બીડેલાં દ્વાર/9. જીવવાનું પ્રયોજન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |9. જીવવાનું પ્રયોજન}} '''અખબારની''' ઑફિસમાં અજિતને જ્યારે જ્ય...")
 
No edit summary
 
Line 40: Line 40:
સ્ત્રીઓની પોતાની જ આ આત્મલઘુતાની ભાવના! છતાં અજિત પર તેની અસર નહોતી. અજિત દલીલો કરવા થોભતો નહોતો. અજિતને માટે તો આટલું જ બસ હતું કે, ગુલામને મુક્તાત્મા માનવો, ને ચાકરને સજ્જન ગણવો. પરિણામનો નતીજો આજે નથી, કાલે પણ કદાચ ન આવે, આખરે આવશે, માનવીમાનવી વચ્ચેની સાચી સમાનતા સ્થપાશે, આજે નહિ તો એક ભાવિ-દિને.
સ્ત્રીઓની પોતાની જ આ આત્મલઘુતાની ભાવના! છતાં અજિત પર તેની અસર નહોતી. અજિત દલીલો કરવા થોભતો નહોતો. અજિતને માટે તો આટલું જ બસ હતું કે, ગુલામને મુક્તાત્મા માનવો, ને ચાકરને સજ્જન ગણવો. પરિણામનો નતીજો આજે નથી, કાલે પણ કદાચ ન આવે, આખરે આવશે, માનવીમાનવી વચ્ચેની સાચી સમાનતા સ્થપાશે, આજે નહિ તો એક ભાવિ-દિને.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 8.  સનાતન પ્રશ્ન
|next = 10.  બે પરોણા
}}
26,604

edits