બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(11 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
|title = બુંદબુંદની સૂરત નિરાલી<br>
|title = બુંદબુંદની સૂરત નિરાલી<br>
|editor = રમણ સોની<br>કિશોર વ્યાસ<br>
|editor = રમણ સોની<br>કિશોર વ્યાસ<br>
}}
<hr>
{{Center block|width=30em|
{{Ekatra}}
}}
}}
<hr>
<hr>
Line 58: Line 62:
<hr>
<hr>


<hr>
<br>
<br>
<br>
<br>
Line 78: Line 81:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{સ-મ||<big><u>'''રમણ સોની'''</u></big>}}
{{સ-મ||<big><u>'''રમણ સોની'''</u></big>}}
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનિર્મિત ગુજરાતી સાહિત્ય કોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ’ના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.
ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ એ શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. ડૉ. સોનીએ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ચંદ્રહાસઆખ્યાનનું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે.
ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ એ શોધનિબંધ પછી એમના ‘વિવેચનસંદર્ભ’, ‘સાભિપ્રાય’, ‘સમક્ષ’, ‘મથવું મિથ્યા’ તથા ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. ડૉ. સોનીએ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ‘ચંદ્રહાસઆખ્યાન’નું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે.


જેની ૧૬ આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને, છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્લાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને- જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે.
જેની હવે ૨૦ આવૃત્તિઓ થઈ છે એ ‘તોત્તોચાન’, ઉપરાંત ‘અમેરિકા છે ને, છે જ નહીં’ જેવા સુબોધ અનુવાદગ્રંથો; ‘વલ્તાવાને કિનારે’ જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; ‘સાત અંગ, આઠ અંગ અને-જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે.
પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપચ્ચેથી પ્રકાશવર્તુળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
‘પ્રત્યક્ષ’ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ તેમ જ ‘અવલોકન-વિશ્વ’ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
વિવેચનમાં હોય કે સર્જનાત્મક પુસ્તકોમાં હોય, રમણ સોનીનું સઘન છતાં મરમાળ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ એમની વિશેષ ઓળખ છે.
વિવેચનમાં હોય કે સર્જનાત્મક પુસ્તકોમાં હોય, રમણ સોનીનું સઘન છતાં મરમાળું ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ એમની વિશેષ ઓળખ છે.
{{સ-મ|||'''— કિશોર વ્યાસ'''<br>(ગુજરાતીના યુવા વિવેચક-સંશોધક અને ગુજરાતમિત્રના કૉલમીસ્ટ)}}
{{સ-મ|||'''— કિશોર વ્યાસ'''}}


{{સ-મ||{{color|blue|<big>'''૦૦૦૦'''</big>}}}}
{{સ-મ||{{color|blue|<big>'''૦૦૦૦'''</big>}}}}
{{સ-મ||<big><u>'''કિશોર વ્યાસ'''</u></big>}}
{{સ-મ||<big><u>'''કિશોર વ્યાસ'''</u></big>}}
કિશોર વ્યાસ (ઈ.૧૯૬૬) ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ
કિશોર વ્યાસ (ઈ.૧૯૬૬) ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ છે.
કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એના ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’, ‘હાજી મહંમદ અલારખિયા શિવજી અને મૈત્રીભાવ' એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ, સંવિવાદના તેજવલયો (હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ અને નિર્દેશ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં મનીષા-ખેવના-ગદ્યપર્વ' જેવા સામયિકોની સમગ્ર સૂચિ તથા બુંદ બુદની સૂરત નિરાલી' (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર' દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરે છે ને લગભગ એટલાંક વર્ષોથી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાગી સામયિક સ્વાધ્યાય ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પૂરવાર થશે.
કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એનાં ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’, ‘હાજી મહંમદ અલારખિયા શિવજી’ અને ‘મૈત્રીભાવ’ એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ, ‘સંવિવાદનાં તેજવલયો’ (હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ’ અને ‘નિર્દેશ’ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં ‘મનીષા-ખેવના-ગદ્યપર્વ’ જેવાં સામયિકોની સમગ્ર સૂચિ તથા ‘બુંદ બુદની સૂરત નિરાલી’ (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરતા હતા. વળી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાંગી સામયિક સ્વાધ્યાય ‘સામયિક કોશ’ (૨૦૨૨) નામે પ્રગટ થયો છે જે ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે.
 
આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા’ અને ‘સિંહનો મોબાઈલ’ (બાળવાર્તાઓ), ‘દે દામોદર દાળમાં..?(હાસ્યનિબંધ), ‘દેવળાને ઝાંપે’ (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે.
આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા અને ‘સિંહનો મોબાઈલ (બાળવાર્તાઓ), 'દે દામોદર દાળમાં..? (હાસ્યનિબંધ), દેવળાને ઝાંપે' (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે. કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ટ્રેનમાં ગાંધીજી' પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ
કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ (જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ‘ટ્રેનમાં ગાંધીજી’ પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે.
સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે. કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ' પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.
કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ' પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.
{{સ-મ|||'''— રાજેશ પંડ્યા'''}}
{{સ-મ|||'''— રાજેશ પંડ્યા'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 244: Line 247:
{{Center block|width=23em|title=<big>'''૧.<br>સંપાદક એટલે આ–'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧.<br>સંપાદક એટલે આ–'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
બચુભાઈ એટલે માત્ર તંત્રી જ શું? તંત્રીઓ તો ક્યાં ઓછા છે? એક હાથે લખાણ લે, આંખ તળે કાઢે -ન કાઢે, ને પસંદગીનું મુદ્રણે પસાર કરાવી, બીજે હાથે સમાજને પકડાવી દ્યે. આ તંત્રીઓ! આજે તંત્રીઓને હાથે-આંખે ‘કૃતિઓ’ પકડાવનારાનીયે પડાપડી છે ત્યાં તંત્રીઓને ક્યાં ઝાઝું કરવાનું રહે? બચુભાઈ તો લેખકને બરાબર ચકાસે-તપાસે; ના પાડતાંય એમનામાં રહેલા ગુણતત્ત્વને નુકસાન ન થાય એની કાળજી લે. સ્વીકાર્યા પછી માત્ર નિયત સ્થાને ગોઠવણીનું કામ જ તંત્રીને ઘણુંખરું રહે – એમ નહિ; અહીં તો એ કૃતિના વાચને જે પ્રસ્નો જાગે એનો અભ્યાસ તંત્રી પોતે કરવા લાગે. ચર્ચા કરે. પત્રો લખે. વાંચે, લેખકનું ધ્યાન દોરે. તારવે. ચિત્રો-મથાળાં વગેરે વિચારે. તૈયાર કરવા જેવી જરૂરી નોંધો કરે. અને એમ કૃતિ છેલ્લો આકાર પામે.
બચુભાઈ એટલે માત્ર તંત્રી જ શું? તંત્રીઓ તો ક્યાં ઓછા છે? એક હાથે લખાણ લે, આંખ તળે કાઢે -ન કાઢે, ને પસંદગીનું મુદ્રણે પસાર કરાવી, બીજે હાથે સમાજને પકડાવી દ્યે. આ તંત્રીઓ! આજે તંત્રીઓને હાથે-આંખે ‘કૃતિઓ’ પકડાવનારાનીયે પડાપડી છે ત્યાં તંત્રીઓને ક્યાં ઝાઝું કરવાનું રહે? બચુભાઈ તો લેખકને બરાબર ચકાસે-તપાસે; ના પાડતાંય એમનામાં રહેલા ગુણતત્ત્વને નુકસાન ન થાય એની કાળજી લે. સ્વીકાર્યા પછી માત્ર નિયત સ્થાને ગોઠવણીનું કામ જ તંત્રીને ઘણુંખરું રહે – એમ નહિ; અહીં તો એ કૃતિના વાચને જે પ્રશ્નો જાગે એનો અભ્યાસ તંત્રી પોતે કરવા લાગે. ચર્ચા કરે. પત્રો લખે. વાંચે, લેખકનું ધ્યાન દોરે. તારવે. ચિત્રો-મથાળાં વગેરે વિચારે. તૈયાર કરવા જેવી જરૂરી નોંધો કરે. અને એમ કૃતિ છેલ્લો આકાર પામે.
નવા કવિનું તો ઝીણવટથી વાંચે, ને જવાબે. કોઈ પણ કૃતિ બે-વાર વાચન વિનાની પાછી કરાઈ નથી કે લેવાઈ નથી. બચુભાઈ જાણે કવિતાને રીતસર સેવે! (કૃતિ સ્વીકારાયા પછી પ્રગટતાં પણ, એટલે જ વાર લાગે.) એમણે સ્વીકારેલી કરતાં વણસ્વીકારેલી કવિતાનું પ્રમાણ સેંકડોગણું હશે! કોઈ કાવ્યપ્રેમીએ સર્જાતી કવિતાને આટલી ધીરજથી, આટલો સમય ફાળવીને, આટલી ચાહીચાહીને આટલા શ્રમપૂર્વક નહિ જ વાંચી હોય! અજોડ એમનો કાવ્યાનુરાગ. એક વાર હસતાં હસતાં કહે. ‘આ મારા વાળ ધોળા થઈ ગયા હોય તો તે ‘કુમાર’થી નહિ, કવિતાથી.’
નવા કવિનું તો ઝીણવટથી વાંચે, ને જવાબે. કોઈ પણ કૃતિ બે-વાર વાચન વિનાની પાછી કરાઈ નથી કે લેવાઈ નથી. બચુભાઈ જાણે કવિતાને રીતસર સેવે! (કૃતિ સ્વીકારાયા પછી પ્રગટતાં પણ, એટલે જ વાર લાગે.) એમણે સ્વીકારેલી કરતાં વણસ્વીકારેલી કવિતાનું પ્રમાણ સેંકડોગણું હશે! કોઈ કાવ્યપ્રેમીએ સર્જાતી કવિતાને આટલી ધીરજથી, આટલો સમય ફાળવીને, આટલી ચાહીચાહીને આટલા શ્રમપૂર્વક નહિ જ વાંચી હોય! અજોડ એમનો કાવ્યાનુરાગ. એક વાર હસતાં હસતાં કહે. ‘આ મારા વાળ ધોળા થઈ ગયા હોય તો તે ‘કુમાર’થી નહિ, કવિતાથી.’
બચુભાઈ ‘સાહિત્યકાર’ નહોતા, પણ એમના વિનાનું સાહિત્યક્ષેત્ર કલ્પવું મુશ્કેલ છે! સાત્યિકાર ન હોવા છતાં સાહિત્યનો ઈતિહાસ રચવામાં-કવિઓ, ચિત્રકારો, લલિત નિબંધકારો આપીને, સાહિત્યની સૃષ્ટિ સમગ્ર પર આંખ રાખતા રહીને, કલમથી નહિ, આંખથી વ્યાપનાર આવા કેટલા? રણજિતરામ... હાજીમહમ્મદ...પછી? આ. સાહિત્યકાર નહિ છતાં સવાઈ સાહિત્યકાર!
બચુભાઈ ‘સાહિત્યકાર’ નહોતા, પણ એમના વિનાનું સાહિત્યક્ષેત્ર કલ્પવું મુશ્કેલ છે! સાહિત્યકાર ન હોવા છતાં સાહિત્યનો ઈતિહાસ રચવામાં-કવિઓ, ચિત્રકારો, લલિત નિબંધકારો આપીને, સાહિત્યની સૃષ્ટિ સમગ્ર પર આંખ રાખતા રહીને, કલમથી નહિ, આંખથી વ્યાપનાર આવા કેટલા? રણજિતરામ... હાજીમહમ્મદ...પછી? આ. સાહિત્યકાર નહિ છતાં સવાઈ સાહિત્યકાર!
{{સ-મ|[કુમાર, ઑક્ટો.-નવે. ૧૯૮૧]||'''કનુભાઈ જાની'''}}
{{સ-મ|[કુમાર, ઑક્ટો.-નવે. ૧૯૮૧]||'''કનુભાઈ જાની'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 1,137: Line 1,140:




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૦.<br>સામયિકોનું ભવિષ્ય?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૦.
સામયિકોનું ભવિષ્ય?
ઉપભોક્તાવાદના પ્રચંડ મોજાને કારણે આજે હિન્દી સામયિકો બંધ થઈ રહ્યાં છે. ‘કલ્પના’ અને ‘આલોચના’ જેવી સાહિત્યિક પત્રિકાઓ જ નથી. ‘દિનમાન’ અને ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’ જેવી મોટી પત્રિકાઓ પણ બંધ થઈ ગઇ. એમનું બંધ પડવાનું કારણ શું છે? શું હિન્દી લેખકો કહે છે તેમ ટેલિવિઝનના પ્રચાર-પ્રસારમાં હિન્દીના વાચકો ઘટી ગયા છે? પણ, આંકડાઓ એ તો નથી બતાવતા કે સંખ્યા ઘટી ગઈ છે કે ઘટી રહી છે. ઉલટું અંગ્રેજીમાંથી અનૂદિત થતી હિન્દી સમાચાર પત્રિકા તો પોતાનું વેચાણ ત્રણથી ચાર લાખની વચ્ચે દર્શાવે છે. ઉપભોક્તાવાદને કારણે મોટી કંપનીઓનું જાહેરાતનું વલણ બદલાયું છે જેની અસર સામયિકો પર પડી છે.
ઉપભોક્તાવાદના પ્રચંડ મોજાને કારણે આજે હિન્દી સામયિકો બંધ થઈ રહ્યાં છે. ‘કલ્પના’ અને ‘આલોચના’ જેવી સાહિત્યિક પત્રિકાઓ જ નથી. ‘દિનમાન’ અને ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’ જેવી મોટી પત્રિકાઓ પણ બંધ થઈ ગઇ. એમનું બંધ પડવાનું કારણ શું છે? શું હિન્દી લેખકો કહે છે તેમ ટેલિવિઝનના પ્રચાર-પ્રસારમાં હિન્દીના વાચકો ઘટી ગયા છે? પણ, આંકડાઓ એ તો નથી બતાવતા કે સંખ્યા ઘટી ગઈ છે કે ઘટી રહી છે. ઉલટું અંગ્રેજીમાંથી અનૂદિત થતી હિન્દી સમાચાર પત્રિકા તો પોતાનું વેચાણ ત્રણથી ચાર લાખની વચ્ચે દર્શાવે છે. ઉપભોક્તાવાદને કારણે મોટી કંપનીઓનું જાહેરાતનું વલણ બદલાયું છે જેની અસર સામયિકો પર પડી છે.
[સમકાલીન ભારતીય સાહિત્ય, અંક : ૪, ૧૯૯૩ ‘ઉપભોક્તાવાદ ઔર ઇલેકટ્રોનિક માધ્યમો કે યુગમેં લેખન કર્મ’ નો મુક્ત અનુવાદ] રવીન્દ્ર ત્રિપાઠી
{{સ-મ|[સમકાલીન ભારતીય સાહિત્ય, અંક : ૪, ૧૯૯૩ ‘ઉપભોક્તાવાદ ઔર ઇલેકટ્રોનિક માધ્યમો કે યુગમેં લેખન કર્મ’ નો મુક્ત અનુવાદ]||'''રવીન્દ્ર ત્રિપાઠી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૧.<br>સાહિત્યરંગી પત્રકારત્વ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૧.
સાહિત્યરંગી પત્રકારત્વ
સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાનું કે ચોપડીનું સાહિત્યરંગી બનશે તેટલી એની ચોટ વધશે. એની માર્મિકતાને નવી ધાર ચઢશે.
સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાનું કે ચોપડીનું સાહિત્યરંગી બનશે તેટલી એની ચોટ વધશે. એની માર્મિકતાને નવી ધાર ચઢશે.
મારી ઈચ્છા તો રાણપુરામાં પત્રકારત્વની શાળા ખોલવાની છે પણ નાણાં નથી, સાધન નથી.
મારી ઈચ્છા તો રાણપુરામાં પત્રકારત્વની શાળા ખોલવાની છે પણ નાણાં નથી, સાધન નથી.
[ઊર્મિ નવરચના, એપ્રિલ, ૧૯૪૭]       ઝવેરચંદ મેઘાણી
{{સ-મ|[ઊર્મિ નવરચના, એપ્રિલ, ૧૯૪૭]||'''ઝવેરચંદ મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૨.<br>કરકસરનો મહિમા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૨.
કરકસરનો મહિમા
બ્રિટીશ સામયિકો શબ્દોની ભારે કરકસર કરતાં હોય છે. ભાષા અને શબ્દોનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ) જાણીતું છે. પહેલાં ૭૦ વર્ષ સુધી તો ગ્રંથોના અવલોકનકારોની નામાવલિ છાપવામાં પણ તે સો ટકા કરકસર કરતું હતું. હેન્રી જેમ્સ અને વર્જિનિયા વુલ્ફ જેવી વ્યક્તિઓનાં અવલોકનો પણ તેમનાં નામ વગર છપાતાં. ટી.એલ.એસ.ના પહેલાં તંત્રી બ્રુસ રિચમંડે હેન્રી જેમ્સના લખાણમાંથી દોઢ વાક્ય પર કાતર ફેરવી તો લેખકે રિચમંડને ‘કસાઈ’ કહેલો. સ્ટેન્લી મોરીસન જેવો ટાઈપોગ્રાફર ટી.એલ.એસ. નો તંત્રી બન્યો અને સાપ્તાહિકની સિકલ બદલી નાખી.
બ્રિટીશ સામયિકો શબ્દોની ભારે કરકસર કરતાં હોય છે. ભાષા અને શબ્દોનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ) જાણીતું છે. પહેલાં ૭૦ વર્ષ સુધી તો ગ્રંથોના અવલોકનકારોની નામાવલિ છાપવામાં પણ તે સો ટકા કરકસર કરતું હતું. હેન્રી જેમ્સ અને વર્જિનિયા વુલ્ફ જેવી વ્યક્તિઓનાં અવલોકનો પણ તેમનાં નામ વગર છપાતાં. ટી.એલ.એસ.ના પહેલાં તંત્રી બ્રુસ રિચમંડે હેન્રી જેમ્સના લખાણમાંથી દોઢ વાક્ય પર કાતર ફેરવી તો લેખકે રિચમંડને ‘કસાઈ’ કહેલો. સ્ટેન્લી મોરીસન જેવો ટાઈપોગ્રાફર ટી.એલ.એસ. નો તંત્રી બન્યો અને સાપ્તાહિકની સિકલ બદલી નાખી.
[નવનીત-સમર્પણ, ઓગસ્ટ-૧૯૯૩ ‘યાત્રા-અંદરની અને બહારની’ લેખમાંથી]                                         જયેન્દ્ર ત્રિવેદી
{{સ-મ|[નવનીત-સમર્પણ, ઓગસ્ટ-૧૯૯૩ ‘યાત્રા-અંદરની અને બહારની’ લેખમાંથી]||'''જયેન્દ્ર ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૩.<br>પાયામાં સાહિત્ય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૩.
પાયામાં સાહિત્ય
જ્યાં સુધી ગુજરાતના તરુણ ચિત્રકારો સાહિત્યનો અભ્યાસ નહીં વધારે ત્યાં સુધી તેમના હાથથી ઘડાતી મૂર્તિઓ સાંગોપાંગ શુદ્ધ છતાં નિર્જીવ રહેશે. ચિત્રકલા, શિલ્પકલા, અભિનયકલા કે સંગીતકલા એ સર્વનો પાયો સાહિત્ય છે. બંગાળના ચિત્રકારો જે અદ્‌ભુત દર્શન કરાવી રહ્યા છે તેનું એક કારણ તેમનો સાહિત્યસંગ છે. આપણે ત્યાં કોઈપણ ઊગતો ચિત્રકાર નવચેતન કે ગુજરાતના પાનાથી વધારે આગળ વધવાનો સંભવ નથી કારણ કે સાહિત્યના તદ્દન અભ્યાસ વિના તે શાસ્રીય ગૂંચો ઉકેલવામાં જ ચિત્રકળાની અવધિ સમજે છે. આવી ચિત્રકળા નિર્જીવ ફોટોગ્રાફી કરતાં વધારે માનને લાયક નથી.
જ્યાં સુધી ગુજરાતના તરુણ ચિત્રકારો સાહિત્યનો અભ્યાસ નહીં વધારે ત્યાં સુધી તેમના હાથથી ઘડાતી મૂર્તિઓ સાંગોપાંગ શુદ્ધ છતાં નિર્જીવ રહેશે. ચિત્રકલા, શિલ્પકલા, અભિનયકલા કે સંગીતકલા એ સર્વનો પાયો સાહિત્ય છે. બંગાળના ચિત્રકારો જે અદ્‌ભુત દર્શન કરાવી રહ્યા છે તેનું એક કારણ તેમનો સાહિત્યસંગ છે. આપણે ત્યાં કોઈપણ ઊગતો ચિત્રકાર નવચેતન કે ગુજરાતના પાનાથી વધારે આગળ વધવાનો સંભવ નથી કારણ કે સાહિત્યના તદ્દન અભ્યાસ વિના તે શાસ્રીય ગૂંચો ઉકેલવામાં જ ચિત્રકળાની અવધિ સમજે છે. આવી ચિત્રકળા નિર્જીવ ફોટોગ્રાફી કરતાં વધારે માનને લાયક નથી.
[‘સાહિત્ય’, અંક : ૮, ૧૮૨૭ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’ નામના લેખમાંથી]                                     ધૂમકેતુ
{{સ-મ|[‘સાહિત્ય’, અંક : ૮, ૧૮૨૭ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’ નામના લેખમાંથી]||'''ધૂમકેતુ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૪.<br>વસંતની પ્રેરકતા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૪.
વસંતની પ્રેરકતા
વસંત પ્રકટ થયું તે પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલો મોટો વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ બહુ બેદરકાર અને બેકદર રહેલો. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાનો ઉપયોગ થતો. આ પરિસ્થિતિમાં વિપરિત અને અનિષ્ટ હતી. ઇંગ્રેજી કેળવણીની શરૂઆત કરી ત્યારે સર ચાર્લસ વુડે તેના ખાતરીમાં ચોખ્ખું માગી લીધેલું કે, આ નવીન કેળવયેલો વર્ગ પોતાને પ્રાપ્ત થયેલો પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનો લાભ પોતાના અન્ય બંધુઓને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નિવડેલી અને તેથી સર જેમ્સ પીલે તે વિશે ઉલ્લેખ કરતાં એ માતૃભાષાની અવગણનાને ‘સ્વદેશાભિમાનની ખામી’ છે એવું જણાવેલું. પ્રિ. ધ્રુવે એ ‘હૃદયવેધક’ શબ્દો ખરા છે એમ ‘વસન્ત’ ના પ્રથમ અંકમાં તેના ઉદ્દેશ, નામ તથા સૂત્રમાં લખતાં સ્વીકારેલું પણ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો જુદીજુદી રીતે અને જુદાંજુદાં ક્ષેત્રોમાં પોતાના અભ્યાસ અને જ્ઞાનનો લાભ ગુજરાતી દ્વારા ગુજરાતી પ્રજાને આપી રહ્યાં છે અને એ રૂડું ચિહ્‌ન પણ તેને ઉત્તેજન આપી, બહાર આણી અન પોષવાનો યશ ખરું કહીએ તો વસ્નતના તંત્રીને ઘટે છે. વસન્તનાં બધાં પુસ્તકો જોઈ જાઓ. તેમાંથી અનેક પદવીદરોનાં નામો મળી આવશે તેમાંનાં કેટલાંક નામો તો એવાં મળી આવશે કે જેમની વિદ્વતાનો લાભ આપણને પ્રિ. ધ્રુવને લીધે જ મળી શક્યો છે કેટલાંક તો એવાં નામો મળી આવશે જેમણે કદી ગુજરાતીમાં પૂર્વે લખ્યું-વિચાર્યું નહીં હોય પણ તેઓએ ‘વસન્ત’ ખાતર વિજ્ઞાન અને અર્થશાસ્રના વિષય પર ગુજરાતીમાં લખવા પ્રયાસ કરેલો અને તેથી શરૂઆતમાં એવી એક સામાન્ય માન્યતા, ભ્રમ ફેલાયેલો કે એમાં તો માત્ર ગ્રેજ્યુએટોના જ લેખો લેવાય છે. એ ગ્રેજ્યુએટોનું માસિક છે. ખાસ કરીને સ્વ. ઉત્તમલાલ ત્રિવેદી અને નરસિંહરાવની કલમપ્રસાદી જે આટલા મોટા પ્રમાણમાં આપણને મળી તે પણ પ્રિ. ધ્રુવના અંગત સંબંધને આભારી છે. એટલે કે ગુર્જર યુવકોને ગુજરાતીમાં લખવા-દોરવાને અને તે પ્રતિ ખેંચવાને વસન્તની સેવા બેશક કિમતી કહી શકાય. અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે ભરાવો થયો છે, જે વિવિધતા આવી છે, જે નવીનતા પ્રાપ્ત થઈ છે, જે સંગીનતા નજરે પડે છે એમાં ‘વસન્ત’નો ફાળો નાનોસૂનો નથી જ.
વસંત પ્રકટ થયું તે પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલો મોટો વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ બહુ બેદરકાર અને બેકદર રહેલો. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાનો ઉપયોગ થતો. આ પરિસ્થિતિમાં વિપરિત અને અનિષ્ટ હતી. ઇંગ્રેજી કેળવણીની શરૂઆત કરી ત્યારે સર ચાર્લસ વુડે તેના ખાતરીમાં ચોખ્ખું માગી લીધેલું કે, આ નવીન કેળવયેલો વર્ગ પોતાને પ્રાપ્ત થયેલો પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનો લાભ પોતાના અન્ય બંધુઓને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નિવડેલી અને તેથી સર જેમ્સ પીલે તે વિશે ઉલ્લેખ કરતાં એ માતૃભાષાની અવગણનાને ‘સ્વદેશાભિમાનની ખામી’ છે એવું જણાવેલું. પ્રિ. ધ્રુવે એ ‘હૃદયવેધક’ શબ્દો ખરા છે એમ ‘વસન્ત’ ના પ્રથમ અંકમાં તેના ઉદ્દેશ, નામ તથા સૂત્રમાં લખતાં સ્વીકારેલું પણ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો જુદીજુદી રીતે અને જુદાંજુદાં ક્ષેત્રોમાં પોતાના અભ્યાસ અને જ્ઞાનનો લાભ ગુજરાતી દ્વારા ગુજરાતી પ્રજાને આપી રહ્યાં છે અને એ રૂડું ચિહ્‌ન પણ તેને ઉત્તેજન આપી, બહાર આણી અન પોષવાનો યશ ખરું કહીએ તો વસ્નતના તંત્રીને ઘટે છે. વસન્તનાં બધાં પુસ્તકો જોઈ જાઓ. તેમાંથી અનેક પદવીદરોનાં નામો મળી આવશે તેમાંનાં કેટલાંક નામો તો એવાં મળી આવશે કે જેમની વિદ્વતાનો લાભ આપણને પ્રિ. ધ્રુવને લીધે જ મળી શક્યો છે કેટલાંક તો એવાં નામો મળી આવશે જેમણે કદી ગુજરાતીમાં પૂર્વે લખ્યું-વિચાર્યું નહીં હોય પણ તેઓએ ‘વસન્ત’ ખાતર વિજ્ઞાન અને અર્થશાસ્રના વિષય પર ગુજરાતીમાં લખવા પ્રયાસ કરેલો અને તેથી શરૂઆતમાં એવી એક સામાન્ય માન્યતા, ભ્રમ ફેલાયેલો કે એમાં તો માત્ર ગ્રેજ્યુએટોના જ લેખો લેવાય છે. એ ગ્રેજ્યુએટોનું માસિક છે. ખાસ કરીને સ્વ. ઉત્તમલાલ ત્રિવેદી અને નરસિંહરાવની કલમપ્રસાદી જે આટલા મોટા પ્રમાણમાં આપણને મળી તે પણ પ્રિ. ધ્રુવના અંગત સંબંધને આભારી છે. એટલે કે ગુર્જર યુવકોને ગુજરાતીમાં લખવા-દોરવાને અને તે પ્રતિ ખેંચવાને વસન્તની સેવા બેશક કિમતી કહી શકાય. અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે ભરાવો થયો છે, જે વિવિધતા આવી છે, જે નવીનતા પ્રાપ્ત થઈ છે, જે સંગીનતા નજરે પડે છે એમાં ‘વસન્ત’નો ફાળો નાનોસૂનો નથી જ.
[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’, ૧૯૨૭ પૃ. ૬]હીરાલાલ પારેખ
{{સ-મ|[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’, ૧૯૨૭ પૃ. ૬]||'''હીરાલાલ પારેખ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૫.<br>અશુદ્ધ જોડણી, અશુદ્ધ મરોડ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૫.
અશુદ્ધ જોડણી, અશુદ્ધ મરોડ
આપણાં વર્તમાનપત્રોના સંચાલકોનો આપણી ભાષાના વિકાસમાં સહકાર મેળવવા પરિષદે બનતો પ્રયત્ન કરવો જોઈએ. પારસી  વર્તમાનપત્રોની વાત બાજુએ રાખતાં હજુ આપણાં દૈનિકો શુદ્ધ ગુજરાતી ભાષા છાપી શકતાં નથી. આપણી વિદ્યાપીઠનો જોડણીકોશ યુનિવર્સિટીએ પણ માન્ય રાખ્યો છે છતાં જોડણીના વિષયમાં હજી ઘણી અરાજકતા ચાલે છે. આપણાં દૈનિકોના તંત્રીઓ મન પર લે તો આ કંઈ મુશ્કેલીની વાત નથી પણ હજીપણ અશુદ્ધ જોડણી ને અશુદ્ધ મરોડ સાથેની ગુજરાતી ભાષા વર્તમાનપત્રોના હજારો વાચકો રોજ ને રોજ વાંચ્યા કરે તો તેની ભાષા સુધારવાની  આશા પડે નહીં. અંગ્રેજી પત્રોના મુકાબલે માણસોનો ને બીબાં ગોઠવનારાઓનો વાંક કાઢીને અશુદ્ધ જોડણી ને અશુદ્ધ ભાષા છાપ્યાં જ કરે છે. તે તેમને કોઈ રીતે શોભાસ્પદ નથી.
