ પડે એમ છે. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તો એટલો થઈ ગયો છે કે तत्र युद्धं कचाकचि – એ યુદ્ધમાં પડનારા તો એકબીજાથી રીસાઈને જ બેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસારસુધારાનો વિષય, રાજકીય વિષય, ઇત્યાદિ સર્વ વિષયોની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મંથન પામે છે અને દેવદાનવો જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયો એક રીતે સાહિત્યના વિષયો છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયક સાહિત્ય, ઇત્યાદિ નામો જોઈએ તો વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના સિવાયના સાહિત્યને જ સાહિત્ય કહીએ તો ઉક્ત વિષયો સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં, આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે ‘સાપેક્ષ સાહિત્ય’ કહીશું. અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને ‘નિરક્ષેપ સાહિત્ય’ કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં ‘શાસ્ત્રસાહિત્ય’ અને ‘કાવ્યાદિક કેવળ સાહિત્ય’ એવા ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે. આ ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતો નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને, અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરું છું. આટલો મારો આશય ધ્યાનમાં રાખશે તેને મારી સાથે તાલભંગની વાસના નહિ થાય.

સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત

હવે આ સભાના યોજેલા વિષયોમાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખલું છે; એટલે તેના અંતર્વિઘ્નનો એક પ્રદેશ દૂર રહેલો છે. પરંતુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્નો – આવાં તાલભંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું “હવણાં” લખું છું, કોઈ “અહુણાં” લખશે, કોઈ “હમણાં” લખશે અને કોઈ “અધુના” લખશે. આ મહાન તાલભંગ થાય છે, અને આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરો પુષ્કળ અક્ષર-યુદ્ધ કરે છે, “મગજમારી” થાય છે, ક્લેશ તેમજ કલહ પણ જાગે છે. આ સર્વ તાલભંગ વચ્ચે હું પોતે એવો તાલબન્ધ રાખું છું કે, એ સર્વ જુદી જુદી લેખનપદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકોના ઉદ્દેશોનું ગ્રહણ પ્રીતિથી કરું છું અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી, મને અનુકૂળ પડતી પદ્ધતિનો પક્ષપાત કરી તેને વળગી રહું છું. આવી રીતે મારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મારું હૃદય તે સહુની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચોપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે લડી પડે છે, ત્યારે કેટલાક રમનારાઓ બાજી પરનાં દાંતનાં અને લાકડાંનાં રમકડાંને રમાડતાં, એ રમકડાંના જયપરાજયથી પોતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલો અસીલોને માટે યુદ્ધ કરવામાં આગ્રહ રાખે છે અને તે કાળે જ એકબીજાના સ્નેહભાવને હીન કરતા નથી. એક પાસથી તેઓ અસીલને માટે લડે અને બીજી પાસથી તેમનાં હૃદય હસી હસી અન્યોન્યની પ્રીતિ કરે, એવો એ ધંધાનો અનુભવ છે. તમે પરસ્પર સાથે પૂરા આગ્રહથી ચર્ચા ચલાવો તેની સાથે જ એ ચર્ચા કરતાં પ્રીતિ અને બન્ધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારાં હૃદય વધારે સંધાય, એ કળા તમે પામશો, તો આ સભામાં હૃદયના તાલભંગનો સ્પર્શ નહિ થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હૃદય-પ્રીતિ પામી ગયા; એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તો કરી શકશે. એવી પ્રીતિથી થોડો ભાગ – ગુજરાતી સાહિત્યવૃક્ષના પાંચ પર્વ (પેરાઈઓ) – મૂકવા માગું છું.

ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?
બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોનું સાહિત્ય રાજકીય ઇતિહાસ અને અસર

ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે; ને નરસિંહ મહેતાની પેરાઈ નાખી વધેલું છે તે મૂકવા માગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલના વિદ્વાનપુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનાં થડ–મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું, તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મહેતા અને મીરાંબાઈને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવો અગ્નિ પ્રગટે, તેમ તેમને થયું હતું; જે તેમના ઇતિહાસથી જાણીતું છે.

પર્વ પહેલું: મૂળ અને થડ

૧. ગુજરાતમાં ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું, કઈ ભાષામાં હતું, રાજકીય સ્થિતિ કેવી હતી તે વિષે જાણવાની જરૂર છે. તેના ગુણથી ગુજરાતી સાહિત્યનાં મૂળ–થડની જનની–ભૂમિની ઓથે Heredityથી શું ઊતર્યું, તે વિષે જાણવાની જરૂર છે. (અ) રજપૂત રાજાઓનો કાળ: ઈ.સ. ૭૪૬–૧૨૯૮. વનરાજથી કર્ણદેવ વાઘેલોઃ અણહિલવાડ પાટણમાં સંસ્કૃત સાહિત્યનો યુગ તે ગુજરાતી સાહિત્યના આદિ યુગનો પૂર્વજ હતો. ઈ.સ. ૮૨૫ યાદવોએ દ્વારકા છોડ્યું અને તેઓના નાયક દૃઢપ્રહાર રાજાની સાથે દક્ષિણમાં ચન્દ્રાદિત્યપુર અથવા શ્રીનગરમાં જઈ વસ્યા. ઈ.સ. ૧૦૧૦–૪૧ ધારાના વિદ્વાન રાજા ભોજે અણહિલવાડ લાટ દેશ (સુરત સુધીના) વગેરે ઉપર ચડાઈ કરી. તેણે રચેલાં પુસ્તકો—સરસ્વતીકંઠાભરણ, રાજમૃગાંકકરણ વગેરે. ઈ.સ. ૧૦૧૦ આનંદપુર (વડનગર)ના ઉવ્વટે અવન્તીમાં વાસનેયસંહિતા ઉપર ભાષ્ય લખ્યું. ઈ.સ. ૧૦૨૪ જિનેશ્વર નામના જૈન યતિએ અણહિલવાડના દુર્લભ પાસેથી ‘ખરતર’ પદ મેળવ્યું; એણે ખરતર ગચ્છ સ્થાપ્યો અને અષ્ટવૃત્તિ તથા લીલાવતી લખ્યાં. ઈ.સ. ૧૦૫૦–૫૫ વિક્રમાંકદેવચરિત. (૧૦૫૦માં લખાયેલું: તેમાં સોમેશ્વર ચાલુક્યે ધારાના ભોજ ઉપર મેળવેલી જીતનું વર્ણન છે.) ઈ.સ. ૧૦૫૦ ત્રિલોચનપાલ ચાલુક્યનું લાટ દેશ પર રાજ્ય હતું, એ સંબંધી સુરતનો તામ્રલેખ છે. ઉપરનાં તમામ પુસ્તકો સંસ્કૃત ભાષામાં રચાયલાં છે. ઈ.સ. દશમા શતકથી ભાષાસાહિત્યની શરૂઆત થાય છે. ઈ.સ. ૧૦૫૧ તામિલમાં હાલાસ્યમાહાત્મ્યનું રૂપાંતર મધુપુરાણ લખાયું. ઈ.સ. દશમા શતકમાં હિંદી ભાષા હતી પણ એનું સાહિત્ય નહોતું. ઈ.સ. ૧૩મું શતક – મલ્લિનાથ ટીકાકાર અને તેમના પુત્ર નરહરિ; કાવ્યપ્રકાશના સરસ્વતીતીર્થ નામના ટીકાકાર થયા. ઈ.સ. ૧૨૬૦ દેવગિરિના યાદવરાજા મહાદેવે ગુજરાત ઉપર ચડાઈ કરી અને વિશળદેવ ઉપર વિજય મેળવ્યો. તેનો મુખ્ય અમાત્ય હેમાદ્રિ, એણે ચતુર્વર્ગચિન્તામણિ નામનો ગ્રન્થ તથા વાગ્ભટ્ટ પર ટીકા લખી. હેમાદ્રિનો આશ્રિત બોપદેવ હતો. તેણે હરિલીલા, શતશ્લોકી વગેરે ગ્રન્થો લખેલા છે; બધા સંસ્કૃતમાં છે. આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું. ઈ.સ. ૧૨૯૨ સંસ્કૃત ગ્રન્થો ઉપર વાર્તિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-મંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષેણસૂરિ હતા. ઈ.સ. ૧૨૯૩ કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતો.

ઉપસંહાર

સુરત સહિત આખા ગુજરાત કાઠિયાવાડમાં રજપૂત રાજાઓનો અમલ હતો અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્વાનોમાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત બહાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિંદી ભાષાનો અને તામિલ સાહિત્યનો ઉત્તર દક્ષિણમાં જન્મ થયો હતો. રજપૂત રાજાઓ વિષે ભાટચારણોના રાસા વગેરે – રાસ-માલા–ગુજરાતી ભાષાની બહેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં લખાયાં. કંઈક મારવાડી, કંઈક વ્રજ અને કંઈક બીજી ભાષામાંથી મિશ્રણ–તે રાજકવિઓની ભાષા હતી અને બ્રાહ્મણ–જૈન વિદ્વાનોની સાહિત્યભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વમાં મિશ્રણરૂપે બોલાતી હોવી જોઈએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ તે વખતે ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા થોડા ફેરફાર સાથે બોલાય છે. (જેમ કે, દૌહિત્રને સ્થાને દોત્રો, પૌત્રને સ્થાને પોત્રો વગેરે) પણ તેમાં સાહિત્ય નથી.