આપણાં વર્તમાનપત્રોના સંચાલકોનો આપણી ભાષાના વિકાસમાં સહકાર મેળવવા પરિષદે બનતો પ્રયત્ન કરવો જોઈએ. પારસી  વર્તમાનપત્રોની વાત બાજુએ રાખતાં હજુ આપણાં દૈનિકો શુદ્ધ ગુજરાતી ભાષા છાપી શકતાં નથી. આપણી વિદ્યાપીઠનો જોડણીકોશ યુનિવર્સિટીએ પણ માન્ય રાખ્યો છે છતાં જોડણીના વિષયમાં હજી ઘણી અરાજકતા ચાલે છે. આપણાં દૈનિકોના તંત્રીઓ મન પર લે તો આ કંઈ મુશ્કેલીની વાત નથી પણ હજીપણ અશુદ્ધ જોડણી ને અશુદ્ધ મરોડ સાથેની ગુજરાતી ભાષા વર્તમાનપત્રોના હજારો વાચકો રોજ ને રોજ વાંચ્યા કરે તો તેની ભાષા સુધારવાની  આશા પડે નહીં. અંગ્રેજી પત્રોના મુકાબલે માણસોનો ને બીબાં ગોઠવનારાઓનો વાંક કાઢીને અશુદ્ધ જોડણી ને અશુદ્ધ ભાષા છાપ્યાં જ કરે છે. તે તેમને કોઈ રીતે શોભાસ્પદ નથી.
[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧૪ થી ૨૭, ૧૯૭૪ પૃ. ૬૩]                                             ખબરદાર
{{સ-મ|[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧૪ થી ૨૭, ૧૯૭૪ પૃ. ૬૩]||'''ખબરદાર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૬.<br>સારા લેખોની અછત, પૂરતા ગ્રાહકોની અછત'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૬.
સારા લેખોની અછત, પૂરતા ગ્રાહકોની અછત
ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઈતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ એટલું ઉત્તેજન આપ્યું નથી. વસન્ત, સુંદરી સુબોધ સાહિત્ય, ગુજરાતી, માનસી જેવાં સામયિકો ગ્રાહકોની ન્યૂનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ એટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે.
ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઈતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ એટલું ઉત્તેજન આપ્યું નથી. વસન્ત, સુંદરી સુબોધ સાહિત્ય, ગુજરાતી, માનસી જેવાં સામયિકો ગ્રાહકોની ન્યૂનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ એટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે.
સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધરણ લેખો પણ પ્રકટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે.
સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધરણ લેખો પણ પ્રકટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે.
[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’ ૧૯૭૪ પૃ. ૧૩૯]                                         હરસિદ્ધભાઈ દિવેટીઆ
{{સ-મ|[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’ ૧૯૭૪ પૃ. ૧૩૯]||'''હરસિદ્ધભાઈ દિવેટીઆ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૭.<br>બંકીમચંદ્રનું બંગદર્શન'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૭.
બંકીમચંદ્રનું બંગદર્શન
સાહિત્યિક આંદોલન દ્વારા બંગાભાષી લોકોની વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનું અને એ રીતે એક સાંસ્કૃતિક પુનઃજાગૃતિનું નિર્માણ કરવાનું આ લક્ષ્યને નજરમાં રાખીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘બંગદર્શન’ નામના માસિકનો આરંભ કર્યો. તેમનાં મોટાભાગનાં લખાણો આ માસિકના પૃષ્ઠો પર પહેલવહેલાં પ્રકટ થયાં હતાં. આ લખાણોમાં નવલકથાઓ, નવલિકાઓ, હાસ્યપરક રેખાચિત્રો, ઐતિહાસિક અને વિવિધ નિબંધો, માહિતીપૂર્ણ લેખો, ધાર્મિક પ્રવચનો, સાહિત્યિક વિવેચનો અને પુસ્તકોનો અવલોકનનો સમાવેશ થાય છે. ‘વિષવૃક્ષ’(૧૮૭૩) ‘બંગદર્શન’માં હપ્તાવાર પ્રકટ થનારી એમની પહેલી નવલકથા હતી.
સાહિત્યિક આંદોલન દ્વારા બંગાભાષી લોકોની વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનું અને એ રીતે એક સાંસ્કૃતિક પુનઃજાગૃતિનું નિર્માણ કરવાનું આ લક્ષ્યને નજરમાં રાખીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘બંગદર્શન’ નામના માસિકનો આરંભ કર્યો. તેમનાં મોટાભાગનાં લખાણો આ માસિકના પૃષ્ઠો પર પહેલવહેલાં પ્રકટ થયાં હતાં. આ લખાણોમાં નવલકથાઓ, નવલિકાઓ, હાસ્યપરક રેખાચિત્રો, ઐતિહાસિક અને વિવિધ નિબંધો, માહિતીપૂર્ણ લેખો, ધાર્મિક પ્રવચનો, સાહિત્યિક વિવેચનો અને પુસ્તકોનો અવલોકનનો સમાવેશ થાય છે. ‘વિષવૃક્ષ’(૧૮૭૩) ‘બંગદર્શન’માં હપ્તાવાર પ્રકટ થનારી એમની પહેલી નવલકથા હતી.
[‘બંગાળી સાહિત્યના ઈતિહાસની’ રૂપરેખા, પૃ.૨૪૪]                                                     સુકુમાર સેન
{{સ-મ|[‘બંગાળી સાહિત્યના ઈતિહાસની’ રૂપરેખા, પૃ.૨૪૪]||'''સુકુમાર સેન'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૮.<br>માંહોમાંહ સ્પર્ધા ન કરો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૮.
માંહોમાંહ સ્પર્ધા ન કરો
માસિકોનું કાર્યક્ષેત્ર આપણા જીવનની પેઠે વ્યાપક અને સર્વદેશીય હોવું જોઈએ પણ આટલું જવાબદારીનું કાર્ય એક માસિકથી ન જ બની શકે. તેને યોગ્ય અને પૂરતો ન્યાય આપવાને સંખ્યાબંધ માસિકો જોઈએ, બની શકે તો વિષયવાર માસિકો નીકળવાં જોઈએ, નહિ તો જે માસિક પ્રસિદ્ધ થતાં હોય તેઓ માંહોમાંહ સ્પર્ધામાં નહિ ઊતરતાં જે-તે અમુક વિષયને પ્રાધાન્ય આપી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એ પણ હિતાવહ છે.
માસિકોનું કાર્યક્ષેત્ર આપણા જીવનની પેઠે વ્યાપક અને સર્વદેશીય હોવું જોઈએ પણ આટલું જવાબદારીનું કાર્ય એક માસિકથી ન જ બની શકે. તેને યોગ્ય અને પૂરતો ન્યાય આપવાને સંખ્યાબંધ માસિકો જોઈએ, બની શકે તો વિષયવાર માસિકો નીકળવાં જોઈએ, નહિ તો જે માસિક પ્રસિદ્ધ થતાં હોય તેઓ માંહોમાંહ સ્પર્ધામાં નહિ ઊતરતાં જે-તે અમુક વિષયને પ્રાધાન્ય આપી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એ પણ હિતાવહ છે.
[બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૨૪]     હીરાલાલ પારેખ
{{સ-મ|[બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૨૪]||'''હીરાલાલ પારેખ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૦૯.<br>સાહિત્યમાં ઉઠાંતરી રોકવાના ઉપાયો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૦૯.
સાહિત્યમાં ઉઠાંતરી રોકવાના ઉપાયો
છેતરપિંડીનો એક પ્રકાર એ છે કે એક ને એક લેખ ત્રણ-ચાર માસિકોમાં સાથે જ ધકેલી દેવો. પરિણામમાં એક જ મહિનામાં બે-ત્રણ ઠેકાણે તમે એ ને એ લેખ વાંચી શકો. દા.ત., અમારા ગયા અંકમાંનો ગજાનન પાઠકનો ‘કળા’ ઉપરનો નિબંધ.
છેતરપિંડીનો એક પ્રકાર એ છે કે એક ને એક લેખ ત્રણ-ચાર માસિકોમાં સાથે જ ધકેલી દેવો. પરિણામમાં એક જ મહિનામાં બે-ત્રણ ઠેકાણે તમે એ ને એ લેખ વાંચી શકો. દા.ત., અમારા ગયા અંકમાંનો ગજાનન પાઠકનો ‘કળા’ ઉપરનો નિબંધ.
અધિપતિને જરાકે વહેમ પડે કે વસ્તુ અવનવું છે, ગૂંથણી પરદેશી કે જૂની છે, અગર વસ્તુમાં એવી વિશેષતા પ્રતિભા ને સંસ્કાર છેકે એ સામાન્ય લેખકનું કામ ન હોય – તો એણે લેખકને સીધું જ પૂછવાનો આગ્રહ રાખવો. એક લખનારે એક વાતને ઐતિહાસિક કહી. અમને વહેમ પડતાં પુછાવ્યું તો કહે કે પાત્રો ઐતિહાસિક પણ વાત કપોળકલ્પિત!
અધિપતિને જરાકે વહેમ પડે કે વસ્તુ અવનવું છે, ગૂંથણી પરદેશી કે જૂની છે, અગર વસ્તુમાં એવી વિશેષતા પ્રતિભા ને સંસ્કાર છેકે એ સામાન્ય લેખકનું કામ ન હોય – તો એણે લેખકને સીધું જ પૂછવાનો આગ્રહ રાખવો. એક લખનારે એક વાતને ઐતિહાસિક કહી. અમને વહેમ પડતાં પુછાવ્યું તો કહે કે પાત્રો ઐતિહાસિક પણ વાત કપોળકલ્પિત!
દરેક અધિપતિએ દરેક લેખકને પૂછવું જોઈએ કે એનો આ લેખ બીજે ક્યાંય પ્રસિદ્ધ થયો છે કે કેમ?
દરેક અધિપતિએ દરેક લેખકને પૂછવું જોઈએ કે એનો આ લેખ બીજે ક્યાંય પ્રસિદ્ધ થયો છે કે કેમ?
છેલ્લો મત જાહેરમત કેળવવાનો અને સબળ બનાવવાનો છે. ચોરટિયાં લખાણોને જરાકે ઉત્તેજન વાંચનારી આલમે ન આપવું જોઈએ. સારા ને બહુશ્રુત વાચકોએ એમનું પોલ ઉઘાડું પાડવું જોઈએ.
છેલ્લો મત જાહેરમત કેળવવાનો અને સબળ બનાવવાનો છે. ચોરટિયાં લખાણોને જરાકે ઉત્તેજન વાંચનારી આલમે ન આપવું જોઈએ. સારા ને બહુશ્રુત વાચકોએ એમનું પોલ ઉઘાડું પાડવું જોઈએ.
[સાહિત્ય, અંક : ૮, ૬૩] મટુભાઈ કાંટાવાળા
{{સ-મ|[સાહિત્ય, અંક : ૮, ૬૩]||'''મટુભાઈ કાંટાવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૦.<br>ઠાકોરની શિખામણ ઝાંપા લગી!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૦.
ઠાકોરની શિખામણ ઝાંપા લગી!
સાક્ષરે છાપામાં અખબારી ઢબની કતારો સાહિત્યના વિષયોની વારંવાર, નિયમબદ્ધ રીતે લખવી જોઈએ નહિ, કેમકે એથી શક્તિ વેડફાય છે ને શૈલી બગડે છે – આવો તેમનો (બ. ક. ઠાકોરનો) આધીન મત. તેથી  હું ‘સંસ્કારમુકુર’ મથાળે મુંબઈના સાપ્તાહિક ગુજરાતીમાં સાહિત્ય તથા આનુષંગિક વિષયો પર દર અઠવાડિયે લખતો એ તેમને પસંદ નહોતું. એ કહેતા : ‘Why do yo waste your energy on that ephemeral thing? You are certainly capable of better things.’ એ જ પત્રના સહતંત્રી હતા એ સ્વ. અંબાલાલ જાની અસામાન્ય સંશોધક હતા તે પણ મારી જેમ ન કરવાનું કરે છે એમ બલુભાઈને લાગતું.
સાક્ષરે છાપામાં અખબારી ઢબની કતારો સાહિત્યના વિષયોની વારંવાર, નિયમબદ્ધ રીતે લખવી જોઈએ નહિ, કેમકે એથી શક્તિ વેડફાય છે ને શૈલી બગડે છે – આવો તેમનો (બ. ક. ઠાકોરનો) આધીન મત. તેથી  હું ‘સંસ્કારમુકુર’ મથાળે મુંબઈના સાપ્તાહિક ગુજરાતીમાં સાહિત્ય તથા આનુષંગિક વિષયો પર દર અઠવાડિયે લખતો એ તેમને પસંદ નહોતું. એ કહેતા : ‘Why do yo waste your energy on that ephemeral thing? You are certainly capable of better things.’ એ જ પત્રના સહતંત્રી હતા એ સ્વ. અંબાલાલ જાની અસામાન્ય સંશોધક હતા તે પણ મારી જેમ ન કરવાનું કરે છે એમ બલુભાઈને લાગતું.
[‘હીરા અને પન્ના’, ૧૯૮૪, પૃ. ૨૩૪-૩૫] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘હીરા અને પન્ના’, ૧૯૮૪, પૃ. ૨૩૪-૩૫]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૧.<br>કાંધ પડે તો પડવા દો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૧.
કાંધ પડે તો પડવા દો
ગુજરાતમાં અનેક સામયિકો શરૂ થયાં છે પણ માંડ ભાંખોડિયાં ભરતાં થાય ન થાય ત્યાં તો કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયાં છે. ગુજરાતમાં જ શા માટે? પરદેશમાં પણ સ્પષ્ટ ઉદ્દેશવાલાં ગંભીર વિવેચનાત્મક સામયિકો ઝાઝાં ચાલતાં નથી–એવી ફરિયાદ લીવીસે (એફ. આર. લીવિસ) Scrutiny ના પહેલા જ અંકમાં કરી છે. આ પરિસ્થિતિમાં સંસ્કૃતિ જેવું માસિક એક પચ્ચીસી ભાળે એને એક આશ્ચર્ય જ ગણવું જોઈએ. સંસ્કૃતિના બીજા જ અંકમાં શ્રી નાટ્યચરે સંસ્કૃતિના તંત્રીમહાશયને લખેલું : ‘આપે નવું માસિક કાઢ્યું : સારું કર્યું! ગુજરાતમાં પ્રતિષ્ઠિત એવા એક સાક્ષરે ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલા એવા એક માસિકના હાલ નિવૃત્ત તંત્રીને માસિક કાઢતી વખતે કહેલું કે ‘કાંધ પડશે, કાંધ! પણ હવે કાઢ્યું છે તો કાંધ પડવા દો! હું યે કહું છું : ‘અસંજાત કિણસ્કન્ધ સુખં સ્વપિતિ ગૌર્ગલિઃ |’ કરતાં શકટવાહક બળદ સારો. કાંધ પડે તો પડવા દો.
ગુજરાતમાં અનેક સામયિકો શરૂ થયાં છે પણ માંડ ભાંખોડિયાં ભરતાં થાય ન થાય ત્યાં તો કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયાં છે. ગુજરાતમાં જ શા માટે? પરદેશમાં પણ સ્પષ્ટ ઉદ્દેશવાલાં ગંભીર વિવેચનાત્મક સામયિકો ઝાઝાં ચાલતાં નથી–એવી ફરિયાદ લીવીસે (એફ. આર. લીવિસ) Scrutiny ના પહેલા જ અંકમાં કરી છે. આ પરિસ્થિતિમાં સંસ્કૃતિ જેવું માસિક એક પચ્ચીસી ભાળે એને એક આશ્ચર્ય જ ગણવું જોઈએ. સંસ્કૃતિના બીજા જ અંકમાં શ્રી નાટ્યચરે સંસ્કૃતિના તંત્રીમહાશયને લખેલું : ‘આપે નવું માસિક કાઢ્યું : સારું કર્યું! ગુજરાતમાં પ્રતિષ્ઠિત એવા એક સાક્ષરે ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલા એવા એક માસિકના હાલ નિવૃત્ત તંત્રીને માસિક કાઢતી વખતે કહેલું કે ‘કાંધ પડશે, કાંધ! પણ હવે કાઢ્યું છે તો કાંધ પડવા દો! હું યે કહું છું : ‘અસંજાત કિણસ્કન્ધ સુખં સ્વપિતિ ગૌર્ગલિઃ |’ કરતાં શકટવાહક બળદ સારો. કાંધ પડે તો પડવા દો.