મુસલમાન-યુગમાં ગુર્જર સાહિત્ય

(આ) ૧૨૯૮–૧૪૨૦ (અણહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન સૂબાઓ વગેરેની હાડમારીમાં પડ્યું; ત્યાંથી તે ૧૪૧૭માં અમદાવાદ બંધાતાં સુધી.)

રાજકીય ઇતિહાસ

ઈ.સ. ૧૨૯૮ – સોમનાથ, અણહિલવાડ અને ખંભાત અલાઉદ્દીનના મોગલ સૂબાઓએ સર કર્યાં. ૧૩૦૮ – અલાઉદ્દીને ઝાલાવાડ જીત્યું. ૧૩૧૫ – ગુજરાતમાં બંડ. ૧૩૨૦ – કાઠિયાવાડમાં લાખા ફુલાણીનો વિજય. ૧૩૩૯ – મહમદ તઘલખ દિલ્હીને સાટે દૌલતાબાદને (દેવગિરિને) રાજનગર કરે છે. ૧૩૪૫ – ગુજરાતમાં બંડ. ૧૩૪૬ – ગુજરાતમાં બંડ. ૧૩૪૭ – ગુજરાતમાં બ્રાહ્મણશાહીનો આરંભ. ૧૩૪૯ – મહમદ તઘલખે જૂનાગઢ લીધું. ૧૩૫૦ – મહમદ તઘલખ ગોંડળમાં. (પછી ગુજરાતમાં સૂબાઓનો કાળ) ૧૩૭૬ – ગુજરાતના સૂબાનું બંડ. ૧૩૯૧ – ગુજરાતમાં બંડ. ૧૩૯૪ – સૂબો જાફરખાન ઈડર જીતે છે. ૧૩૯૬ – એ જ સૂબો સોમનાથ દેવાલયનો નાશ કરે છે અને પોતે સ્વતંત્ર થાય છે. ૧૩૯૯. – તૈમુર. ૧૪૦૫ – તૈમુરના મરણના સમાચાર ગુજરાતમાં આવે છે. ૧૪૦૭ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ (મુસલમાનો બે પાસ.) ૧૪૧૩ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ ૧૪૧૭ – પહેલા અહમદશાહે ૧૪૦૦માં બંધાવવા માંડેલું અમદાવાદનું કિલ્લાકામ સંપૂર્ણ થયું. ૧૪૨૦ – અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રવર્તાવી.

ધાર્મિક સાહિત્ય

૧૩૨૦ – મેરુતુંગ (જૈન) ૧૩૨૨ – સાતમા મધ્વગુરુ વિદ્યાતીર્થનું મૃત્યુ. ૧૩૩૪ – હરિભદ્રસૂરિની જમ્બુદ્વીપ સંગ્રહિણી ઉપર પ્રભાનન્દસૂરિની ક્ષેત્રસંગ્રહિણીવૃત્તિ. ૧૩૩૯ – આઠમા મધ્વગુરુનું મૃત્યુ. ૧૩૪૩ – નવમા મધ્વગુરુનું મૃત્યુ. ૧૩૪૮ – જૈન કર્તા મેરુતુંગ (૧૩૦૦ના મેરુતુંગથી ભિન્ન.) ૧૩૫૩ – તપગચ્છના કુલમંડનનો જન્મ. ૧૩૬૮ – સોમતિલકસૂરિ (શીલતરંગિણીના કર્તા)નું મૃત્યુ. ૧૩૭૩ – વિમલચન્દ્રસૂરિની પ્રશ્નોત્તરમાલા ઉપર દેવેન્દ્રની ટીકા. ૧૩૭૬ – દશમા મધ્વગુરુનું મૃત્યુ. ૧૩૮૪ – અગિયારમા મધ્વગુરુનું મૃત્યુ. ૧૩૯૬ – અભયદેવસૂરિનું “તિજયપહુત્ત” સ્તોત્ર.

અન્ય સાહિત્ય

૧૩૦૦ – કય્યટઃ પતંજલિના મહાભાષ્ય ઉપર ભાષ્યપ્રદીપનો કર્તા. ૧૩૧૦ – ગુજરાતના રાજા સારંગદેવ (કરણઘેલાનો બાપ)ના મન્ત્રી વિક્રમનો પુત્ર તેજસિંહ તે દૈવજ્ઞાલંકૃતિનો કર્તા. ૧૩૧૦ – અલંકારનો ગ્રંથ – પ્રતાપરુદ્રીય – તેનો કર્તા વિદ્યાનાથ ઓરંગમાં થયો. ૧૩૩૬ – જયવલ્લભ પ્રાકૃત વજ્જાલય નામના ગ્રંથ ઉપર છાયાકાર રત્નદેવ. ૧૩૪૩ – રુદ્રપાલીયગચ્છના જિનપ્રભની ષડ્દર્શની. ૧૩૪૯ – રાજશેખરસૂરિએ (દિલ્હીમાં) “પ્રબંધકોશ” કર્યો અને અન્યત્ર શ્રીધરની ન્યાયકન્દલી ઉપર “પંજિકા” રચ્યાં. ૧૩૫૦ – સાયણાચાર્ય માધવાચાર્ય (વિજયનગરના મંત્રીઓ.) ૧૩૬૬ – સંઘતિલકાચાર્યનું કુમારપાલચરિત્ર. ૧૩૭૨ – રત્નશેખરસૂરિનું શ્રીપાલચરિત્ર.

ઉપસંહાર – અણહિલવાડ પાટણ પડ્યા પછી સવા સો વર્ષ વીત્યા બાદ ગુજરાતના સાહિત્યનાં મૂળ નરસિંહ મહેતા વગેરેએ રોપવા માંડ્યાં; તે પહેલાંનાં આ સવા સો વર્ષનો મુસલમાન-યુગ – તેમાં: (ક) ગુજરાતની બહાર કય્યટનું ભાષ્યપ્રદીપ (૧૩૦૦), વિદ્યાનાથનું પ્રતાપરુદ્રીય (૧૩૧૦) અને સાયણાચાર્ય અને માધવાચાર્ય (૧૩૫૦)ના સંસ્કૃત સમર્થ ગ્રંથો રચાયા છે, ત્યારે તેજસિંહના એક ગ્રંથ (૧૩૧૦) વિનાના સર્વ ગ્રંથો ગુજરાતમાં માત્ર જૈનસાધુઓના રચેલા છે. એ ગ્રંથો પણ મોટા ભાગે ધર્મસાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના “ગચ્છો”નો આશ્રય પામી આટલો સાહિત્યવૃક્ષ ઊગવા દીધો છે, ત્યારે બ્રાહ્મણાદિક અન્યવર્ગનું સાહિત્ય જે રજપૂત રાજાઓના કાળમાં જ સ્ફુરતું હતું, તે કેવળ અસ્ત થયું અને એ સાહિત્ય કેવળ અસ્ત થયા પછીના કાળમાં ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રોપાયું. (ખ) દિલ્હીના બાદશાહો, ગુજરાતના સૂબાઓ અને અન્ય નાનામોટા સરદારોના વિગ્રહ આ યુગના આરંભથી તે ૧૩૫૦ સુધી ચાલ્યા, અને તેનો ક્ષોભ ઝાલાવાડ, જૂનાગઢ, ગોંડળ વગેરે કાઠિયાવાડના ભાગોમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યો હતો. તેવામાં જૈનગચ્છોના ચારપાંચ સાધુઓ ઉક્ત સાહિત્યના એકલા આધારરૂપ હતા. તે પછીના પચીશેક વર્ષમાં એટલે ૧૩૭૬ સુધીમાં રાજકીય શાંતિ જેવું પ્રમાણમાં હતું, તેમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ જ એવા આધારભૂત હતા. અને તે પછી લગભગ પચાસ વર્ષ સુધીમાં તો જૈનસાહિત્ય પણ લગભગ શાંત થઈ રહ્યું. અનેક બંડો, ઈડર અને સોમનાથ ઉપર મુસલમાનસરદારોની ચડાઈઓ, તૈમુર લંગે આખા હિંદુસ્તાનમાં વર્તાવેલો ભયકમ્પ, અને અંતે ગુજરાત અને માળવાના સુલતાનો વચ્ચેના વિગ્રહ; એ બનાવો ગુજરાતમાં પચાસ વર્ષોમાં ક્ષોભનાં વમળ વિસ્તારે છે અને સાહિત્યને કેવળ અસ્ત કરી દે છે.

ભ્રમણયુગમાં સાહિત્ય

(ગ) પણ પ્રશ્ન એવો ઊઠે છે કે, જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેનો કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનોમાં કેમ ન દેખાયો? તેઓ ક્યાં ભરાઈ બેઠા હતા? આના ઉત્તરમાં દન્તકથામાંથી એવો ઉત્તર નીકળે છે કે, તેઓ ઘરબાર છોડી અન્ય ઘરબાર શોધવાના વમળમાં પડ્યા હતા. વાણિયા–બ્રાહ્મણોના ઉદ્યોગ અણહિલવાડ પાટણમાં અશક્ય થતાં, તેઓ પોતાનું સર્વસ્વ લઈ અન્ય સ્થાનો શોધવા લાગ્યા. આજના કાળમાં ગુજરાત, કાઠિયાવાડમાં અનેક સ્થાનોમાં વાણિયા–બ્રાહ્મણની અનેક જાતિઓ જોવામાં આવે છે. તેમાંની કેટલીક અણહિલવાડ પાટણની આસપાસ આવેલાં એક વેળાનાં નગરોમાંથી આવી છે. કોટીશ્વર અથવા કોટયર્કને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણ–વાણિયાનું મૂળ સ્થાન ખડાલ કે ખડાત જે હોય તે; હાટકેશ્વરને ઈષ્ટદેવ ગણનાર નાગર બ્રાહ્મણો અને નાગરવાણિયાનું મૂળ સ્થાન વડનગર અને વીસનગર; ઝારોળા વાણિયાઓનાં ઝારોલ ગામ અને હીમજામાતા, દેશાવળ વાણિયાનાં દીસા અને સિદ્ધેશ્વરી; શ્રીમાળી બ્રાહ્મણવાણિયાઓનાં સ્થાન શ્રીમાળ અને ભિન્નમાળ અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી અને મોઢ બ્રાહ્મણવાણિયાનું મોઢેરા. આ સર્વ જ્ઞાતિઓનાં આ મૂળસ્થાનો અને ઈષ્ટદેવોનાં દેવાલયો અણહિલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે અને રજપૂત રાજાઓને આશ્રયે ઉદય પામેલા ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રયભંગ થયે, અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી દેખાય છે. અમદાવાદ એ શતકમાં બંધાયું ન હતું. ચાંપાનેર, સુરત, મથુરા, કાશી વગેરે સ્થાનો સુધી આ નાસતી ભાગતી જ્ઞાતિઓ પ્રસરી ગઈ, પણ ગુજરાત–કાઠિયાવાડમાં આખરે ઠરેલી જણાય છે. આ ભ્રમણયુગ હતો અને એવા યુગમાં ગચ્છોના આશ્રયમાં રહેલા જૈન સાધુઓ જેટલું સાહિત્ય ટકાવી શક્યા તેનો અંશ પણ આ સંસારીઓ કેમ ન જાળવી શક્યા એ એમના આગલા ઇતિહાસથી સ્પષ્ટ થાય છે. જૈન ગ્રંથકારોની ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલરૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજ્યકર્તા મુસલમાનવર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બંધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથી જ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે રૂપે બંધાવા પામી, તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણોથી સંસ્કૃત વિદ્યા અને સાહિત્ય લોપ પામી ગયાં અને જો કોઈ નવું સાહિત્ય ઊગવા સરજેલું હોય, તો તેની ભાષા લોકની આ નવી ગુજરાતી જ હોવી જોઈએ, એવું અનુમાન આટલા ઇતિહાસમાંથી ફલિત થાય છે. ઈ.સ.ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હિંદુસ્તાનમાં જન્મી, તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપંજરમાં ચારસો–પાંચસો વર્ષોની ગર્ભસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યનો લોપ થતાં, ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હોય એમ સમજાય છે. કારણ, આપણા આદિ કવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રગટ થાય છે.

સાહિત્યવૃક્ષનો ઋતુ

(ઘ) આ જ યુગમાં ગુજરાત બહાર અને શંકરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશોને પાછા હઠાવે એવો મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુઓ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાર્ય અને રામાનુજ ઉભય ધર્મગુરુઓ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી આવ્યા ન હતા. એમના પૂર્ણોદયનો કાળ કાંઈક આ યુગમાં જ હતો અને તેમના સાધુઓ ગુજરાતમાં અને ઉત્તર હિંદુસ્તાનમાં કંઈક આ યુગને અંતે આવવા લાગ્યા હશે, એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉક્ત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારનો પવન વાવા લાગ્યો, તેવામાં આપણા આદિકાળના કવિઓની શક્તિથી આપણા સાહિત્યવૃક્ષનાં બીજો રોપાયાં.

(૨) આદિ ગુર્જર સાહિત્ય: ૧૪૦૦–૧૫૦૦ સુમારે

આ બીજ આખા ગુજરાતમાં રોપાયાં નહિ, પણ જૂનાગઢ, દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીનો છે.

આ યુગમાં સર્જકીય ઇતિહાસ અને આર્યાવર્તમાં સાહિત્ય અને ધર્મ

(અ) અમદાવાદના સુલતાનોની ચડાઈઓ–માળવા ઉજ્જન વગેરે ઉપર (૧૪૨૨), ઈડરના રાજા પુંજાનું યુદ્ધમાં મરણ (૧૪૨૮), ઝાલાવાડના રાજાની હાર (૧૪૩૦), સુરત પાસેનું બગલાન (૧૪૩૨), ચાંપાનેર ઉપર ચડાઈ (૧૪૪૯), માળવાવાળા મહમદની કપડવણજ આગળ હાર (૧૪૫૧). (આ) અમદાવાદ જુમા મસ્જિદ બંધાઈ રહી (૧૪૨૯), હાત-મતી ઉપર અહમદનગરનો પાયો (૧૪૨૭), અહમદશાહનું મરણ (૧૪૪૨) અને મહમદ કરીમશાહને ગાદી. (ઇ) માળવા અને ગુજરાતની સંયુક્ત સેનાઓ ઉપર મેવાડના રાણા કુમ્ભાનો વિજય (૧૪૪૩), કુંભાની ગુજરાત ઉપર ચડાઈ (૧૪૫૮), મહમદ બેગડો ચાંપાનેર ઉપર (૧૪૮૩થી ૧૪૮૫), શિરોહીનો રાજા ગુજરાત ઉપર (૧૪૮૭), કુંભાનો પુત્ર ગાદી ઉપર (૧૪૮૯), ઈડર ઉપર બેગડો (૧૪૯૬). (ઉ) ગિરનાર ઉપર પાંચમા રાજા માંડલિકનો લેખ (૧૪૫૯). રાજા માંડલિક હાર્યો ને વટલાયો (૧૪૭૧). (એ) લાહોરમાં શીખગુરુ નાનકનો જન્મ (૧૪૬૯) અને મરણ (૧૫૩૮), વલ્લભાચાર્યનો જન્મ (૧૪૭૯), બંગાળાના નદિયામાં વૈષ્ણવગુરુ ચૈતન્યનો જન્મ (૧૪૮૫), કબીરજીનો ઉદય (૧૪૯૦). (ઐ) ગીતગોવિન્દના કર્તા જયદેવ (૧૨મું શતક) બંગાળામાં; રામાનંદ આગ્રામાં; કબીર બનારસમાં; વિદ્યાપતિ બિહારમાં: તેણે રાધાકૃષ્ણનું રૂપક લખ્યું (મોગલના સમયમાં); મીરાંબાઈની ગીતગોવિંદ ઉપરની ટીકા; વલ્લભાચાર્ય બનારસમાં, આગ્રામાં સુરદાસ, અને તુલસીદાસ અકબરના રાજ્યમાં: તેઓએ આધ્યાત્મિક રહસ્ય વિષે લખ્યું. તેમાં તુલસીદાસે રામસીતા વિષે (રામાયણ) લખ્યું અને સુરદાસે રાધાકૃષ્ણ સંબંધે લખ્યું. તુલસીદાસે ઉત્તર હિન્દુસ્થાનમાં રામની ભક્તિનો ઉપદેશ કર્યો. તેવો ઉપદેશ અમદાવાદમાં દાદુએ કર્યો અને દાદુના શિષ્યોએ રજપુતાનામાં કર્યો. બંને જહાંગીરના રાજ્ય વખતે થયા. (ઓ) નરસિંહ મહેતો (૧૪૧૫-૮૧), મીરાં (૧૪૦૩-૧૪૭૦), પાટણનો ભાલણ (૧૪૩૯-૧૫૩૯); સિદ્ધપુરનો મોઢબ્રાહ્મણ ભીમ હયાત હતો (૧૪૮૪), એ જાતે ઉદીચ્ય હતો.