[‘સમાંતર’, (૧૯૭૬) પૃ. ૧૬૫]       રમણલાલ જોશી
{{સ-મ|[‘સમાંતર’, (૧૯૭૬) પૃ. ૧૬૫]||'''રમણલાલ જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૨.<br>સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૨.
સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ
ગુજરાતના દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. બીજા યુગમાં ગુજરાતીના તંત્રી ઈચ્છારામ સૂર્યરામે, પ્રજાબંધુ’ એ અને ગુજરાતી પંચે ઐતિહાસિક અને સાંસારિક નવચેતનનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિક, ત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિશાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં બુદ્ધિપ્રકાશ, બુદ્ધિવર્ધક, વિજ્ઞાનવિલાસે બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો. આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં પ્રિયંવદા, સુદર્શન અને જ્ઞાનસુધાએ વિસ્તારી. ત્રીજા યુગમાં સુદર્શન અને જ્ઞાનસુધાના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ સમાલોચકે લીધો. જતે દહાડે વીસમી સદીએ પશ્ચિમનાં લોકપ્રિય માસિકોની ઢબનો ગુજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગુજરાતી આશાનાં અસંખ્ય કિરણો ગુજરાત, શારદા, નવચેતન, સાહિત્ય, પ્રસ્થાન, કૌમુદી આદિ માસિકોમાંથી સમસ્ત ગુજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અને ત્રીજો સાહિત્ય અને કાલનો વિશેષરૂપે માસિકોમાં જોવામાં આવશે.
ગુજરાતના દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. બીજા યુગમાં ગુજરાતીના તંત્રી ઈચ્છારામ સૂર્યરામે, પ્રજાબંધુ’ એ અને ગુજરાતી પંચે ઐતિહાસિક અને સાંસારિક નવચેતનનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિક, ત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિશાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં બુદ્ધિપ્રકાશ, બુદ્ધિવર્ધક, વિજ્ઞાનવિલાસે બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો. આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં પ્રિયંવદા, સુદર્શન અને જ્ઞાનસુધાએ વિસ્તારી. ત્રીજા યુગમાં સુદર્શન અને જ્ઞાનસુધાના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ સમાલોચકે લીધો. જતે દહાડે વીસમી સદીએ પશ્ચિમનાં લોકપ્રિય માસિકોની ઢબનો ગુજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગુજરાતી આશાનાં અસંખ્ય કિરણો ગુજરાત, શારદા, નવચેતન, સાહિત્ય, પ્રસ્થાન, કૌમુદી આદિ માસિકોમાંથી સમસ્ત ગુજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અને ત્રીજો સાહિત્ય અને કાલનો વિશેષરૂપે માસિકોમાં જોવામાં આવશે.
[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧ થી ૧૩ (૧૯૪૧) પૃ. ૩૯૩]         આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧ થી ૧૩ (૧૯૪૧) પૃ. ૩૯૩]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૩.<br>ગ્રેજ્યુએટોની શક્તિને ઓળખો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૩.
ગ્રેજ્યુએટોની શક્તિને ઓળખો
આપણા પુસ્તકપ્રકાશકો અને છાપખાનાંના અધિપતિઓ સેંકડો પુસ્તકો માત્ર નફો કરવાના જ ઉદ્દેશથી અર્ધદગ્ધ લેખકોને હાથે રચાવી પ્રજા ઉપર ફેંકે છે અને એ જ રીતે આપણા નાટક કંપનીના માલિકો પણ સ્વાર્થ ખાતર લોકરુચિને ભ્રષ્ટ કરે છે. આ સ્થિતિનો પ્રતિકાર – ગ્રેડ્યુએટો સાક્ષરજીવનમાં વ્યવસ્થિત જીવન જૂવે અને સાહિત્ય પ્રકાશકો અને સંવર્ધક સંસ્થાઓ એમને સત્કાર આપે, તો જ થાય. ગ્રેજ્યુએટ નિર્માલ્ય છે અને આ કાર્યમાં દેશને ઉપયોગી થાય એવા નથી એમ હું માની શકતો નથી. આપણાં વર્તમાનપત્રોની ઓફિસમાં સાધારણ જ્ઞાનથી કામ કરતા ઘણા અંડર ગ્રેડ્યુએટ્‌સ છે. તેઓ કેમ કરતા કરતા પોતાની શક્તિ બહાર દાખવી શક્યા છે અને ગુજરાતી, પ્રજાબંધુ, ગુજરાતી પંચ વગેરે વર્તમાનપત્રોએ એ વર્ગ દ્વારા સાહિત્યની ઘણી સેવા કરી છે તો તે જ પ્રમાણે સર્વ વર્તમાનપત્રો અને માસિકો ગ્રેજ્યુએટોની શક્તિને બહાર લાવવામાં કાંઈક પગલાં ન ભરી શકે?
આપણા પુસ્તકપ્રકાશકો અને છાપખાનાંના અધિપતિઓ સેંકડો પુસ્તકો માત્ર નફો કરવાના જ ઉદ્દેશથી અર્ધદગ્ધ લેખકોને હાથે રચાવી પ્રજા ઉપર ફેંકે છે અને એ જ રીતે આપણા નાટક કંપનીના માલિકો પણ સ્વાર્થ ખાતર લોકરુચિને ભ્રષ્ટ કરે છે. આ સ્થિતિનો પ્રતિકાર – ગ્રેડ્યુએટો સાક્ષરજીવનમાં વ્યવસ્થિત જીવન જૂવે અને સાહિત્ય પ્રકાશકો અને સંવર્ધક સંસ્થાઓ એમને સત્કાર આપે, તો જ થાય. ગ્રેજ્યુએટ નિર્માલ્ય છે અને આ કાર્યમાં દેશને ઉપયોગી થાય એવા નથી એમ હું માની શકતો નથી. આપણાં વર્તમાનપત્રોની ઓફિસમાં સાધારણ જ્ઞાનથી કામ કરતા ઘણા અંડર ગ્રેડ્યુએટ્‌સ છે. તેઓ કેમ કરતા કરતા પોતાની શક્તિ બહાર દાખવી શક્યા છે અને ગુજરાતી, પ્રજાબંધુ, ગુજરાતી પંચ વગેરે વર્તમાનપત્રોએ એ વર્ગ દ્વારા સાહિત્યની ઘણી સેવા કરી છે તો તે જ પ્રમાણે સર્વ વર્તમાનપત્રો અને માસિકો ગ્રેજ્યુએટોની શક્તિને બહાર લાવવામાં કાંઈક પગલાં ન ભરી શકે?
[‘કાવ્યતત્ત્વ વિચાર’, (૧૯૪૭) પૃ. ૯૨] આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[‘કાવ્યતત્ત્વ વિચાર’, (૧૯૪૭) પૃ. ૯૨]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૪.<br>સબ બંદરકે વેપારી!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૪.
સબ બંદરકે વેપારી!
વીસમી સદીની ઑફિસ ખોજાગલીમાં, છપાય કોટમાં ને પૂઠાં ભાયખલે તૈયાર થાય! આ બધા પર ધ્યાન રાખવા માટે મિયાંને ચારે તરફ દોડાદોડી કરવી પડતી. અધૂરામાં પૂરું એમની તબિયત અતિશય નાજૂક હતી. એવી તબિયતમાં પેદર રોડના આલીશાન બંગલાની મોજમાં ઊછરેલા એ ગર્ભશ્રીમંત યુવાનને મજૂરની પેઠે દોડધામ અને ધમાલ કરવી પડતી. નવા આવેલા લેખો તે ઘણે ભાગે ટ્રામમાં જ સુધારતા. વીસમી સદીના ટેબલ પર બેસી અધિપતિનું કામ એ જ કરે, અને ફોટોગ્રાફરને ત્યાં જઈ ઉઘરાણી પણ એ જ કરે. બ્લોક મેકરને ત્યાં પણ પોતે જ દોડે અને કાગળ કે શાહીની ખરીદી પણ જાતે જ કરી લાવે. કંપોઝિટરના ટેબલ પર બેસી પ્રૂફ પણ પોતે જ તપાસે અને પ્રેસમાં વખતે અધવચ મેટર ખૂટતું હોય અને કાગળ વધી પડતો હોય તો ત્યાં ઊભા ઊભા કે કંપોઝિટરના ઉંચા સ્ટૂલ ઉપર ચડી બેસી એકાદ નવા લેખનો તરજૂમો પણ એ જ કરી નાંખે.
વીસમી સદીની ઑફિસ ખોજાગલીમાં, છપાય કોટમાં ને પૂઠાં ભાયખલે તૈયાર થાય! આ બધા પર ધ્યાન રાખવા માટે મિયાંને ચારે તરફ દોડાદોડી કરવી પડતી. અધૂરામાં પૂરું એમની તબિયત અતિશય નાજૂક હતી. એવી તબિયતમાં પેદર રોડના આલીશાન બંગલાની મોજમાં ઊછરેલા એ ગર્ભશ્રીમંત યુવાનને મજૂરની પેઠે દોડધામ અને ધમાલ કરવી પડતી. નવા આવેલા લેખો તે ઘણે ભાગે ટ્રામમાં જ સુધારતા. વીસમી સદીના ટેબલ પર બેસી અધિપતિનું કામ એ જ કરે, અને ફોટોગ્રાફરને ત્યાં જઈ ઉઘરાણી પણ એ જ કરે. બ્લોક મેકરને ત્યાં પણ પોતે જ દોડે અને કાગળ કે શાહીની ખરીદી પણ જાતે જ કરી લાવે. કંપોઝિટરના ટેબલ પર બેસી પ્રૂફ પણ પોતે જ તપાસે અને પ્રેસમાં વખતે અધવચ મેટર ખૂટતું હોય અને કાગળ વધી પડતો હોય તો ત્યાં ઊભા ઊભા કે કંપોઝિટરના ઉંચા સ્ટૂલ ઉપર ચડી બેસી એકાદ નવા લેખનો તરજૂમો પણ એ જ કરી નાંખે.
[‘હાજી સ્મરાક ગ્રંથ’, પૃ. ૯] મસ્તફકીર
{{સ-મ|[‘હાજી સ્મરાક ગ્રંથ’, પૃ. ૯]||'''મસ્તફકીર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૫.<br>સદ્ય અનુવાદની શક્તિ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૫.
સદ્ય અનુવાદની શક્તિ
‘વીસમી સદી’માંના લેખો અને વાર્તાઓ જે હિંદી કે મરાઠી પરથી અનુવાદ છે તેમાંના ઘણા ખરા કંઈ પુસ્તકોમાંથી અનુવાદ કરેલા નથી પણ મૂળ ઉત્પાદકને મોઢેથી સાંભળીને અનુવાદ કરેલા છે. વિશ્વંભરનાથ જજ્જા હાજીની મંડળીમાં હિંદી વાર્તા મોઢેથી ચટચટ બોલતા જાય અને મિયાં તેનો પરબારો અનુવાદ ગુજરાતીમાં ઝપાટાબંધ લખતા જાય. ‘ઘુંઘટવાલી’ વગેરે કથાઓ આમ લખાયેલી. હરિશ્ચંદ્ર તાલચેરકર અમેરિકા જઈ આવ્યા. ત્યાંની નવીન સંસ્થાઓ અને બાબતોનો અહેવાલ વીસમી સદીમાં કેવી રીતે આવ્યો તે જાણવું રસપ્રદ છે. મરાઠી માસિક માટે એક બાજુ તાલચેરકર સાહેબ મ્હોડેથી બોલી મરાઠીમાં લખાવતા જાય અને બીજી બાજુ હાજી સદી માટે તેનો ગુજરાતી અનુવાદ સાથોસાથ જ સાંભળીને કરતા જાય! મિયાંની વિનંતીથી સાક્ષરવર્ય નરસિંહરાવ હકાર વગરની અચ્છી વાર્તા લખી શકે.
‘વીસમી સદી’માંના લેખો અને વાર્તાઓ જે હિંદી કે મરાઠી પરથી અનુવાદ છે તેમાંના ઘણા ખરા કંઈ પુસ્તકોમાંથી અનુવાદ કરેલા નથી પણ મૂળ ઉત્પાદકને મોઢેથી સાંભળીને અનુવાદ કરેલા છે. વિશ્વંભરનાથ જજ્જા હાજીની મંડળીમાં હિંદી વાર્તા મોઢેથી ચટચટ બોલતા જાય અને મિયાં તેનો પરબારો અનુવાદ ગુજરાતીમાં ઝપાટાબંધ લખતા જાય. ‘ઘુંઘટવાલી’ વગેરે કથાઓ આમ લખાયેલી. હરિશ્ચંદ્ર તાલચેરકર અમેરિકા જઈ આવ્યા. ત્યાંની નવીન સંસ્થાઓ અને બાબતોનો અહેવાલ વીસમી સદીમાં કેવી રીતે આવ્યો તે જાણવું રસપ્રદ છે. મરાઠી માસિક માટે એક બાજુ તાલચેરકર સાહેબ મ્હોડેથી બોલી મરાઠીમાં લખાવતા જાય અને બીજી બાજુ હાજી સદી માટે તેનો ગુજરાતી અનુવાદ સાથોસાથ જ સાંભળીને કરતા જાય! મિયાંની વિનંતીથી સાક્ષરવર્ય નરસિંહરાવ હકાર વગરની અચ્છી વાર્તા લખી શકે.
[‘હાજી સ્મારક’, પૃ. ૧૩] મસ્તફકીર
{{સ-મ|[‘હાજી સ્મારક’, પૃ. ૧૩]||'''મસ્તફકીર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૬.<br>સામયિકનું પરમ સદ્‌ભાગ્ય કે...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૬.
સામયિકનું પરમ સદ્‌ભાગ્ય કે...
સાહિત્ય જેવા માત્ર સર્જનાત્મક સાહિત્યના સામયિકના તંત્રીઓનાં અનેક સદ્‌ભાગ્યો હોય છે. સમકાલીન સાહિત્યનાં, સરજાતા સાહિત્યનાં કેટલાંક લખાણો અથવા પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય પણ પોતે એનો સ્વીકાર ન કર્યો હોય એવાં કેટલાંક લખાણો અન્યત્ર, અન્ય સામયિકોમાં પ્રગટ થાય ત્યારે એ લખાણોના દૂરથી સાક્ષી થવું, પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય અને પોતે એનો સ્વીકાર કર્યો હોય એવાં લખાણો પોતાના સામયિકમાં પ્રસિદ્ધ થાય ત્યારે ભાવકોના તથા કેટલાંક અન્ય સામયિકોના તંત્રીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રતિભાવોના તટસ્થતાથી સાક્ષી થવું. વળી જેની સહી પણ હજુ સુકાઈ ન હોય એવાં લખાણોના પ્રથમ વાચક થવું એ માત્ર સદ્‌ભાગ્ય નથી, એ તો એક વિશેષાધિકાર છે –  બલકે અનન્યાધિકાર છે, એકવ્યક્તિ-અધિકાર છે. પણ આવા સામયિકના આયુષ્યના અંતે ભરતવાક્યમાં નોંધવું કે : ‘ આ મહાન સર્જક અથવા આ-આ મહાન સર્જકોનું પ્રથમ લખાણ આ સામયિકમાં પ્રગટ થયું હતું–એ આ સદ્‌ભાગ્યોનું સદ્‌ભાગ્ય છે, શ્રેષ્ઠ સદ્‌ભાગ્ય છે, પરમ સદ્‌ભાગ્ય છે.
સાહિત્ય જેવા માત્ર સર્જનાત્મક સાહિત્યના સામયિકના તંત્રીઓનાં અનેક સદ્‌ભાગ્યો હોય છે. સમકાલીન સાહિત્યનાં, સરજાતા સાહિત્યનાં કેટલાંક લખાણો અથવા પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય પણ પોતે એનો સ્વીકાર ન કર્યો હોય એવાં કેટલાંક લખાણો અન્યત્ર, અન્ય સામયિકોમાં પ્રગટ થાય ત્યારે એ લખાણોના દૂરથી સાક્ષી થવું, પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય અને પોતે એનો સ્વીકાર કર્યો હોય એવાં લખાણો પોતાના સામયિકમાં પ્રસિદ્ધ થાય ત્યારે ભાવકોના તથા કેટલાંક અન્ય સામયિકોના તંત્રીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રતિભાવોના તટસ્થતાથી સાક્ષી થવું. વળી જેની સહી પણ હજુ સુકાઈ ન હોય એવાં લખાણોના પ્રથમ વાચક થવું એ માત્ર સદ્‌ભાગ્ય નથી, એ તો એક વિશેષાધિકાર છે –  બલકે અનન્યાધિકાર છે, એકવ્યક્તિ-અધિકાર છે. પણ આવા સામયિકના આયુષ્યના અંતે ભરતવાક્યમાં નોંધવું કે : ‘ આ મહાન સર્જક અથવા આ-આ મહાન સર્જકોનું પ્રથમ લખાણ આ સામયિકમાં પ્રગટ થયું હતું–એ આ સદ્‌ભાગ્યોનું સદ્‌ભાગ્ય છે, શ્રેષ્ઠ સદ્‌ભાગ્ય છે, પરમ સદ્‌ભાગ્ય છે.
[સાહિત્ય, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૭૯] નિરંજન ભગત
{{સ-મ|[સાહિત્ય, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૭૯]||'''નિરંજન ભગત'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૭.<br>આકરું બોલવાની સજા!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૭.
આકરું બોલવાની સજા!
કૃષ્ણલાલ ઝવેરીના ‘માઈલસ્ટોન્સ ઈન ગુજરાતી લિટરેચર’ અંગ્રેજી પુસ્તક માટે માતૃભાષોદ્ધારના પવને ૧૯૨૫–૨૬ના કૌમુદી માં ચતુરભાઈ પટેલ જેવા નવોદિતે સવાલ ઉઠાવેલો કે ગુજરાતી કર્તા ઝવેરીએ ગુજરાતીમાં પુસ્તક કેમ ન લખ્યું? એટલાં સારું જ ને કે પેલી પારકી જણી અંગ્રેજી દ્વારા પોતે કીર્તિ કેરાં કોટડાં બાંધી શકે? એક જ પુસ્તકના નામ પર શ્લેષ કરીને ૧૯૩૨ કે ૩૩ ના કૌમુદીમાં ધૂમકેતુએ વળી એમાં (રસ નહીં પણ) પથરા (સ્ટોન્સ) ભર્યા છે એમ કહી નાંખ્યું હતું અને મારા તંત્રીપણા હેઠળ થયેલા આ બે (હવે લાગે છે એમ) અપરાધ ઓછા હોય એમ મેં પંડે એ વડીલ મુરબ્બીના ‘પ્રેઝંટ સ્ટે’વાળાં ઠક્કર વ્યાખ્યાનો વિશે ‘એમાં કંઈ નવું નથી. વ્યાખ્યાનકારની ઊંચી પ્રતિષ્ઠાને શોભે એવું નથી’ વગેરે કૌમુદીમાં જ ભરડી દીધું, એથી એમની સંસ્થા ફાર્બસ્‌  સભાના ઉપમંત્રી (અંબાલાલ બુ. જાની) થકી પ્રકાશનો અવલોકનો માટે એક બે વર્ષ મળ્યાં નહીં.
કૃષ્ણલાલ ઝવેરીના ‘માઈલસ્ટોન્સ ઈન ગુજરાતી લિટરેચર’ અંગ્રેજી પુસ્તક માટે માતૃભાષોદ્ધારના પવને ૧૯૨૫–૨૬ના કૌમુદી માં ચતુરભાઈ પટેલ જેવા નવોદિતે સવાલ ઉઠાવેલો કે ગુજરાતી કર્તા ઝવેરીએ ગુજરાતીમાં પુસ્તક કેમ ન લખ્યું? એટલાં સારું જ ને કે પેલી પારકી જણી અંગ્રેજી દ્વારા પોતે કીર્તિ કેરાં કોટડાં બાંધી શકે? એક જ પુસ્તકના નામ પર શ્લેષ કરીને ૧૯૩૨ કે ૩૩ ના કૌમુદીમાં ધૂમકેતુએ વળી એમાં (રસ નહીં પણ) પથરા (સ્ટોન્સ) ભર્યા છે એમ કહી નાંખ્યું હતું અને મારા તંત્રીપણા હેઠળ થયેલા આ બે (હવે લાગે છે એમ) અપરાધ ઓછા હોય એમ મેં પંડે એ વડીલ મુરબ્બીના ‘પ્રેઝંટ સ્ટે’વાળાં ઠક્કર વ્યાખ્યાનો વિશે ‘એમાં કંઈ નવું નથી. વ્યાખ્યાનકારની ઊંચી પ્રતિષ્ઠાને શોભે એવું નથી’ વગેરે કૌમુદીમાં જ ભરડી દીધું, એથી એમની સંસ્થા ફાર્બસ્‌  સભાના ઉપમંત્રી (અંબાલાલ બુ. જાની) થકી પ્રકાશનો અવલોકનો માટે એક બે વર્ષ મળ્યાં નહીં.
[‘નીલમ અને પોખરાજ’ (૧૯૬૨) પૃ. ૮૮]       વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘નીલમ અને પોખરાજ’ (૧૯૬૨) પૃ. ૮૮]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૮.<br>હું હવે વિવેચક કહેવાયો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૮.
હું હવે વિવેચક કહેવાયો
નિષ્ફળ સર્જક વિવેચન તરફ વળ્યો એમ પણ કહેવાય. પછી તો અધ્યાપક થયો એટલે વિવેચન કંઈક વ્યવસ્થિત બન્યું. નરસિંહરાવ અને આનંદશંકરે જે દિશા બતાવેલી તે દિશાએ જવાનું મન વર્ડઝ્‌વર્થ, કૉલરિજ, હેઝલીટ, થેકરે સેઈન્ટીબરી વગેરેથી વધુ ને વધુ થયું અને તેને વિજયરાયનું પ્રોત્સાહન અને કૌમુદી–માનસીનું ઘર મળી ગયું. હું હવે વિવેચક કહેવાયો.
નિષ્ફળ સર્જક વિવેચન તરફ વળ્યો એમ પણ કહેવાય. પછી તો અધ્યાપક થયો એટલે વિવેચન કંઈક વ્યવસ્થિત બન્યું. નરસિંહરાવ અને આનંદશંકરે જે દિશા બતાવેલી તે દિશાએ જવાનું મન વર્ડઝ્‌વર્થ, કૉલરિજ, હેઝલીટ, થેકરે સેઈન્ટીબરી વગેરેથી વધુ ને વધુ થયું અને તેને વિજયરાયનું પ્રોત્સાહન અને કૌમુદી–માનસીનું ઘર મળી ગયું. હું હવે વિવેચક કહેવાયો.
[‘દ્રુમપર્ણ’ (૧૯૮૨) પૃ. ૪] વિષ્ણુપ્રસાદ દ્વિવેદી
{{સ-મ|[‘દ્રુમપર્ણ’ (૧૯૮૨) પૃ. ૪]||'''વિષ્ણુપ્રસાદ દ્વિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૧૯.<br>તીખા તમતમતા લેખો!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧૯.
તીખા તમતમતા લેખો!
ગુજરાત નવા નવા લેખો ને ચિત્રોથી આકર્ષક બનતું હતું. આજે પણ એ અંકો રસથી વાંચી શકાય એમ છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘સુંદરરામ  ત્રિપાઠી’ના ઉપનામથી ‘આપણા કેટલાક મહાજનો’ની તીખી તમતમતી લેખાવલી લખી. પહેલા લેખમાં પ્રચલિત ગાંધીભક્તિ ઘવાય એ રીતે ગાંધીજીના ચારિત્ર્યનું પૃથક્કરણ કર્યું. નાનાલાલ ને આનંદશંકર વિશે પણ સખ્ત લખ્યું. મારી પણ ઝાટકણી કાઢી. એ લેખાવલીને કારણે દુશ્મનો ઘણા થયા છતાં ગુજરાતી ગદ્યમાં એ લેખાવલી નિરીક્ષણશક્તિ અને સચોટ આક્ષેપાત્મક શૈલીનો સુંદર નમૂનો છે.
ગુજરાત નવા નવા લેખો ને ચિત્રોથી આકર્ષક બનતું હતું. આજે પણ એ અંકો રસથી વાંચી શકાય એમ છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘સુંદરરામ  ત્રિપાઠી’ના ઉપનામથી ‘આપણા કેટલાક મહાજનો’ની તીખી તમતમતી લેખાવલી લખી. પહેલા લેખમાં પ્રચલિત ગાંધીભક્તિ ઘવાય એ રીતે ગાંધીજીના ચારિત્ર્યનું પૃથક્કરણ કર્યું. નાનાલાલ ને આનંદશંકર વિશે પણ સખ્ત લખ્યું. મારી પણ ઝાટકણી કાઢી. એ લેખાવલીને કારણે દુશ્મનો ઘણા થયા છતાં ગુજરાતી ગદ્યમાં એ લેખાવલી નિરીક્ષણશક્તિ અને સચોટ આક્ષેપાત્મક શૈલીનો સુંદર નમૂનો છે.
[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, (૧૯૫૩) પૃ. ૩૬૬] ક. મા. મુનશી
{{સ-મ|[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, (૧૯૫૩) પૃ. ૩૬૬]||'''ક. મા. મુનશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૦.<br>વાચકનું ભાગ્ય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૦.
વાચકનું ભાગ્ય
અત્યારે તો વાંચનારનો એક વર્ગ છાપાંઓ ઉપજાવી શકે તેવી રસિકતામાં, તો બીજો (ગુજરાત, નવચેતન જેવાં) વાર્તામાસિકોની મીઠી મોહિનીમાં, તો ત્રીજો (વસન્ત જેવા અચિત્ર લેખ–માસિકોની ભારેખમ શુષ્કતામાં તો ચોથો (નારાયણ ઠક્કુર તથા ‘નીલમ અને માણેક’વાળા દેલવાડાકરના જેવા) અશિષ્ટ ગ્રંથોના કામણગારા રંગરાગમાં તો પાંચમો (નરસિંહરાવ, આણંદશંકર આદિ) કાલાતીત શિષ્ટ લેખકોના અમર્યાદિત સેવનમાં કાલનિર્ગમન કરે છે ને પોતપોતાના સાહિત્ય અવતારની ધન્યતા તેમાં માને છે.
અત્યારે તો વાંચનારનો એક વર્ગ છાપાંઓ ઉપજાવી શકે તેવી રસિકતામાં, તો બીજો (ગુજરાત, નવચેતન જેવાં) વાર્તામાસિકોની મીઠી મોહિનીમાં, તો ત્રીજો (વસન્ત જેવા અચિત્ર લેખ–માસિકોની ભારેખમ શુષ્કતામાં તો ચોથો (નારાયણ ઠક્કુર તથા ‘નીલમ અને માણેક’વાળા દેલવાડાકરના જેવા) અશિષ્ટ ગ્રંથોના કામણગારા રંગરાગમાં તો પાંચમો (નરસિંહરાવ, આણંદશંકર આદિ) કાલાતીત શિષ્ટ લેખકોના અમર્યાદિત સેવનમાં કાલનિર્ગમન કરે છે ને પોતપોતાના સાહિત્ય અવતારની ધન્યતા તેમાં માને છે.
[કૌમુદી, અંક : ૧, ૧૯૨૪] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[કૌમુદી, અંક : ૧, ૧૯૨૪]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૧.<br>નવા લેખકને ઓળખો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૧.
નવા લેખકને ઓળખો
છોટાલાલ જાગીરદારના ફૂલસ્કેપ કાગળોનો પેન્સિલથી લખેલો થોકડો હાજીએ મારા હાથમાં સોંપીને એનાં ચિત્રો કરવાનું કહ્યું ત્યારે આ લેખક બિલકુલ અજાણ્યા હતા. હાજીએ કહેલું : ‘લખનાર ગમે તે હોય, મારી ખાતરી થઈ છે કે એની કલમમાં આબાદ અસર કરવાની શક્તિ છે. કંઈક સંક્ષોભથી આ કામ મેં હાથમાં લીધું પરંતુ એ પછી તો ફઈબાનું પાત્ર મુંબઈમાં એવું લોકપ્રિય થઈ પડેલું કે લેખકને એ લેખ ધાર્યા કરતા ત્રણ ગણો લાંબો કરવો પડ્યો.
છોટાલાલ જાગીરદારના ફૂલસ્કેપ કાગળોનો પેન્સિલથી લખેલો થોકડો હાજીએ મારા હાથમાં સોંપીને એનાં ચિત્રો કરવાનું કહ્યું ત્યારે આ લેખક બિલકુલ અજાણ્યા હતા. હાજીએ કહેલું : ‘લખનાર ગમે તે હોય, મારી ખાતરી થઈ છે કે એની કલમમાં આબાદ અસર કરવાની શક્તિ છે. કંઈક સંક્ષોભથી આ કામ મેં હાથમાં લીધું પરંતુ એ પછી તો ફઈબાનું પાત્ર મુંબઈમાં એવું લોકપ્રિય થઈ પડેલું કે લેખકને એ લેખ ધાર્યા કરતા ત્રણ ગણો લાંબો કરવો પડ્યો.
[કુમાર, શ્રાવણ ૧૯૩૪ ‘મારી નજરે’ લેખમાળા ]   રવિશંકર રાવળ
{{સ-મ|[કુમાર, શ્રાવણ ૧૯૩૪ ‘મારી નજરે’ લેખમાળા]||'''રવિશંકર રાવળ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૨.<br>તંત્રીની ઉઘરાણી!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૨.
તંત્રીની ઉઘરાણી!
વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી  હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો.
વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી  હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો.
[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦] મસ્તફકીર
{{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦]||'''મસ્તફકીર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૩.<br>તંત્રીએ કરાવ્યો કડવો અનુભવ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૩.
તંત્રીએ કરાવ્યો કડવો અનુભવ
ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં.
ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં.
પણ  મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું?
પણ  મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું?
મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો.
મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો.
આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો.
આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો.
[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯] નરસિંહભાઈ પટેલ
{{સ-મ|[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯]||'''નરસિંહભાઈ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૪.<br>રોમાન્ટિક સ્કૂલનો આરંભ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૪.
રોમાન્ટિક સ્કૂલનો આરંભ
ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા  પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો.
ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા  પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો.
[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩] ક. મા. મુનશી
{{સ-મ|[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩]||'''ક. મા. મુનશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૫.<br>સામયિક ઉપયોગી રહ્યું છે શું?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૫.
સામયિક ઉપયોગી રહ્યું છે શું?
કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું?
કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું?