બીજરૂપ કવિઓ – નરસિંહ વગેરે

આ શતકના પૂર્વાર્ધમાં નરસિંહ અને મીરાં અને ઉત્તરાર્ધમાં ભાલણ અને ભીમ થઈ ગયાં. પૂર્વાર્ધઃ અમદાવાદમાં પ્રથમ સુલતાનીનો પાયો નંખાયો અને આખા ગુજરાતમાં તેમના તરફનો ક્ષોભ વ્યાપી રહ્યો હતો. તે વખતે માત્ર બે સ્થાને, નરસિંહના જૂનાગઢમાં અને મીરાંબાઈના દ્વારકામાં, જેની ઉજ્જડ સ્થિતિએ કોઈ રાજાને કે સુલતાનને આઠમા શતક પછી આકર્ષ્યા નથી, ત્યાં જ શાંતિ અને ઉદય હતાં. કુમ્ભો ગુજરાત ઉપર ચડાઈઓ કરતો હતો, પરંતુ તેના બીજા ખૂણામાં પડેલી દ્વારામતીમાં જઈ શકે એમ નહોતું. તે દ્વારામતીએ મીરાંને શાંતિ અને આશ્રય આપ્યાં હતાં; ત્યારે નરસિંહને સ્વદેશે આશ્રય આપ્યો હતો. ગૃહકુટુંબ અને જ્ઞાતિ સાથે ઉભય ભક્તોએ સંબંધ છોડ્યો હતો અને શ્રીકૃષ્ણ સાથે નવો સંબંધ બાંધ્યો હતો. ઉભયની કવિતામાં અકૃત્રિમ શૈલી અને હૃદયપ્રસાદ છે. કઈ શક્તિએ દીવાસળી બનીને એમનાં હૃદયમાં નવી જ્વાલાઓ પ્રકટી, અને કયા તેલથી એ જ્વાલાઓ તેમનાં મરણ સુધી હોલાઈ નહિ, અને તેમના ઉત્તરાધિકારીઓને દયાર્દ્ર કરતી ગઈ, એટલા પ્રકરણના શોધમાં ચમત્કૃતિ હોવી જોઈએ. ગુજરાતના આ આદિકવિઓમાં આ જ્વાલાઓ ગુજરાત બહારના કોઈ પ્રસિદ્ધ નવા ધર્મપ્રવર્તકોમાંથી નથી આવી; કારણ તે સર્વ આ કલિયુગના આયુષ્ય પછી જન્મ્યા અથવા ઉદય પામ્યા છે. (જુઓ; ઉપર ‘એ’) તેમજ સર્વ પ્રવર્તકોના ઉપદેશનાં બીજ નરસિંહ અને મીરાંનાં કાવ્યોમાં છે, અને આ બેની કીર્તિ ગુજરાત બહાર કાશ્મીર અને સમુદ્ર સુધી પ્રસરી હતી, એ બે વાત ધ્યાનમાં લઈએ છીએ ત્યારે ગુજરાતનાં આ બે રત્નની અમરપ્રભાઓથી આ સર્વ પ્રવર્તકોને ઉપદેશબીજ મળ્યાં છે એવું ભાન થવાને પ્રસંગ છે. કોઈ નવો યુગ બેઠો હોય તેમ આખા હિંદુસ્થાનના સર્વ ભાગમાં, આ પ્રવર્તકો નવા દીવા પેઠે પ્રકટ્યા હતા અને (જયદેવ અને મીરાં સિવાયના સર્વ) તે દીવાઓના મૂળ દીવા નરસિંહ અને મીરાં ગુજરાતમાં તેમનાથી આગળ પ્રકટ્યા હતા. આ મૂળ દીવાઓમાં કોઈ પણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ. તે વિષયે તેમની દન્તકથાઓ ઉપરાંત કાંઈ પુરાવો શોધીએ તો તેમાંથી પણ ફલ જડે એમ છે. (૧) મીરાંબાઈઃ (જુઓ; ‘ઐ’)

(૨) શ્રીમદ્ ભાગવતની અસર – આ શતકના ઉત્તરાર્ધના ભીમ ઉપર થઈ; બૃ. કા. ભા. ૪ પૃ. ૪૭; ભાગવત માહાત્મ્ય, પૃ. ૪૯-૫૧: ભાગવતના અધ્યાયોનો સાર અને પૃ. ૧૫૨માં ફલશ્રુતિનો શ્લોક–

પંડિત બોપદેવ દ્વિજ એક, કીધો હરિલીલા વિવેક,
તેને આધારે કહીએ કથા, સરોવર જમલો કૂવો યથા.

શ્રીમદ્ ભાગવત બોપદેવનું કરેલું છે એમ આજ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા; પરંતુ બોપદેવે વર્તમાન ભાગવતરૂપે અથવા અન્ય ભાગવતરૂપે કંઈ પણ ગ્રન્થ તો કરેલો જ હતો. અને તે ગ્રન્થનો આત્મા આ કાળે ગુજરાતમાં સ્ફુરતો હતો, એટલું આથી સિદ્ધ થાય છે. બોપદેવના દેશના રાજાએ ગુજરાત ઉપર સવિજય પ્રયાણ ઈ.સ. ૧૨૬૦માં કર્યું હતું એ આપણે જોયું છે, અને તેણે રચેલી હરિલીલાને આધારે આપણા ભીમ કવિએ પણ ઉક્ત પ્રકારે હરિલીલા રચી છે ને તેમાં ભાગવતના અંશ આવે છે. એ રાજાના કાળથી તે ભીમના કાળ સુધી, જે બોપદેવની ભાગવતકથા ગુજરાતમાં કીર્તિમતી હતી, તે જૂનાગઢના રજપૂતરાજ્યમાં અપ્રસિદ્ધ નહિ હોય; અને એ કથાનાં બીજ અને રહસ્ય આપણા નરસિંહ મહેતાના હૃદયની જ્વાલારૂપ થયાં હતાં એમ એવા ગ્રન્થોમાં સ્પષ્ટ સ્ફુરે છે. મીરાંને ગમેલું ગીતગોવિંદ અને નરસિંહને ગમેલું રામલીલાવાળું ભાગવત* એ ઉભય ગ્રન્થોનું પૃથક્કરણ કરીએ તો દેવકથા અને દેવરહસ્ય એવા અંશ બેમાંથી નીકળે છે. અને તે ઉપરાંત ભાગવતમાંથી અધ્યાત્મજ્ઞાન, યોગ વગેરે પણ નીકળે છે, અને એ સર્વ અંશોનું શિખરસ્થાન પરાભક્તિમાં આવે છે. આ યુગના ચારે કવિજન સંસ્કૃતના સંસર્ગી હતા. તીર્થસ્થાન સિદ્ધપુરમાં, આ શતકના પાછલા ભાગમાં રાજકીય શાંતિ રહેલી જણાય છે અને અણહિલવાડ પાટણમાંથી ઊગેલા અંકુર જેવા પાટણનગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત–પ્રાકૃત સાહિત્યને રચવામાં લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહિ તો તીર્થ જેવું જ આ સાધુઓએ કરેલું જણાય છે. અન્ય વર્ણોનો ભ્રમણયુગ સમાપ્ત થતાં, ભીમ અને ભાલણને આ સ્થાનોમાં સંસ્કૃત અભ્યાસનો યોગ થયો છે; અને ઘણા કાળથી મૂકી દેવાયલા સંસ્કૃત સાહિત્યને સ્થાને ગુજરાતી સાહિત્ય રચવા લાગ્યા. એ સાહિત્યમાં દેવકથાથી ઉપક્રમ થયો અને ભાલણે કાદમ્બરી જેવી માનુષી કથાનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું. પણ તેમણે તો જ્યારે ભીમની ભાષા બોલીને કહીએ તો સરોવર કાંઠેના કૂવાનું પાણી પાયું છે, ત્યારે નરસિંહ અને મીરાંએ પોતાના હૃદયપાતાલના ઝરાઓમાંનું પાણી પાયું છે. દેવકથા ઉપરાંત દેવ-રહસ્યના ચમકારા ઉભય હૃદયમાં થઈ રહ્યા છે. મીરાંબાઈ એમ જાણતાં હતાં કે, વ્રજમાં તો એક જ પુરુષ છે અને સ્થૂલ શરીરના સર્વ પુરુષો તો ભક્તદૃષ્ટિએ સ્ત્રીઓ જ છે. આવું જ દેવરહસ્યજ્ઞાન અને તે ઉપરાંત અધ્યાત્મજ્ઞાન એ ઉભયના સંયોગ–વિયોગ, નરસિંહની કવિતામાં સ્ફુરે છે. આથી તેનાં જ્ઞાન–ભક્તિનાં પદ સમજી તેમાંથી મળેલા પ્રકાશની ભાવનાથી તેની દેવકથા વાંચનારાંને જ એ કવિની અન્ય કવિતાઓનું માહાત્મ્ય સમજાશે.

રાસલીલા – નરસિંહનાં અધ્યાત્મ પદ

રાસલીલાને અન્તે ભાગવતકાર પૂર્વપક્ષ કરી પૂછે કે, “ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમવા આખી રાત ગઈ હતી; તેમના સ્વામીઓએ તેમની અસૂયા કેમ ન કરી?” તેના ઉત્તરમાં તે સમાધાન કરે છે કે, “એ સ્વામીઓએ તો સ્ત્રીઓ પોતાની પાસે જ દીઠી છે, એટલે ગઈ દીઠી નથી તો અસૂયા શાની થાય?” અર્થાત્ ગોપીઓનાં સ્થૂલ શરીર તેમના સ્વામીઓ પાસે જ રહેલાં હતાં અને તેમને વ્યભિચાર-દોષ થયો ન હતો; માત્ર તેમનાં સૂક્ષ્મ શરીર શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમવા ગયાં હતાં, અને એ કૃષ્ણ તો ગોપીઓનાં તેમ તેમના સ્વામીઓનાં સર્વનાં હૃદયમાં અધ્યક્ષ હતા. અને તેમની સાથે સમાગમ પામેલાં ગોપીઓનાં સૂક્ષ્મ શરીરને એ રાસલીલાનો સમય તે “બ્રહ્મરાત્રિ”નો સમય હતો. અન્ય ભૂતોની નિશાને કાળે આ ગોપીઓનો આ જાગર-કાળ તે તેમની બ્રહ્મરાત્રિ, વલ્લભપંથમાં પુરુષો પ્રતિજ્ઞા લે છે કે, “હું વ્રજની ગોપી છું.” તે આવી રીતની બ્રહ્મરાત્રિના આવા ભક્તિરસના રાસને ઉદ્દેશીને કહેવાય છે. અને નરસિંહનો “સુરતસંગ્રામ” પણ એ જ બ્રહ્મરાત્રિની સૂક્ષ્મશરીરભાવનાઓને ઉદ્દેશે છે.

નરસિંહના આધ્યાત્મપદની સંગતિ કરીએ છીએ ત્યારે તેના આવા આશય સ્પષ્ટ થાય છે. “નિર્ગુણ નાથને નીરખી નવ શકો, સગુણ સુરતી ત્હારે કેમ જાણે?” એ પંક્તિમાં કવિ સ્પષ્ટ કહે છે કે નિર્ગુણનાથના અધ્યાત્મજ્ઞાન થયા પછી, તેના સ્વરૂપ પ્રત્યયના દૃઢીકરણ માટે “સગુણની સુરતી” અર્થાત્ ભક્તિયોગ છે અને એ નિર્ગુણની ઉપેક્ષા કરી કેવળ સગુણને સાધનાર તો, કવિના મત પ્રમાણે “ચૈતન્ય નિન્દા કરે, જડનું વન્દન કરે, અચેત ભૂલ્યો તે ભિન્ન ભાવ આણે.” નાથ કયાં છે એ પ્રશ્નના ઉત્તરમાં કવિ કહે છે કે, “નેત્રમાં નાથ છે.” અને તે ઉત્તરમાં છાન્દોગ્ય ઉપનિષદ્‌ના “एष तेडक्ष्णि पुरुषो द्दश्यते” એ વાક્યનો આશય છે. એ દર્શનથી એક “અદ્ધર અનુપમ મૂર્તિ” ભાસશે. વિશ્વ તે રાસના સંગીતથી ઊભરાયલું ભાસશે, અને “ભાસશે બ્રહ્મ વ્રજવનવેલી” – બ્રહ્મરૂપ વ્રજવનની વેલી આ રાસમાં પ્રત્યક્ષ થશે. વળી યોગદૃષ્ટિ પામી કવિ કહે છે કે, “નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે” ત્યારે “તે જ હું”ના સંસ્કૃત અક્ષર “सोडहम्” સંભારી એક બીજા કવિનું વાક્ય સ્મરણમાં આવે છે કે, “સોહં જાપ જપંતાં પામે બ્રહ્મને પળમાં યોગી” એ બ્રહ્મ – એ હરિ – પાસે છે – પોતાનામાં છે; પણ તેની અને મનુષ્યની સ્થૂલ દૃષ્ટિની વચ્ચે “ઓંકાર” આડો પડેલો છે એવું કવિ ગણે છે. આ “ઓંકાર” કયો? માણ્ડ્ક્યોપનિષદમાં વર્ણવેલા ચતુષ્પાદ બ્રહ્મના ત્રણ પાદ-જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-રૂપ ઓંકારના ત્રણ પાદ દૂર કરો, તો ચતુર્થ પાદમાં નિર્ગુણ હરિ પ્રત્યક્ષ થાય છે. એ માત્રારહિત ચતુર્થ બ્રહ્મપાદ આ માત્રાવાળા ત્રિપાદ ઓંકારમાં વર્તે છે. તે ઓંકારને ભેદી ચતુર્થ પાદ જોવો, જાગરિત સ્વપ્ન-સુષુપ્તિરૂપ ઓંકારપાદ આડા પડેલા છે તે દૂર કરી, તેમાં રહેલું નિર્ગુણ આત્મતત્ત્વ અનુભવવું, એ જ અભિપ્રાયવાળી ગોપી પાસે નરસિંહ કહેવડાવે છે કે–

“પ્રભુજી છે પાસે રે, હરિ નથી વેગળા રે, આડોને પડ્યો છે ઓંકાર,
દિનકર રૂંધ્યો રે જેમ કોઈ વાદળે રે, થયું અજવાળું મટ્યો અંધકાર,
વાદળું ને મટયું રે, લાગ્યું જેમ દીસવા રે, ભાનુ કાંઈ દેખાયો ને તે વાર,
લોકડીયાની લાજ રે, બાઈ મેં તો નાણીયો રે, મેલી કુળતણી કંઈ લાજ,
જાદવાની માથે રે છેડો લેઈ નાંખીયો રે, ત્યારે પ્રભુ-વર પામી છું આજ.”

મીરાંબાઈએ વ્રજમાં જે એક જ પુરુષ સર્વના પતિરૂપ દીઠેલો તે જ આ ગોપી જુવે છે; એ પતિની અને ગોપીની દૃષ્ટિ વચ્ચે પ્રથમ માયાનો ઓંકાર વાદળા પેઠે વચ્ચે પડ્યો હતો, તે દૂર થતાં, ભાનુ પ્રકાશે છે અને ગોપી પ્રભુ-વરને પામે છે. નિર્ગુણ અમાત્ર આત્મતત્ત્વ વિના ગોપીનો આ બીજો વર નથી. ભક્તમાત્ર એ તત્ત્વની ઉપાસક ગોપી છે. એ ઉપાસક ગોપીરૂપ બુદ્ધિઓ અનેક છે, પણ તે સર્વમાં અનેક પ્રતિબિમ્બોરૂપે વસેલું આત્મતત્ત્વનું વસ્તુરૂપ બિમ્બ તે સર્વ બુદ્ધિઓમાં વિલસે છે ત્યારે ભક્તિરસના રાસ મચે છે. કવિ તેને “અનંત ઓચ્છવ”નું નામ આપી, તેનું ફળ ઉપાસકનો પ્રત્યક્ષ થતું વર્ણવતાં કવિ કહે છે કે,

“જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમનો કોર જ્યાં નીસરે તોલે
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સોનાનાં પારણામાંહી ઝૂલે.”

જ્યાં આ સોનાના પારણામાં ઝૂલતા સચ્ચિદાનંદને કવિ કથે છે ત્યાં, ઈશાવાસ્યોપનિષદ્ સોનાના પાત્રમાં સત્યતત્ત્વને ગુપ્ત રહેલું ગણી કથે છે કે,

हिरण्मयेन पात्रेण सत्यस्यपिहितं मुखम् ।
तत्त्वं पूषन्नपावृणु सत्यर्धमस्य दृष्टये ।।

અધ્યાત્મદૃષ્ટિ સોનાના પાત્રમાં સચ્ચિદાનંદને જુવે છે તો ભક્તકવિ તેને સોનાના પારણામાં જુવે છે ને ઝુલાવે છે. સાંપ્રત ગુજરાતી સાહિત્યવૃક્ષનાં થડ અને મૂળ પંદરમા શતકમાં આ પ્રમાણે બંધાયાં અને રજપૂત રાજાઓના કાળમાં સંસ્કૃત સાહિત્યભૂમિ ગુજરાતમાં ખેડાતી હતી, તેમાં ઊગેલા વનસ્પતિઓના અંશમાંથી ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મૂળમાં સત્ત્વ પ્રકટ્યું. ગુજરાતી જૈન સાહિત્ય પંદરમા શતકમાં નથી. બાકી ભીમ–ભાલણમાં દેવકથા અને માનુષાકથાનાં સાહિત્યમૂળ પ્રકટ થયાં, પણ દેવરહસ્યને પ્રકટ કરનારી જ્વાલાઓ તો મીરાંમાં અને નરસિંહમાં પ્રકાશી. તેમાં પણ દેવકથા, દેવરહસ્ય અને અધ્યાત્મવિષય એ ત્રણની રમણીય ફૂલગૂંથણી નરસિંહમાં જેવી પ્રકટ થઈ છે, તેવી પાછળના કવિઓમાં પણ નથી થઈ. હિન્દી ભાષાની ઉત્પત્તિ અને તાલીમ સાહિત્યની ઉત્પત્તિ ગુજરાતી પહેલાં થઈ, પણ તામિલ ભાષાનું સાહિત્ય જાણ્યા પ્રમાણે નરસિંહ જેવું હજી નથી અને હિન્દી કવિઓ તો નરસિંહના અનુયાયી જેવા કાળક્રમમાં છે.

પર્વ ૨: સોળમું ઈસવી શતક: કવિઓ

માત્ર ત્રણ કવિઓ (૧) વસ્તો, (૨) વછરાજ, (૩) તુળસી. તે માટે જુઓ પરિશિષ્ટ. વછરાજ – જંબુસર – કબીરપંથ – (રસમંજરી, સ્ત્રીચરિત) માનુષી કથા – સામળની પદ્ધતિનું મૂળ. (વસ્તોઃ બોરસદ, તુળસીઃ જૂનાગઢ, કુત્યાણા) દેવકથા – પ્રેમાનંદની પદ્ધતિનું મૂળ. વસ્તાનું ને તુળસીનું મૂળ નરસિંહ અને વાર્તાવિસ્તાર તેમનો પોતાનો. કબીરપંથી વછરાજે દેવકથા મૂકી દીધી ને વાર્તાવિસ્તાર રાખ્યો.