[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી નજરે’]       રવિશંકર રાવળ
{{સ-મ|[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી નજરે]||'''રવિશંકર રાવળ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૬.<br>આવું કામ આપણે ત્યાં તો થાય ત્યારે ખરું'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૬.
આવું કામ આપણે ત્યાં તો થાય ત્યારે ખરું
અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ  કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે.
અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ  કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે.
આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ.
આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ.
[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]   રમણ સોની
{{સ-મ|[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૭.<br>વાચક પણ કડક આલોચક'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૭.
વાચક પણ કડક આલોચક
મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો.
મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો.
સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે  Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે.
સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે  Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે.
સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે.
સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે.
[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬] હરિપ્રસાદ ભટ્ટ
{{સ-મ|[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬]||'''હરિપ્રસાદ ભટ્ટ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૮.<br>ભાઈ, કાંક નવીન આપીએ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૮.
ભાઈ, કાંક નવીન આપીએ
મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા.
મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા.
[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯]   નિરંજન વર્મા, જયમલ્લ પરમાર
{{સ-મ|[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯]||'''નિરંજન વર્મા, જયમલ્લ પરમાર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૨૯.<br>દર વર્ષે અનેક સામયિકો જન્મે છે, ને અનેક મરે છે'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૯.
દર વર્ષે અનેક સામયિકો જન્મે છે, ને અનેક મરે છે
છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્‌ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય!
છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્‌ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય!
એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે.
એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે.
[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮] રમણ સોની
{{સ-મ|[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૦.<br>પોતાનું સામયિક એટલે પોતાનું!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૦.
પોતાનું સામયિક એટલે પોતાનું!
મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’
મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’
પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત...
પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત...
મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’
મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’
[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૧.<br>વિવેકની સમતુલા સાચવવી જોઈએ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૧.
વિવેકની સમતુલા સાચવવી જોઈએ
કોઈપણ વાચક સંપાદકન વાંચે છે ત્યારે સાથે સંપાદકને પણ વાંચતો હોય છે. એની રુચિ, એની પસંદગી, એનાં ધોરણો, એની વિચિત્રતાઓ અને વિશિષ્ટતાઓને વાચક એક સાથે સહન કરતો હોય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકય કે વાચક ઉપર સંપાદકની જોહુકમીઓ ઓછી નથી હોતી.
કોઈપણ વાચક સંપાદકન વાંચે છે ત્યારે સાથે સંપાદકને પણ વાંચતો હોય છે. એની રુચિ, એની પસંદગી, એનાં ધોરણો, એની વિચિત્રતાઓ અને વિશિષ્ટતાઓને વાચક એક સાથે સહન કરતો હોય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકય કે વાચક ઉપર સંપાદકની જોહુકમીઓ ઓછી નથી હોતી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સર્જનનો અત્યંત મંદકાળ ચાલતો હોય ત્યારે સંશોધન-વિવેચનને નામે છેક ઉપરચોટિયા લેખો તૈયાર થતા હોય ત્યારે અને લોકપ્રિય સાહિત્યની સીમાઓ ચારેબાજુથી એકદમ ધસી આવતી હોય ત્યારે ધોરણોનાં ધોવાણ વચ્ચે ધોરણો સાચવવામાં વિવેકની સમતુલાને ખાસ્સી સાચવવાની રહે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સર્જનનો અત્યંત મંદકાળ ચાલતો હોય ત્યારે સંશોધન-વિવેચનને નામે છેક ઉપરચોટિયા લેખો તૈયાર થતા હોય ત્યારે અને લોકપ્રિય સાહિત્યની સીમાઓ ચારેબાજુથી એકદમ ધસી આવતી હોય ત્યારે ધોરણોનાં ધોવાણ વચ્ચે ધોરણો સાચવવામાં વિવેકની સમતુલાને ખાસ્સી સાચવવાની રહે છે.
[પરબ, ડિસેમ્બર, ૧૯૯૬] ચંદ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[પરબ, ડિસેમ્બર, ૧૯૯૬]||'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૨.<br>દળદાર અંકોની દરિદ્રતા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૨.
દળદાર અંકોની દરિદ્રતા
દિવાળીના વાર્ષિકોની આ ઋતુએ કંઈક સંપાદકોના માથામાં ગરમીના વાયરા ચાલુ કર્યા હશે. કાપણીના દિવસોમાં મૂલી મજૂરીની બૂમ બોલે તેમ વાર્ષિકોના દિવસોમાં લેખકોની તાણાતાણ ચાલી રહે છે.
દિવાળીના વાર્ષિકોની આ ઋતુએ કંઈક સંપાદકોના માથામાં ગરમીના વાયરા ચાલુ કર્યા હશે. કાપણીના દિવસોમાં મૂલી મજૂરીની બૂમ બોલે તેમ વાર્ષિકોના દિવસોમાં લેખકોની તાણાતાણ ચાલી રહે છે.
દૈનિક, સાપ્તાહિક, વર્તમાનપત્રો દિવાળીના પર્વને પોતાના સાહિત્યાંકોથી સન્માને એ તો બેશક સોહામણી પ્રથા છે. પરંતુ દળદાર અંકોની રૂઢિ પ્રજાના દીપોત્સવી થાળમાં કેટલું અપથ્ય કુપથ્ય અને કંઈ નહીં તો નીરસ ને કલાહીન વાચન પીરસી રહેલ છે તેનો વિચાર કોઈ કરે છે?
દૈનિક, સાપ્તાહિક, વર્તમાનપત્રો દિવાળીના પર્વને પોતાના સાહિત્યાંકોથી સન્માને એ તો બેશક સોહામણી પ્રથા છે. પરંતુ દળદાર અંકોની રૂઢિ પ્રજાના દીપોત્સવી થાળમાં કેટલું અપથ્ય કુપથ્ય અને કંઈ નહીં તો નીરસ ને કલાહીન વાચન પીરસી રહેલ છે તેનો વિચાર કોઈ કરે છે?
વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ પ્રેરણા કઈ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠશું. નાના પણ ઉદ્યમ કરીને રસવંતાં બનાવેલાં વાર્ષિકો કહેવાય છે કે આર્થિક રીતે આજે શક્ય નથી! ને મોટાં વાર્ષિકોનું જઠર તો જે કંઈ લેખન હાથમાં આવે તે વડે જ પૂરવા વગર છૂટકો નથી!
વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ પ્રેરણા કઈ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠશું. નાના પણ ઉદ્યમ કરીને રસવંતાં બનાવેલાં વાર્ષિકો કહેવાય છે કે આર્થિક રીતે આજે શક્ય નથી! ને મોટાં વાર્ષિકોનું જઠર તો જે કંઈ લેખન હાથમાં આવે તે વડે જ પૂરવા વગર છૂટકો નથી!
મોટાં નામોની મીઠાશને માટે  હવે સમય જતો લાગે છે. વાચક સમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એક-ધ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે શું?
મોટાં નામોની મીઠાશને માટે  હવે સમય જતો લાગે છે. વાચક સમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એક-ધ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે શું?
[‘પરિભ્રમણ’ : ભાગ : ૨ (૧૯૪૭) પૃ. ૯-૧૦]   ઝવેરચંદ મેઘાણી
{{સ-મ|[‘પરિભ્રમણ’ : ભાગ : ૨ (૧૯૪૭) પૃ. ૯-૧૦]||'''ઝવેરચંદ મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૩.<br>લેખકની ચેષ્ટા, તંત્રીને ગાળ!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૩.
લેખકની ચેષ્ટા, તંત્રીને ગાળ!
અમો તોફાની જુવાનિયા નરસિંહરાવ જેવાની પ્રતિષ્ઠાની જાણે ઈર્ષા કરતા હોઈએ તેમ વળી, એમને સહજ પણ અમને (વિના કારણ જ, અલબત્ત) કઠતું તેમનું અતિ ગાંભીર્ય જાણે ખમાતું ન હોય એવી રીતે એમને ચીઢવવા જ અવારનવાર મૂળ નામે કે બનાવટી નામે લખતા. એ સાક્ષરોત્તમનાં ‘મનોમુકુર’ કે પછી ‘સ્મરણમુકુર’ એમ થોડા સમયને અંતરે સરખાં નામવાળાં પુસ્તકો બહાર પડ્યાં ત્યારે વળી જયન્તભાઈએ (કાન્ત પુત્ર) એમાંના પહેલાને કતરાતી આંખે જોઈને, કાપતી કલમે ‘મુકુરો-મેનિયા’ લખ્યું હતું. પરિણામે, સામા પક્ષની ગાળો તો મારે (તંત્રીએ જ) ખાવાની હતી તેમ ખાધી.
અમો તોફાની જુવાનિયા નરસિંહરાવ જેવાની પ્રતિષ્ઠાની જાણે ઈર્ષા કરતા હોઈએ તેમ વળી, એમને સહજ પણ અમને (વિના કારણ જ, અલબત્ત) કઠતું તેમનું અતિ ગાંભીર્ય જાણે ખમાતું ન હોય એવી રીતે એમને ચીઢવવા જ અવારનવાર મૂળ નામે કે બનાવટી નામે લખતા. એ સાક્ષરોત્તમનાં ‘મનોમુકુર’ કે પછી ‘સ્મરણમુકુર’ એમ થોડા સમયને અંતરે સરખાં નામવાળાં પુસ્તકો બહાર પડ્યાં ત્યારે વળી જયન્તભાઈએ (કાન્ત પુત્ર) એમાંના પહેલાને કતરાતી આંખે જોઈને, કાપતી કલમે ‘મુકુરો-મેનિયા’ લખ્યું હતું. પરિણામે, સામા પક્ષની ગાળો તો મારે (તંત્રીએ જ) ખાવાની હતી તેમ ખાધી.
[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૩૫]       વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૩૫]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૪.<br>‘મડિયા વિશેષાંક’!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૪.
‘મડિયા વિશેષાંક’!
અમારે ઉઠવાનો સમય થતાં રુચિના તંત્રીએ ગજવામાંથી ચેકબુક કાઢી બેઠા હતા એ બધાયના નામે એક-એક ચેક લખી દીધો. કોઈકને તો યાદ પણ ન આવ્યું કે પોતે રુચિમાં શું લખ્યું છે? રાધેશ્યામે (શર્મા) નોંધ્યું છે તેમ ક્યારેક તો આખો અંક મડિયાના લેખોથી છલકાતો હોય. મિત્રો મશ્કરી પણ કરતા. આ અંકનું નામ ‘મડિયા વિશેષાંક’ રાખો. એક અંકમાં વાચનસામગ્રી કરતાં જાહેરાતોનું પ્રમાણ બેવડું જોઈને મેં કહેલું : ‘આ તો જાહેરખબર વિશેષાંક થયો છે.’ પણ રુચિ ચલાવવું-એક સૌંદર્યલક્ષી સામયિક કહીને ચલાવવું મુશ્કેલ હતું.
અમારે ઉઠવાનો સમય થતાં રુચિના તંત્રીએ ગજવામાંથી ચેકબુક કાઢી બેઠા હતા એ બધાયના નામે એક-એક ચેક લખી દીધો. કોઈકને તો યાદ પણ ન આવ્યું કે પોતે રુચિમાં શું લખ્યું છે? રાધેશ્યામે (શર્મા) નોંધ્યું છે તેમ ક્યારેક તો આખો અંક મડિયાના લેખોથી છલકાતો હોય. મિત્રો મશ્કરી પણ કરતા. આ અંકનું નામ ‘મડિયા વિશેષાંક’ રાખો. એક અંકમાં વાચનસામગ્રી કરતાં જાહેરાતોનું પ્રમાણ બેવડું જોઈને મેં કહેલું : ‘આ તો જાહેરખબર વિશેષાંક થયો છે.’ પણ રુચિ ચલાવવું-એક સૌંદર્યલક્ષી સામયિક કહીને ચલાવવું મુશ્કેલ હતું.
[‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) પૃ. ૩૪-૩૫] રઘુવીર ચૌધરી
{{સ-મ|[‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) પૃ. ૩૪-૩૫]||'''રઘુવીર ચૌધરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૫.<br>સાહિત્યકારોનું સિનિયોરિટી લીસ્ટ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૫.
સાહિત્યકારોનું સિનિયોરિટી લીસ્ટ
માહિતી ખાતાનો ગુજરાત દીપોત્સ્વી અંક સાહિત્યકારોનું સિનિયોરીટી લીસ્ટ પૂરું પાડતો ન હોય તે રીતે પ્રકટ થાય છે! એ લીસ્ટમાં રહી જતા કેટલાક તેમાં ઉમેરાવા ધમપછાડા પણ કરતા હોય છે!
માહિતી ખાતાનો ગુજરાત દીપોત્સ્વી અંક સાહિત્યકારોનું સિનિયોરીટી લીસ્ટ પૂરું પાડતો ન હોય તે રીતે પ્રકટ થાય છે! એ લીસ્ટમાં રહી જતા કેટલાક તેમાં ઉમેરાવા ધમપછાડા પણ કરતા હોય છે!
[શબ્દસૃષ્ટિ : ઑક્ટોબર-૧૯૯૯] ડંકેશ ઓઝા
{{સ-મ|[શબ્દસૃષ્ટિ : ઑક્ટોબર-૧૯૯૯]||'''ડંકેશ ઓઝા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૬.<br>મ્હોટી મોજનો રસ!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૬.
મ્હોટી મોજનો રસ!
જે પત્રો સારી માઠી લાંબી લાંબી કલ્પિત વાર્તાઓ લખી  પોતાનું ભરતિયું કરે, વિદ્યાના વિષયો કે સાહિત્યની  ખિલવણી ઉપર કશું ધ્યાન ન આપે તો વાંચવામાં વખત વ્યર્થ શું કામ ગુમાવો છો? ‘વસંત’, ‘સમાલોચક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘શારદા’, ‘સાહિત્ય’, ‘સ્રીબોધ’ જેવાં ચોપાનિયાં વાંચો, તેનો અભ્યાસ કરો. ગંભીરાઈથી એ કામ હાથમાં લ્યો નહિ ત્યાં સુધી તેમાંથી મળતી મ્હોટી મોજનો રસ તમને ન આવે.
જે પત્રો સારી માઠી લાંબી લાંબી કલ્પિત વાર્તાઓ લખી  પોતાનું ભરતિયું કરે, વિદ્યાના વિષયો કે સાહિત્યની  ખિલવણી ઉપર કશું ધ્યાન ન આપે તો વાંચવામાં વખત વ્યર્થ શું કામ ગુમાવો છો? ‘વસંત’, ‘સમાલોચક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘શારદા’, ‘સાહિત્ય’, ‘સ્રીબોધ’ જેવાં ચોપાનિયાં વાંચો, તેનો અભ્યાસ કરો. ગંભીરાઈથી એ કામ હાથમાં લ્યો નહિ ત્યાં સુધી તેમાંથી મળતી મ્હોટી મોજનો રસ તમને ન આવે.
[વસંત ‘રજત મહોત્સવ ગ્રંથ’, પૃ. ૨૫૩] રુસ્તમ નાનાભાઈ રાણીના
{{સ-મ|[વસંત ‘રજત મહોત્સવ ગ્રંથ’, પૃ. ૨૫૩]||'''રુસ્તમ નાનાભાઈ રાણીના'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૭.<br>લેખકો જ વાચકો!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૭.
સુરેશભાઈ (જોશી)એ ઘણાં સામયિકો ચલાવ્યાં. માર્ક ટ્‌વેને કહેલું કે સિગારેટ છોડવી સહેલ છે, મેં સાત વાર છોડી છે. સુરેશભાઈ ઊલટાવીને કહી શકે કે સામયિક શરૂ કરવું સહેલું છે. મેં છ સામયિકો શરૂ કરેલાં. એ ચાલ્યાં નહીં એ કંઈ એમનો દોષ નથી. એકેય બંધ કરવાનો નિર્ણય એમણે નહોતો કર્યો. પણ આ પ્રકારનાં સામયિકોમાં લેખકો જ વાચકો હોય છે – અમુક રમતોના પ્રેક્ષકો ખેલાડીઓ જ હોય છે તેમ. એકવાર સુરેશભાઈ ફરિયાદ કરતા હતા – એતદ્‌માં રસિકભાઈ ને જયંત પારેખ લખતા નથી. મને પૂછવાનું મન થયેલું : ‘વાંચતા હશે ખરા? કદાચ વાંચતા તો હશે જ. આ નહીં તો બીજું, એમને એ પણ ખાતરી હશે કે એતદ્‌ બંધ થશે તો બીજું સામયિક શરૂ કરવાનું આવશે જ. ભલે આખી દુનિયા એમની લાગણી દુભવે પણ આ બે જણા તો એમની સાથે જ રહેશે.
લેખકો જ વાચકો!
{{સ-મ|[‘સહરાની ભવ્યતા’, પૃ. ૨૧૨]||'''રઘુવીર ચૌધરી'''}}
સુરેશભાઈ (જોશી)એ ઘણાં સામયિકો ચલાવ્યાં. માર્ક ટ્‌વેને કહેલું કે સિગારેટ છોડવી સહેલ છે, મેં સાત વાર છોડી છે. સુરેશભાઈ ઊલટાવીને કહી શકે કે સામયિક શરૂ કરવું સહેલું છે. મેં છ સામયિકો શરૂ કરેલાં. એ ચાલ્યાં નહીં એ કંઈ એમનો દોષ નથી. એકેય બંધ કરવનો નિર્ણય એમણે નહોતો કર્યો. પણ આ પ્રકારનાં સામયિકોમાં લેખકો જ વાચકો હોય છે – અમુક રમતોના પ્રેક્ષકો ખેલાડીઓ જ હોય છે તેમ. એકવાર સુરેશભાઈ ફરિયાદ કરતા હતા – એતદ્‌માં રસિકભાઈ ને જયંત પારેખ લખતા નથી. મને પૂછવાનું મન થયેલું : ‘વાંચતા હશે ખરા? કદાચ વાંચતા તો હશે જ. આ નહીં તો બીજું, એમને એ પણ ખાતરી હશે કે એતદ્‌ બંધ થશે તો બીજું સામયિક શરૂ કરવાનું આવશે જ. ભલે આખી દુનિયા એમની લાગણી દુભવે પણ આ બે જણા તો એમની સાથે જ રહેશે.
[‘સહરાની ભવ્યતા’, પૃ. ૨૧૨] રઘુવીર ચૌધરી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૮.<br>ડાંડિયાના ડાંડિયા ઊછળતા...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૮.
ડાંડિયાના ડાંડિયા ઊછળતા...
ડાંડિયાનો ખ્યાલ આપવા માટે તેને હાલની ‘પોલપત્રિકાઓ’ કે ‘પીળી પત્રીકાઓ’ (Yellow Press) સાથે સરખાવવામાં આવે તો તે તો અઘટિત. ડાંડિયો ટીકાઓ કડક અને ગ્રામ્ય બોલીમાં કરતો પરંતુ અંગત ખાર કે વિરોધ માટે અથવા ગલીચ શોખી લોકના દોઢિયાંથી પોતાનું ખીસું ભરાય એવી દાનતે મુદ્દલ નહીં; જાહેર ન્યાયાન્યાય અને હિતાહિતના વિષયોમાં તેમ સામાજિક બદીઓ સામે જ એના ડાંડિયા ઊછળતા.
ડાંડિયાનો ખ્યાલ આપવા માટે તેને હાલની ‘પોલપત્રિકાઓ’ કે ‘પીળી પત્રીકાઓ’ (Yellow Press) સાથે સરખાવવામાં આવે તો તે તો અઘટિત. ડાંડિયો ટીકાઓ કડક અને ગ્રામ્ય બોલીમાં કરતો પરંતુ અંગત ખાર કે વિરોધ માટે અથવા ગલીચ શોખી લોકના દોઢિયાંથી પોતાનું ખીસું ભરાય એવી દાનતે મુદ્દલ નહીં; જાહેર ન્યાયાન્યાય અને હિતાહિતના વિષયોમાં તેમ સામાજિક બદીઓ સામે જ એના ડાંડિયા ઊછળતા.
[‘વિવિધ વ્યાખ્યાનો’–ગુચ્છ : ૨ (૧૯૪૮)પૃ. ૧૮-૧૯]
{{સ-મ|[‘વિવિધ વ્યાખ્યાનો’–ગુચ્છ : ૨ (૧૯૪૮)પૃ. ૧૮-૧૯]||'''બળવંતરાય ક. ઠાકોર'''}}
                                                  બળવંતરાય ક. ઠાકોર
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૩૯.<br>કવિતાનાં સામયિકો : જમે-ઉધાર!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૯.
''Our intellectual marines'',
કવિતાનાં સામયિકો : જમે-ઉધાર!
''stvnding in little magazines'',
Our intellectual marines,
''capture a trend'' {{સ-મ|||'''– Auden'''}}
stvnding in little magazines,
capture a trend – Auden
કવિતા, કવિલોક, મંજરી, પલાશ, મિલન, સંદર્ભ, રે, શબ્દ – માત્ર કવિતાને વરેલાં સામયિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે ત્યારે એમના કાર્યની નોંધ લેવાનું જરૂરી બને છે.
કવિતા, કવિલોક, મંજરી, પલાશ, મિલન, સંદર્ભ, રે, શબ્દ – માત્ર કવિતાને વરેલાં સામયિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે ત્યારે એમના કાર્યની નોંધ લેવાનું જરૂરી બને છે.
આ બધામાં કવિલોક વડીલ પણ એમાં પ્રકટ થતાં કાવ્યો માટે to capture a trend આજ સુધી શક્ય બન્યું નથી. મળ્યાં અને ઠીક લાગ્યાં તે કાવ્યો પ્રકટ કરીને એણે નિયમિતતા જાળવી રાખી છે. કવિઓ અને કાવ્યગ્રંથોનો પરિચય આપવાની જે શ્રેણી એણે મને કે કમને ચલાવી એની સાર્થકતા પુરવાર થઈ શકી નથી. સંપાદક બદલાયા પછી કાવ્ય કરતાં કાવ્યવિવેચન તરફ ઝોક વધ્યો છે અને સાથે જ કવિતાની બાબતમાં Two Cities બનવાની શક્યતાઓ પણ વધી છે. સંદર્ભ પોતાનો દાવો વધુ પડતો રજૂ કરે કે Surrealism નું પાટિયું મારીને ફરે એમાં આપણને વાંધો ન હોય. એની સભાનતા ગમે એવી છે પરંતુ પ્રત્યેક કાવ્ય પર વિચારો રજૂ કરવાના ઉપક્રમથી શું સિદ્ધ થયું તે પ્રશ્ન છે. વહેતા પ્રવાહના કાંઠા ખોતરવાનું રે જેટલી મગદૂરીથી ભાગ્યે જ કોઈ સામયિક કરી શક્યું હોત!
આ બધામાં કવિલોક વડીલ પણ એમાં પ્રકટ થતાં કાવ્યો માટે to capture a trend આજ સુધી શક્ય બન્યું નથી. મળ્યાં અને ઠીક લાગ્યાં તે કાવ્યો પ્રકટ કરીને એણે નિયમિતતા જાળવી રાખી છે. કવિઓ અને કાવ્યગ્રંથોનો પરિચય આપવાની જે શ્રેણી એણે મને કે કમને ચલાવી એની સાર્થકતા પુરવાર થઈ શકી નથી. સંપાદક બદલાયા પછી કાવ્ય કરતાં કાવ્યવિવેચન તરફ ઝોક વધ્યો છે અને સાથે જ કવિતાની બાબતમાં Two Cities બનવાની શક્યતાઓ પણ વધી છે. સંદર્ભ પોતાનો દાવો વધુ પડતો રજૂ કરે કે Surrealism નું પાટિયું મારીને ફરે એમાં આપણને વાંધો ન હોય. એની સભાનતા ગમે એવી છે પરંતુ પ્રત્યેક કાવ્ય પર વિચારો રજૂ કરવાના ઉપક્રમથી શું સિદ્ધ થયું તે પ્રશ્ન છે. વહેતા પ્રવાહના કાંઠા ખોતરવાનું રે જેટલી મગદૂરીથી ભાગ્યે જ કોઈ સામયિક કરી શક્યું હોત!
Lionel Trilling આપણા સમયને Mechanical Literacyનો સમય કહીને ઓળખાવે છે. શિક્ષિત સમુદાય અને સાચા સાહિત્યપદાર્થ વચ્ચે અંતર વધતું ગયું છે. શિક્ષણ વ્યાપક થયું છે. સાહિત્યનાં સામયિકોની સંખ્યામાં વધારો થયો છે પણ તેથી સાહિત્યસૂઝ વધુ વ્યાપક થઈ છે એવું સમીકરણ માંડી નહીં શકાય એટલે જાહેરાત  ઓઢીને છાતી કાઢીને ફરતાં સામયિકોની વચ્ચે શબ્દેશબ્દ તોળીને બોલતાં પતાકડાં જેવાં માસિકો, દ્વૈમાસિકો અને ત્રૈમાસિકોની જવાબદારી વધી છે, એવા સામયિકોની ધરી વાચક અને લેખકોના મનમાં ઓછી વત્તી ઝૂકેલી રહે તો તે સમજી શકાય એમ છે. કુમારનો વધુ ઝોક વાચકના મનમાં, ક્ષિતિજનો સર્જકના મનમાં અને સંસ્કૃતિનો વાચક અને સર્જક ચિત્તમાં સમતોલ ઝોક નોંધપાત્ર છે. પણ, આવા કવિતાના સામયિકની ધરીતો સર્જકચિત્તમાં જ રહેવી જોઈએ. એવાં સામયિકોમાં પ્રયોગખોરીને અને સાહસખોરીને અવકાશ નથી. સર્જનક્ષેત્રે નવાં નામનો શોધ આવાં સામયિકોએ કરવી પડે. વિવિધ લીલા પ્રકટાવતી કવિતાની યાત્રા કોઈ સામયિકની પરબ પાસેથી પસાર થાય એવું બુદ્ધદેવના કવિતાના બાબતમાં થયું છે. એવું આપણાં કવિતાના સામયિકો માટે પણ બને એવું કોણ ન ઈચ્છે?
Lionel Trilling આપણા સમયને Mechanical Literacyનો સમય કહીને ઓળખાવે છે. શિક્ષિત સમુદાય અને સાચા સાહિત્યપદાર્થ વચ્ચે અંતર વધતું ગયું છે. શિક્ષણ વ્યાપક થયું છે. સાહિત્યનાં સામયિકોની સંખ્યામાં વધારો થયો છે પણ તેથી સાહિત્યસૂઝ વધુ વ્યાપક થઈ છે એવું સમીકરણ માંડી નહીં શકાય એટલે જાહેરાત  ઓઢીને છાતી કાઢીને ફરતાં સામયિકોની વચ્ચે શબ્દેશબ્દ તોળીને બોલતાં પતાકડાં જેવાં માસિકો, દ્વૈમાસિકો અને ત્રૈમાસિકોની જવાબદારી વધી છે, એવા સામયિકોની ધરી વાચક અને લેખકોના મનમાં ઓછી વત્તી ઝૂકેલી રહે તો તે સમજી શકાય એમ છે. કુમારનો વધુ ઝોક વાચકના મનમાં, ક્ષિતિજનો સર્જકના મનમાં અને સંસ્કૃતિનો વાચક અને સર્જક ચિત્તમાં સમતોલ ઝોક નોંધપાત્ર છે. પણ, આવા કવિતાના સામયિકની ધરીતો સર્જકચિત્તમાં જ રહેવી જોઈએ. એવાં સામયિકોમાં પ્રયોગખોરીને અને સાહસખોરીને અવકાશ નથી. સર્જનક્ષેત્રે નવાં નામનો શોધ આવાં સામયિકોએ કરવી પડે. વિવિધ લીલા પ્રકટાવતી કવિતાની યાત્રા કોઈ સામયિકની પરબ પાસેથી પસાર થાય એવું બુદ્ધદેવના કવિતાના બાબતમાં થયું છે. એવું આપણાં કવિતાના સામયિકો માટે પણ બને એવું કોણ ન ઈચ્છે?
Adam ની જેમ, જેનું નામ પણ સાંભળવા ન મળ્યું હોય એવી કોઈ નવી પ્રતિભાને આખો અંક ધરી દેવાની તત્પરતા આપણાં કેટલાં સામયિકોએ બતાવી? પરભાષી અને પરદેશી નીવડેલા કવિતાના અનુભવ દિશારેખા ન આંકી આપે તોય પોષક તો જરૂર નીવડે! એવી કવિતાનું સાન્નિધ્ય આત્માખોજની તક પૂરી પાડે અને પરિણામે સ્થિર જ્યોત પ્રકટાવવાને બદલે ભડકો તો નથી કરી બેસતા, એ વિચારવાનું શક્ય બને.
Adam ની જેમ, જેનું નામ પણ સાંભળવા ન મળ્યું હોય એવી કોઈ નવી પ્રતિભાને આખો અંક ધરી દેવાની તત્પરતા આપણાં કેટલાં સામયિકોએ બતાવી? પરભાષી અને પરદેશી નીવડેલા કવિતાના અનુભવ દિશારેખા ન આંકી આપે તોય પોષક તો જરૂર નીવડે! એવી કવિતાનું સાન્નિધ્ય આત્માખોજની તક પૂરી પાડે અને પરિણામે સ્થિર જ્યોત પ્રકટાવવાને બદલે ભડકો તો નથી કરી બેસતા, એ વિચારવાનું શક્ય બને.
[વિશ્વમાનવ, મે-જૂન-૧૯૬૫]     અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ
{{સ-મ|[વિશ્વમાનવ, મે-જૂન-૧૯૬૫]||'''અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૦.<br>સારું નામ કે સારું લખાણ?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૦.
સારું નામ કે સારું લખાણ?
મુનશી, મનહરરામ અને હું ગુજરાતના અંકેઅંકની યોજના ઘડતા અને આગલી બેઠકના કામકાજનો ફેરવિચાર કરતા. કાંઈ રહી ગયું હોય તે વધુ સારું કેમ થાય તેનો વિચાર પણ કરતા. એકવાર કોઈ અમુક અંકમાં સામાન્ય પ્રતિના લેખો આવી ગયા હોય તો પોતાને પાછળથી સૂઝેલું હોય એ તંત્રી મને કહેતા : ‘ભાઈ, આ વખતે આપણા અંકમાં ‘સમાલોચકિયા’ (એ માસિક પ્રત્યે તેમને પહેલેથી જ ટાઢક હતી.) લેખો આવી ગયા છે તો હવેથી એવું ન થાય તે જોજો.’ આમ કહેતા પણ અમે લેખપસંદગી કરતા હોઈએ ત્યારે કહેતા : ‘વી મસ્ટ હૅવ એ ગુડ નેમ ઑર એ ગુડ આર્ટીકલ.’ મતલબ, લેખક પ્રસિદ્ધ હોય તો એનો સાધારણ કે નબળા જેવો લેખ પણ લેખક નામની છાપ વાંચનાર પર પડે માટે સ્વીકારવો. લખાણ સ્વીકારવાની આ રીતને લીધે પ્રો. ખુશાલ ત. શાહના ‘મને નહીં?’ નામે લાંબા નાટકની નીરસતાને લીધે અમે ભેરવાઈ પડ્યા હતા એ દુઃખે, પાપે છાપીને પૂરું તો (મુનશીએ જ સારી આશા બાંધી નોતરેલા એ પરમ સ્વમાની, જાણીતા બેરીસ્ટરને અર્થશાસ્રી લેખકને એટલે વિરોધી ટીકા થવા માંડી છતાં) કર્યું.