પર્વ ૩: સત્તરમું શતક: કવિઓ

અખો, અમદાવાદ. પ્રેમાનંદ, વડોદરા. સામળ, સીંહુજ. ગોપાળદાસ, રત્નેશ્વર, શિવદાસ, દ્વારકાદાસ, નાકર, મુકુંદ, વલ્લભભટ, વીરજી, હરિદાસ વગેરે. પ્રેમાનંદ – દેવકથા; અખો – અધ્યાત્મ અને સામળ – માનુષી કથા. પ્રેમાનંદની દેવકથા – વાર્તાવિસ્તાર સોળમા શતકનો, ષ્‌ડરસમાં નરસિંહનાં બીજનો વિકાસ, સંસ્કૃત કવિઓના અલંકાર આલેખના ધ્વનિ, દેવકથામાં માનુષહૃદયનાં રસસ્થાનની પ્રતિષ્ઠા – પ્રેમાનંદની જાતશક્તિનો વિકાસ. સામળની માનુષી કથા – સોળમા શતકની માનુષી કથાનો વિસ્તાર; પણ તેનું અનંતશાખિત્વ, વાક્‌ચાતુર્ય, અનુભવબુદ્ધિ, રૂઢિત્યાગ વગેરે – સામળની જાતશક્તિનો વિકાસ. અખો – અધ્યાત્મીબીજ નરસિંહનાં, પણ દેવરહસ્યની જ્વાલાઓ શૂન્યઃ કબીર વગેરેની અસરથી? વાક્યપ્રહાર–બીજ નરસિંહમાંથી. અખાનું ગુરુઅંગ અને નરસિંહનાં “અંધ ગુરુએ વળી નિરંધ ચેલા કર્યા” “કરણી તો કાગની, હોડ કરે હંસની” વગેરે, પણ વિસ્તાર અખાની જાતશક્તિમાંથી.

પર્વ ૪: અઢારમું શતક: જૈન કવિતાનો પ્રથમ ઉદય

અખો, પ્રેમાનંદ અને સામળની શક્તિનો અભાવ થોડા પણ મહાન અંગારને સાટે સ્ફુલિંગો, તડતડિયા ને તણખા. સુંદર નાનાં રમણીય કાવ્યો. આ અને સત્તરમા શતકમાં ફેર શાથી? – Classical Poets નામના લેખમાં મેં લખ્યું છે. જુઓ પરિશિષ્ટ. કવિઓઃ (અ) દ્વારકો, ધનદાસ, નરભેરામ, પ્રીતમદાસ બ્રહ્માનંદ, ભાણદાસ, વલ્લભ ભટ (અમદાવાદી) શિવાનંદ, બાપુસાહેબ દીવાલી. (આ) જૈનકવિ – ઉદય રત્ન. અધ્યાત્મ, દેવકથા, માનુષી કથા વગેરે પાછલા યુગના તણખા. નવું કાંઈ નહિ. જૈન કવિતાનો ગુજરાતીમાં પ્રથમ ઉદય–અન્ય કવિઓથી જુદો પડતો અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જૈન વિરક્તિના ગુણોથી ભરેલો – પણ તણખા જેવો જ. પર્વ ૫: ઓગણીશમું શતક – ૧૮૫૦ સુધી: કવિઓ ૧૮૫૦ સુધી. (અઢારમાના ઉત્તરાર્ધથી) પ્રથમ ભાગઃ ગીરધર અને રણછોડજી દીવાન – સવિસ્તર દેવકથા. બીજો ભાગઃ ધીરો, મનોહર, ભોજો: અધ્યાત્મ અને યોગ; પાછલા યુગોનો વિકાસ, યોગ-નવો. ત્રીજો ભાગઃ પરચૂરણ સર્વ–મુક્તાનંદ, નિષ્કૂળાનંદ, પ્રેમાનંદસ્વામી, બાપુ, રણછોડ ભક્ત, હરિભટ, હરિરામ, નિરાંત અને રાધાબાઈ અઢારમા શતક જેવા તણખા. ઉપરચોટિયા કવિની સંખ્યા–માત્ર વીસ પચીસ અને એ પણ તણખા જ. તણખા–તે વૃક્ષને શિખરે આવેલાં નાનાં નાનાં ખરી પડતાં ફૂલો જેવા. ચોથો ભાગ – જૈન કવિઓ, બે–ચારેક, અઢારમા શતક પેઠે. પાંચમો ભાગઃ દયારામઃ દેવરહસ્ય – નરસિંહ પછી દયારામમાં જ; અધ્યાત્મ – અલ્પ; દેવકથા વિસ્તારવાળી તેમ તણખા જેવી, બે જાતની, પણ માનુષી વૃત્તિઓથી ઊભરાતી, છતાં પણ પ્રેમાનંદના જેવા માનુષી હૃદયના ઉચ્ચ અને સ્થાયી વિકારોની પ્રતિષ્ઠાને સાટે નિરંકુશ અને ઊછળતા ક્ષણિક વિકારોની પ્રતિષ્ઠા એ પોતાની શક્તિ; વૈરાગ્ય અને ભક્તિ શુદ્ધ, પણ મનુષ્યહૃદયની નિર્બલતાને સ્વીકારીને તેમાંથી ઉદ્ધાર માગવા હરિશરણ; નરસિંહ અને મીરાંના હૃદયમાં વિશુદ્ધિના બળથી પ્રભુ સાથે ઐક્ય. ઉપર કહી ગયા છીએ તે પ્રમાણે જોતાં જણાશે કે, ગુણ અને પાપમાં ઈષ્ટદેવોની વૃદ્ધિ થતી જાય છે એ ‘ભ્રમણશાન્તિ’નું સ્પષ્ટ ચિહ્ન સ્ફુટ થાય છે; જુઓ પરિશિષ્ટ.

ઉપસંહાર

પાંચ પેરાઈઓ નાંખી ઊંચો ઊગેલો ગુજરાતી પ્રાચીન સાહિત્યનો વૃક્ષ આમ સમાપ્ત થાય છે. તે પછી હાલની વિદ્યાનો–અર્વાચીન સાહિત્યનો વૃક્ષ એ જ વૃક્ષમાંથી બીજી વડવાઈઓ પેઠે નવી ભૂમિમાં મૂળ નાખી ઊગ્યો છે. એ નવી ભૂમિ સાથે એક પાસથી અને પ્રાચીન વૃક્ષ સાથે બીજી પાસથી જોડાયલા વડવાઈઓરૂપે વિસ્તાર પામતા આપણા અર્વાચીન સાહિત્યવૃક્ષની સ્થિતિ સુપ્રસિદ્ધ છે અને તેને માટે આજ અવકાશ નથી; પણ જે પ્રાચીન વૃક્ષ સાથે એ નવીન વૃક્ષ જોડાયલો છે તે વૃક્ષની સુસ્થિતિ ઉપર નવા વૃક્ષની સુસ્થિતિનો પણ આધાર છે. માટે પાંચસો વર્ષથી પાંચ પેરાઈઓ નાંખી ઊગી નીકળેલા આપણા પ્રાચીન સાહિત્યના રસથી આપણે ભોમિયા થઈશું, તો જ તેના રસાયણનો ઉત્તમ લાભ પામીશું. એ પ્રાચીન વૃક્ષની ભૂમિ રજપૂત રાજાઓના કાળના કેવા કેવા સમર્થ સંસ્કૃત ગ્રન્થોથી બંધાઈ હતી અને એ ભૂમિમાંથી આપણા આદિકવિઓએ કેવી રીતે બીજ અને પોષણ લીધાં છે, તે નરસિંહના દૃષ્ટાંતથી આપણે જોયું. એ આદિકવિઓના સાહિત્યમાં ચડેલાં તત્ત્વ-કથાભાગ, રસભાગ, રહસ્યભાગ અને જ્ઞાનભાગ, થડમૂળમાંથી ચડતા રસ પત્રપુષ્પાદિકમાં ચડે તેમ આપણા પ્રાચીન સાહિત્યની છેલ્લામાં છેલ્લી પેરાઈઓમાં અને તેમના અંશોમાં ચડ્યા છે તે આપણે જોયું. આપણી અર્વાચીન વડવાઈઓ ભલે નવી ભૂમિઓમાં પ્રવેશ કરે. પણ તેમનું મૂળ પોષણ તો આ પ્રાચીન વૃક્ષોમાંથી જ સતત ધારારૂપે ચાલ્યું આવશે, તો જ તે આપણા લોકના જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પોષકોએ આ વાત ભૂલવા જેવી નથી અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ ગમે તો દોષદૃષ્ટિથી જુવે છે અને ગમે તો જોતા જ નથી. તે સાહિત્યરોગનું કારણ એક એ છે કે, આ નવા સાહિત્યકારો આપણા પ્રાચીન વૃક્ષના રસોનું સેવન યથેષ્ટ કરતા નથી અને એ સેવન વિનાના પાક લોકને પચતા નથી. બીજી પાસથી દૃષ્ટિ કરીએ છીએ તો આપણા પ્રાચીન વૃક્ષના ઇતિહાસમાં તેનાં થડમૂળની સ્થિતિ અને ત્રીજા પર્વની એટલે પ્રેમાનંદના યુગની સ્થિતિ – એ બે ભાગ જેવા બલિષ્ઠ નીવડ્યા છે તેવા બળવાળા અન્ય ભાગ નીવડ્યા નથી. છેલ્લા પર્વમાં દયારામે પણ બલિષ્ઠતા ઘણી દર્શાવી છે અને હાલમાં તેની કવિતામાંના કેટલાક અંશ નિન્દ્ય ગણાવાથી તેનું બળ હીન થઈ ગયું છે. પરંતુ આ પરિણામને માટે કેટલીક રીતે એ મહાકવિની ઉચ્છ્રંખલતાને માથે મુકાયલો આરોપ યોગ્ય છે તો બીજી રીતે એ કવિની વાણીના શક્તિપાત ઝીલવામાં હાલના લોકની અશક્તિ પણ દેખાય એવી છે. નરસિંહ મહેતાના કાળ પછી દેવરહસ્યનો મર્મજ્ઞ વર્ગ નષ્ટ થયો છે. તે રહસ્યોનો પુનરુદ્ધાર કરવા દયારામ જે પ્રયત્ન કરે છે, તે તેના રસિકવલ્લભ આદિ કાવ્યોમાંથી જડશે. આવા મર્મજ્ઞ વર્ગ વિના ભક્તિની જ્વાલાઓ પૂર્ણ કલાથી પ્રકટ થવી કઠણ છે. આપણા જૂના વર્ગના વડીલોમાં ભક્તિની જ્વાલાઓ છે પણ તે અસમંજસ અને અપૂર્ણ હોય છે અને રહસ્યની મર્મજ્ઞતા તેમનામાં દિવસે દિવસે ક્ષીણ થાય છે. આપણા ઈંગ્રેજી સાહિત્યમાં ઊછરેલા વિદ્વાનો મોડાવહેલા આ મર્મજ્ઞતાને પામી શકવાનો સંભવ છે. પણ ભક્તિની જ્વાલાઓ તેમનાં હૃદયમાં શુદ્ધ સત્તાથી પ્રકટ થઈ શકવી તે ઘણા કાળ સુધી કઠણ નીવડશે. પણ કેશવચન્દ્રના જેવાં હૃદય આ વર્ગમાં કોઈ દિવસ નીવડી શકશે એવી આશા એ જ મહાત્માના દૃષ્ટાન્તથી સાર્થક થાય છે. જ્યારે એવો કાળ આવશે, ત્યારે જે સાહિત્યબળ આપણા પ્રાચીન વૃક્ષે ધારેલું છે તેવું બળ નવીન વૃક્ષ પણ ધારી શકશે. દેવરહસ્ય અને ભક્તિરસને વિષયે આવી આશા છે, તો પ્રેમાનંદની, સામળની અને દયારામની કવિતાઓમાં સ્ફુરતા માનુષવ્યવહારના હૃદયરસ એ કવિઓના જેવું બળ પ્રાપ્ત કરવામાં આવશ્યક છે. શેલી અને વર્ડ્ઝવર્થના ઉત્કૃષ્ટ હૃદયરસ આપણે ચાર ઈંગ્રેજી જાણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે અને તેથી આપણા સાહિત્યનો ઉત્કર્ષ સંભવે છે. પરંતુ તે જ રસનું આપણા લોકોના રસની બાલભાષામાં કાંઈક અવતરણ કર્યા વિના આ ઉત્કર્ષ લોકમાં પ્રસરવાનો નથી. એ અવતરણ કેવી કળાથી કરવું તેનાં દૃષ્ટાંત નરસિંહ મહેતાની અને અખાની વાણીમાંથી જડશે. કારણ તેમણે તેમના કાળના લોકોના હૃદય-કિલ્લાઓ સર કર્યા હતા, તે લોકનું કેવળ અનુસરણ કરીને નહિ, પણ લોકપ્રવાહના સામા મોરચા મારીને સર કર્યા હતા. પ્રેમાનંદ પેઠે બાલવર્ગ ભરલા લોકને અનુસરી વશ કરવામાં, તેમ નરસિંહ અને અખાની પેઠે, તેમને સર કરી વશ કરવામાં, જે જે કળાઓ શોધવાની છે, તે જ શોધનમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વૃક્ષોનાં સાથે લાગાં પોષણ વીર્યવૃદ્ધિ અને ઉત્કર્ષ છે. તે શોધન આવી સાહિત્યપરિષદોથી સિદ્ધ થાય, તો તેમાં જૂના અને નવા સર્વ વર્ગનું કલ્યાણ સમાયલું છે.

પરિશિષ્ટ

પંદરમા સૈકામાં ઉત્તર ગુજરાત, અમદાવાદના સુલતાનના તાબામાં હતું. અને છેક પશ્ચિમમાં આવેલા જૂનાગઢને ૧૪૭૨માં જે તિથિએ સુલતાન મહમદ બેગડાએ સર કર્યું તે તિથિ નરસિંહ મહેતાની કારકિર્દીના અંતકાળનો સમય બતાવે છે. પણ તે પછી સુલતાન પૂર્વ ગુજરાતમાં પોતાના વિજયની હદ વધારતો જતો હતો અને મૂળ ગુજરાત દેશની રાજ્યધાની ચાંપાનેર, કે જે હાલમાં ખંડેર થઈ ગયું છે, તે જીતવામાં તે રોકાયલો હતો; અને જ્યારે તે સત્તાહીન થયો ત્યારે એક શતક કરતાં વધારે વખતથી ગુજરાતમાં અંધેર હતું અને આવા સમયમાં કાવ્યનું પોષણ અશક્ય હતું. ૧૫૭૩માં અમદાવાદ અકબર બાદશાહે કબજે કર્યું, પરંતુ તે સૈકાના અંત સુધી પ્રજામાં સુલેહ પ્રસરી દેખાતી નથી. અને જ્યાં દેશમાં સુલેહ શાંતિ પ્રસરી ત્યારે કવિઓની ઝાંખી પણ દેશમાં થવા લાગી આટલા દીર્ધ કાલ પર્યન્ત કવિતાનો વિષય અતિશય શૂન્ય રહ્યો તેનું કારણ દેશની છિન્નભિન્ન દશા જોતાં સમજાય છે અને ચાંપાનેર કે જેનું નામ રસ સંસ્કારથી શૂન્ય નથી, તેમાં પણ કાંઈક કવિતા ઉદય પામી હોવી જોઈએ અને આ નગરના નાશ સાથે તે નાશ પામી હોય એવું પણ હોવાનો સંભવ કેમ ન હોય? સત્તરમા સૈકામાં શાંતિ અને સુલેહ ઉદય પામ્યાં તેની સાથે જે ત્રણ મહાકવિઓની ઝાંખી આપણી દૃષ્ટિમર્યાદામાં આવે છે તે પ્રેમાનંદ, સામળ અને અખો છે. આ ત્રણમાંના દરેક જણે પોતપોતાની નવીન પદ્ધતિ પર કામ આરંભ્યું છે. દરેકે બીજાની કૃતિમાં રહેલી ન્યૂનતા પૂરી પાડેલી છે અને દરેક જણ પોતાના મહાકાર્યમાં ઉત્તમ નીવડ્યા છે. આજ સુધી કવિતાના વિષય માત્રમાં ધર્મ અને ભક્તિના પ્રવાહ એકલા જ જોવામાં આવતા હતા. તેના કરતાં તે બાંધી હદના દર્શનને સ્થાને આ નવા યુગમાં કાંઈ વિશેષ દર્શન થવા માંડેલું જોઈ, આપણને બહુ અનુકૂળ પડતી નવાઈ લાગવાનો પ્રસંગ આવે છે. કારણ કે હવે આ દેશમાં કવિતાની ઇમારત પોતાના સ્વતંત્ર પાયા ઉપર પહેલવહેલી વાર જ બંધાય છે અને આ કવિતા જાતે કૃત્રિમ બંધનોમાંથી આમ મુક્ત થઈ એટલે, મનુષ્યજાતિની બુદ્ધિઓની અને ભાવનાઓની વિકાસશક્તિ અને ઉન્નતિ આપવાના પોતાના કર્તવ્યનો એ કવિતા હવે આરંભ માંડે છે. ધાર્મિક કવિતા હલકી પાડવાના આશયથી આ કહેવામાં આવ્યું નથી. પરંતુ જાણે કે કવિતાને પોતાનો સ્વતંત્ર વિષય કાંઈ હોય જ નહીં તેવી રીતે જે સ્થાનિક વહેમોએ કવિતાને આ દેશમાં સેંકડો વર્ષો સુધી ફક્ત ધાર્મિક વિષયની માત્ર દાસી જેવી કરી રાખી છે, તે લોકવહેમોને અસ્ત કરવાના આશયથી ઉપર પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આ મહાન અને સર્વમાન્ય કવિઓના ગ્રન્થો જનસમૂહને યોગ્ય રીતે સમજાવવાની જરૂર છે, તેનું મુખ્ય કારણ એવું છે કે, ઉપર કહ્યા પ્રમાણે કવિતાના સ્વતંત્ર કાર્યારંભથી જે લાભ મળી શકે એવો છે તે કાંઈ નાનોસૂનો નથી. (Classical Poets, pages ૨૭-૨૮.) (ભાષાન્તર કરનાર, બળવંતરામ બુલાખીરામ ત્રિવેદી) અખો, પ્રેમાનંદ અને સામળ, સત્તરમા શતકમાં ગુજરાતી કવિતાની ભૂમિ પર પ્રકાશ આપનારા ત્રણ મુખ્ય તારા છે. અને ઉત્તરોત્તર સૈકાના ઇતિહાસથી જણાઈ આવે છે કે, ગુજરાતી સાહિત્યના આખા ઇતિહાસમાં આ ત્રણ જ કવિઓએ ધર્મ વિષયના કેવળ દાસત્વ સિવાયની શુદ્ધ અને સ્વલક્ષણવતી કવિતા લખી છે. આ દેશની પ્રજાનો સુલેહ અને આબાદીએ હજી વધારે વિકાસ થવા દીધો હોત તો આ કવિત્રિપુટીએ અને પ્રેમાનંદના સાડત્રીસ શિષ્યોએ જે પદ્ધતિ પર કાવ્યની અભિવૃદ્ધિ કરી તે પદ્ધતિ જનસમૂહની પ્રકૃતિને આરોગ્ય અને વીર્યવત્તા આપવામાં કાંઈ થોડી સાધનભૂત ન થાત; અને અર્વાચીન ગુજરાત દેશમાં હાલ જે જાતની પ્રજાઓ વસે છે, તે કરતાં વધારે બુદ્ધિશુદ્ધિવાળા અને લક્ષણવાળા જીવો ઉદય પામ્યા હોત; પરંતુ દૈવે તેની ઊલટું જ ઇચ્છ્યું. બાદશાહ શાહજહાનનો અમલ પૂર્ણ થવો ને ઔરંગઝેબનું તખ્તનશીન થવું – આ બે બનાવ જાતે જ વિનાશકારક હતા એટલું જ નહિ પણ તેની સાથે સાથે મરાઠાના લૂંટારા ટોળાનું અભ્યુત્થાન થયું કે જેના આવવાથી કવિઓના અને વ્યાપારીવર્ગના દેશને કાંઈ સારા શકુન થયા નહીં. અઢારમા સૈકાનો આરંભ ગુજરાતમાં થયો તેવું જ તેનું પોત અવ્યવસ્થાના પ્રવર્તનથી તેણે પ્રકાશ્યું. પોતાના સૂબાઓ અને સેનાપતિઓનો ઔરંગઝેબને વિશ્વાસ નહોતો, તેમ તેઓ એકબીજાના પર પણ વિશ્વાસ રાખતા નહિ અને તેઓને માંહોમાંહે એકબીજાનાં ચારકર્મ અને વિનાશ કરવાને રાખવામાં આવતા હતાઃ તેથી તેઓએ ગુજરાતને પોતાનાં યુદ્ધોનું, ખટપટનું ક્ષેત્ર બનાવી મૂક્યું. બળતાંમાં ઘી હોમવાને જુદા જુદા મરાઠા સરદારોએ આ દેશમાં તે જ પ્રમાણે વર્તવા માંડ્યું. અને તેઓની એકબીજા સાથેની તેમ મુગલોના કુસંપી સરદારોની સાથેની અનિયમિત અને સંતાકૂકડી જેવી યુદ્ધકળાથી આખા ગુજરાતમાં ચારેપાસ લૂંટ અને વિગ્રહના સર્વવ્યાપી અગ્નિનો ભડકો પથરાવા લાગ્યો. ત્રીસ વર્ષ સુધી શહેર તરીકે ગાયકવાડો મુકરર કરવા પામ્યા. અને આ પછી કેટલાક દશકા સુધી લડાઈ તથા અવ્યવસ્થા બંધ પડ્યાં નહિ. અઢારમા સૈકાના પૂર્વાર્ધમાં એવા અનેક પ્રસંગો આવતા કે, જ્યારે ચાર મરાઠા અને બે મોગલ સરદારો મળી સાથે લાગી, પોતાની તરવારોનો ડર બતાવી, જે ચીજો માગે તે ગુજરાતની વસ્તીએ પૂરી પાડવી પડતી; અને જ્યારે નામની રાજસત્તા તેઓમાંથી એક અથવા બીજા પાસે થોડા કાળ માટે દેખાતી ત્યારે પણ, લડાઈ અને લૂંટની બીક તો હંમેશ રહેતી. આ સૈકાની લગભગ મધ્યમાં જ્યારે મુગલોને બિલકુલ હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે સુલેહનો શબ્દ પહેલવહેલો જણાયો; પણ હજીએ પેશ્વા અને ગાયકવાડ, દેશમાં પડખે પડખે એકબીજાની ઈર્ષા કરી રાજ્ય કરતા હતા. આ પ્રસંગનો લાભ લેવા કોળી તથા ઇતર તોફાની જાતિ ચૂકી નહિ. અને એમ કહીએ કે આખું સૈકું અને ઓગણીસમા સૈકાનાં થોડાં વર્ષ આખા દેશમાં લૂંટ અને વિગ્રહનાં હતાં, તો તે ખોટું નથી. શાંતિકાળની કળાઓના ઉદયને માટે વડોદરામાં પણ અવકાશ નહોતો. કારણ જ્યારથી રાજાઓનું તે રાજનગર થયું, ત્યારથી હંમેશ મોટા અને નાના વર્ગની ખટપટોનું મધ્યસ્થાન પણ થઈ પડ્યું હતું. આના પહેલાંના સૈકામાં કવિતાનો જે વિકાસ આ દેશમાં થયો હતો, તેવા કાંઈ પણ વિકાસને દેશની આવી સ્થિતિએ બિલકુલ બંધ કર્યો એ વાત સમજી શકાય એવી છે, પરન્તુ એક વખત સળગાયલી જ્વાળા કેવળ હોલાઈ જાય એવું ન થયું. તે જ્વાળા માત્ર એક જુદા રંગથી અને ઓછા જોશથી સળગવા લાગી. શુદ્ધ કવિતાના ઉદ્‌ગાર શુદ્ધ કવિતારૂપે બંધ થયા; પરંતુ આ અંધકારના યુગમાં અનેક નવા ધર્મના પંથોને ઉદ્‌ભવ પામવાની અનુકૂળતા મળી અને ભૂતકાળની કવિતામાંથી તેમને પોષણ મળ્યું. નરસિંહ, મીરાં અને પ્રેમાનંદ તથા અખાના અમર આત્માઓ પ્રથમ અખંડ ગ્રહોની પેઠે પ્રકાશ્યા હતા તેના હવે કકડા થઈ તેમાંથી અનેક ગૃહખંડો બંધાયા અને જેમ જેમ અઢારમું શતક પૂરું થવા આવે છે ને ઓગણીસમું શતક ઉદય પામવા માંડે છે તેમ તેમ આ નાના કવિઓ અને કવિ બટુકો દૃષ્ટિમર્યાદામાં ઊભરાવા માંડે છે અને તેમની સંખ્યાઓ વધારે વધારે ઘાડી થતી જાય છે. તેમના પહેલાંના શતકમાંના મહાકવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરન્તુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મપંથોના ધોધ એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલીન નરસિંહ મહેતાની પેઠે આ આર્યા સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુધર્મ ઉપર હતી; મેવાડના રાજાઓનો ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદો જ હતો. અને તેથી ખટપટ અને સતાવણી બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાસી આવવું પડ્યું હતું; પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેનો ખંગ વાળવા લખેલું હતું. આ પંથનો સ્થાપનાર વલ્લભાચાર્ય જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઇબલ કેસે પ્રસિદ્ધિમાં આણ્યો છે, તેનો ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિજીવનના અંતસમયની લગભગમાં જ જન્મ થયો. વલ્લભ મેવાડના જૂના કાળથી ચાલતા આવેલા એકલિંગના ધર્મને સ્થાને આ નવો પંથ સ્થાપવામાં વિજયી થયો અને એ અરસિક અને વિરક્ત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગનો નવો સંપ્રદાય ચલાવ્યો કે, જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી; અને નિરંતર ભક્તિએ ધીમે ધીમે આ વિધિનિષેધોનો અને પ્રતિજ્ઞાઓનો સ્વીકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ભરેલા શબ્દાર્થ સમજીને કર્યો. હવે ગુજરાતના ચૉસર જેવા આદિ કવિનાં રૂપકો, ધર્મમાં તેમજ કવિતામાં અજ્ઞાત થઈ ગયાં. આ પંથોની સમગ્ર રચના અશિક્ષિત જનસમૂહ માટે સ્પષ્ટ પદાર્થમાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં અને પૌરાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં, આ કાળના કવિઓ વખતોવખત મનુષ્યની કરેલી મૂર્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયંતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે, જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઈ, અંતે નિરંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષમૂર્તિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંતઃકરણથી પૂજા કરે, અને અંતે પુરાણોક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ, તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૂર્ત પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિઓની આ રચનાપદ્ધતિ, પછી તે વિષ્ણુ, શવિ કે શક્તિ વાસ્તે હોય તો પણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સૈકામાં અખો કવિ આ અને અન્ય ધર્મની સામે મર્મ પ્રહારો કરતો હતો, તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહિ કરી શક્યું હોય તો પણ ગુજરાતી કાવ્યોમાંથી તો વલ્લભની તે ધર્મસત્તાને દૂર રાખેલ છે. પણ જ્યાં આ સૈકું સમાપ્ત થયું અને તે પછીના સૈકાની રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહિ પણ ધાર્મિક અને નૈતિક વિષયમાં ચડાઈ કરી આવનારાઓને શરણ કર્યા; તે ક્ષણે જ વલ્લભના શિષ્યો દેશમાં ટોળાબંધ આવવા લાગ્યા અને પુરુષો તેમ સ્ત્રીઓ તેમાં ઘણે ભાગે વણિકવર્ગે ઉન્માદનો આ નવીન પંથ સ્વીકાર્યો. આ કવિઓ કે જેઓ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેઓ આ નવા પંથનું આવી અસ્તવ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદરૂપે ગણું ગાવા લાગ્યા. પરોક્ષ વા અપરોક્ષ આ પંથને માનનારા બીજા બાર કવિઓ આ દેશ ને કાળમાં એવી જાતની સ્ત્રૈણ કવિતા પૂરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મહેતાનાં તત્ત્વજ્ઞાન તથા ભક્તિભાવ કે નથી જોવામાં આવતી મીરાંની કોમળ શુદ્ધતા. (Classical-Poets, pages ૫૬-૬૧ ભાષાન્તર કરનાર, બ.બુ. ત્રિવેદી) આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.

• • •




પાદટીપ

રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.

• • •