મુનશી, મનહરરામ અને હું ગુજરાતના અંકેઅંકની યોજના ઘડતા અને આગલી બેઠકના કામકાજનો ફેરવિચાર કરતા. કાંઈ રહી ગયું હોય તે વધુ સારું કેમ થાય તેનો વિચાર પણ કરતા. એકવાર કોઈ અમુક અંકમાં સામાન્ય પ્રતિના લેખો આવી ગયા હોય તો પોતાને પાછળથી સૂઝેલું હોય એ તંત્રી મને કહેતા : ‘ભાઈ, આ વખતે આપણા અંકમાં ‘સમાલોચકિયા’ (એ માસિક પ્રત્યે તેમને પહેલેથી જ ટાઢક હતી.) લેખો આવી ગયા છે તો હવેથી એવું ન થાય તે જોજો.’ આમ કહેતા પણ અમે લેખપસંદગી કરતા હોઈએ ત્યારે કહેતા : ‘વી મસ્ટ હૅવ એ ગુડ નેમ ઑર એ ગુડ આર્ટીકલ.’ મતલબ, લેખક પ્રસિદ્ધ હોય તો એનો સાધારણ કે નબળા જેવો લેખ પણ લેખક નામની છાપ વાંચનાર પર પડે માટે સ્વીકારવો. લખાણ સ્વીકારવાની આ રીતને લીધે પ્રો. ખુશાલ ત. શાહના ‘મને નહીં?’ નામે લાંબા નાટકની નીરસતાને લીધે અમે ભેરવાઈ પડ્યા હતા એ દુઃખે, પાપે છાપીને પૂરું તો (મુનશીએ જ સારી આશા બાંધી નોતરેલા એ પરમ સ્વમાની, જાણીતા બેરીસ્ટરને અર્થશાસ્રી લેખકને એટલે વિરોધી ટીકા થવા માંડી છતાં) કર્યું.
[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૯-૧૦] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૯-૧૦]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૧.<br>કેટલી નિષ્ઠા અને નિયમિતતા!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૧.
કેટલી નિષ્ઠા અને નિયમિતતા!
કોઈ એક પુરુષ સંપાદકે જેટલી નિષ્ઠા અને નિયમિતતાથી નહીં કરી હોય એટલી ત્રૈમાસિકની માવજત આ શુભ્ર વસ્રાવૃતા વિદુષી નારીએ (મંજુ ઝવેરીએ) કરી છે. આમાં ડૉ. ભાયાણી, સુરેશ જોશી, જયંત કોઠારી જેવા મૂર્ધન્યોનો પરોક્ષ ફાળો નોંધી શકાય.
કોઈ એક પુરુષ સંપાદકે જેટલી નિષ્ઠા અને નિયમિતતાથી નહીં કરી હોય એટલી ત્રૈમાસિકની માવજત આ શુભ્ર વસ્રાવૃતા વિદુષી નારીએ (મંજુ ઝવેરીએ) કરી છે. આમાં ડૉ. ભાયાણી, સુરેશ જોશી, જયંત કોઠારી જેવા મૂર્ધન્યોનો પરોક્ષ ફાળો નોંધી શકાય.
૧૯૮૨ની સાલમાં ઉમાશંકર વડોદરા સુરેશભાઈ મળ્યા ત્યારે ફાર્બસ્‌ ત્રૈમાસિકનાં વખાણ કર્યા વગર રહી ના શક્યા. નાગર કવિશ્રી સિતાંશુને ‘કેથોલિસિટી’ સવિશેષ આકર્ષે છે. ‘ફાયરબ્રાન્ડ’ લા. ઠા. ને ‘અનુભાવન’ રૂપે બધું રણકતું રહ્યાનો હર્ષ છે. નરોત્તમ પલાણને ‘નવમા દાયકાના સર્વશ્રેષ્ઠ સામયિક’ના સંપાદકની નસોમાં મહાત્મા ગાંધીની નસોમાં હતું તેવું ‘પોરબંદરી દેસાઈનું લોહી’ સંભળાય છે. રઘુવીર ચૌધરીને ‘વૈશ્વિક ધોરણ’નો અહેસાસ થાય છે. ‘ભૂમિપૂત્ર’ના કાન્તિભાઈ, ‘માનવીય ટેકનોલોજી ફોરમ’ના અશોક રાઠી તથા માવજી સાવલાને વ્યક્તિસ્વાતંત્ર્ય અને જાગતિક પ્રતિબદ્ધતાના પ્રશ્નોમાં રસ પડી જાય છે.
૧૯૮૨ની સાલમાં ઉમાશંકર વડોદરા સુરેશભાઈ મળ્યા ત્યારે ફાર્બસ્‌ ત્રૈમાસિકનાં વખાણ કર્યા વગર રહી ના શક્યા. નાગર કવિશ્રી સિતાંશુને ‘કેથોલિસિટી’ સવિશેષ આકર્ષે છે. ‘ફાયરબ્રાન્ડ’ લા. ઠા. ને ‘અનુભાવન’ રૂપે બધું રણકતું રહ્યાનો હર્ષ છે. નરોત્તમ પલાણને ‘નવમા દાયકાના સર્વશ્રેષ્ઠ સામયિક’ના સંપાદકની નસોમાં મહાત્મા ગાંધીની નસોમાં હતું તેવું ‘પોરબંદરી દેસાઈનું લોહી’ સંભળાય છે. રઘુવીર ચૌધરીને ‘વૈશ્વિક ધોરણ’નો અહેસાસ થાય છે. ‘ભૂમિપૂત્ર’ના કાન્તિભાઈ, ‘માનવીય ટેકનોલોજી ફોરમ’ના અશોક રાઠી તથા માવજી સાવલાને વ્યક્તિસ્વાતંત્ર્ય અને જાગતિક પ્રતિબદ્ધતાના પ્રશ્નોમાં રસ પડી જાય છે.
[સમકાલીન ૨૧, સપ્ટેમ્બર, ૧૯૯૭] રાધેશ્યામ શર્મા
{{સ-મ|[સમકાલીન ૨૧, સપ્ટેમ્બર, ૧૯૯૭]||'''રાધેશ્યામ શર્મા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૨.<br>વાચનરુચિ પચીસ વર્ષ પાછળ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૨.
વાચનરુચિ પચીસ વર્ષ પાછળ
આપણે ત્યાં સામયિકો ચાલતાં નથી એનું કારણ  એ છે કે આપણા લોકોની વાચનરુચિ હજી પચીસ વર્ષ પાછળ છે. સંસ્કૃતિ, બુદ્ધિપ્રકાશ જેવાં અગાઉ સારાં ગણાતાં સામયિકો રાજકારણના વમળમાં ઘેરાઈ ગયાં. એના તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી’ થઈ ગયા. આનાથી એની સામગ્રીનું કોઈ ધોરણ રહ્યું નથી. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોય. સમસામયિકતા પર વધારે ધ્યાન અપાય. સાહિત્ય તો ખૂણામાં ક્યાંક દેખાય. આથી લોકોને વિશ્વાસ ઊઠી ગયો. અમારા જેવા માને છે કે કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે સારી પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો. તો કહેશે કે અમે અનુવાદિયા છીએ. લાભશંકરે એકવાર લખ્યું કેઃ ‘આ તમારા અનુવાદથી કંટાળ્યો છું.’
આપણે ત્યાં સામયિકો ચાલતાં નથી એનું કારણ  એ છે કે આપણા લોકોની વાચનરુચિ હજી પચીસ વર્ષ પાછળ છે. સંસ્કૃતિ, બુદ્ધિપ્રકાશ જેવાં અગાઉ સારાં ગણાતાં સામયિકો રાજકારણના વમળમાં ઘેરાઈ ગયાં. એના તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી’ થઈ ગયા. આનાથી એની સામગ્રીનું કોઈ ધોરણ રહ્યું નથી. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોય. સમસામયિકતા પર વધારે ધ્યાન અપાય. સાહિત્ય તો ખૂણામાં ક્યાંક દેખાય. આથી લોકોને વિશ્વાસ ઊઠી ગયો. અમારા જેવા માને છે કે કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે સારી પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો. તો કહેશે કે અમે અનુવાદિયા છીએ. લાભશંકરે એકવાર લખ્યું કેઃ ‘આ તમારા અનુવાદથી કંટાળ્યો છું.’
ગુજરાતમાં હવે પ્રિય સામયિકો રહ્યાં નથી. કોઈ સામયિકની પાછળ પંદર-વીસ મિનીટથી વધારે સમય ખર્ચવા જેવું હોતું નથી.
ગુજરાતમાં હવે પ્રિય સામયિકો રહ્યાં નથી. કોઈ સામયિકની પાછળ પંદર-વીસ મિનીટથી વધારે સમય ખર્ચવા જેવું હોતું નથી.
[‘આત્મનેપદી’, સં. સુમન શાહ(૧૯૮૭) પૃ. ૫૧-૫૨]   સુરેશ જોશી
{{સ-મ|[‘આત્મનેપદી’, સં. સુમન શાહ (૧૯૮૭) પૃ. ૫૧-૫૨]||'''સુરેશ જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૩.<br>મૂડી તીવ્ર નિસબતની'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૩.
મૂડી તીવ્ર નિસબતની
હું ફાર્બસ ગુજરાતી સભામાં ૧૯૭૦ના વર્ષમાં સહાયક મંત્રી તરીકે જોડાઈ ત્યારે ત્રૈમાસિકનું સંપાદન પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી કરી રહ્યા હતા. સંસ્થાનો સારો માહોલ સ્વતંત્ર નિજી રીતે કામ કરી શકાય એવો ઉત્તેજક હતો. ૧૯૭૩માં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ ત્રૈમાસિકના સંપાદનનું કામ મને સોપ્યું. મને એ પહેલાં સંપાદનકાર્યનો બિલકુલ અનુભવ નહોતો. મારી મૂડી હતી માત્ર અરાજકતાભરી કદાચ વિપુલ કહી શકાય એવી વાચનસામગ્રી અને કેટલીક તીવ્ર નિસબતો.
હું ફાર્બસ ગુજરાતી સભામાં ૧૯૭૦ના વર્ષમાં સહાયક મંત્રી તરીકે જોડાઈ ત્યારે ત્રૈમાસિકનું સંપાદન પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી કરી રહ્યા હતા. સંસ્થાનો સારો માહોલ સ્વતંત્ર નિજી રીતે કામ કરી શકાય એવો ઉત્તેજક હતો. ૧૯૭૩માં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ ત્રૈમાસિકના સંપાદનનું કામ મને સોપ્યું. મને એ પહેલાં સંપાદનકાર્યનો બિલકુલ અનુભવ નહોતો. મારી મૂડી હતી માત્ર અરાજકતાભરી કદાચ વિપુલ કહી શકાય એવી વાચનસામગ્રી અને કેટલીક તીવ્ર નિસબતો.
સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ જ્યારે પહેલીવાર મને સંપાદનકાર્ય સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે સમિતિના એક-બે સભ્યોએ કહ્યું કે આ નવી સંપાદન-વ્યવસ્થા સાથે અમારું નામ ન જોડાવું જોઈએ. પ્રમુખશ્રીએ એ લખીને નોંધી લીધું. સાચી જ વાત તો. મારી અણઆવડત અને બિનઅનુભવીપણા સાથે કોઈપણ અનુભવી અભ્યાસી વ્યક્તિને પોતાનું નામ બગાડવાનું પોષાય નહીં. મને પણ ખાસ કંઈ અજુગતું લાગ્યું નહીં પણ પછી ત્રણ ચાર અંકો નીકળ્યા બાદ મંત્રીશ્રી મને કહે કે હવે આપણે સંપાદનસમિતિ બનાવીએ. મેં ના પાડી દીધી. હવે એમનાં નામો મારી સાથે જોડીને ખરાબ શા માટે કરવાનાં? મંત્રીશ્રી હસી પડ્યા અને મને જોઈતી સ્વતંત્રતા મળી ગઈ.
સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ જ્યારે પહેલીવાર મને સંપાદનકાર્ય સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે સમિતિના એક-બે સભ્યોએ કહ્યું કે આ નવી સંપાદન-વ્યવસ્થા સાથે અમારું નામ ન જોડાવું જોઈએ. પ્રમુખશ્રીએ એ લખીને નોંધી લીધું. સાચી જ વાત તો. મારી અણઆવડત અને બિનઅનુભવીપણા સાથે કોઈપણ અનુભવી અભ્યાસી વ્યક્તિને પોતાનું નામ બગાડવાનું પોષાય નહીં. મને પણ ખાસ કંઈ અજુગતું લાગ્યું નહીં પણ પછી ત્રણ ચાર અંકો નીકળ્યા બાદ મંત્રીશ્રી મને કહે કે હવે આપણે સંપાદનસમિતિ બનાવીએ. મેં ના પાડી દીધી. હવે એમનાં નામો મારી સાથે જોડીને ખરાબ શા માટે કરવાનાં? મંત્રીશ્રી હસી પડ્યા અને મને જોઈતી સ્વતંત્રતા મળી ગઈ.
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭, પૃ. ૩૫] મંજુ ઝવેરી
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭, પૃ. ૩૫]||'''મંજુ ઝવેરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૪.<br>Y'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૪.
તંત્રી=લેખક=વાચક!
તંત્રી=લેખક=વાચક!
એકવાર આદિલે (મન્સૂરી) સુરેશભાઈના (જોશી) સરનામામાં લખેલું : ‘તંત્રી, લેખક, વાચક : ક્ષિતિજ.
એકવાર આદિલે (મન્સૂરી) સુરેશભાઈના (જોશી) સરનામામાં લખેલું : ‘તંત્રી, લેખક, વાચક : ક્ષિતિજ.
[‘સહરાની ભવ્યતા’ પૃ.૨૧૨] રઘુવીર ચૌધરી
{{સ-મ|[‘સહરાની ભવ્યતા’ પૃ.૨૧૨]||'''રઘુવીર ચૌધરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૫.<br>લેખકોનું આળાપણું'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૫.
લેખકોનું આળાપણું
લેખકો પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકનો ન લેવાય (નથી લેવાતાં) તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. અવલોકનો નથી લેવાયાં, એટલે  પોતાની સામે કોઈ વ્યવસ્થિત કાવતરું થઈ રહ્યું હોય તેવી તેઓ બૂમો પાડે છે. પોતાની કૃતિને નબળી કહેનારો અવલોકનકાર કાં તો ‘વાડાનું ઢોર’ છે, કાં લેખકોનો તેજોદ્વેષી છે, કંઈ નહીં તો તૂંડમિજાજી છે! આટલું બસ લેખકોનું આશ્વાસન.
લેખકો પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકનો ન લેવાય (નથી લેવાતાં) તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. અવલોકનો નથી લેવાયાં, એટલે  પોતાની સામે કોઈ વ્યવસ્થિત કાવતરું થઈ રહ્યું હોય તેવી તેઓ બૂમો પાડે છે. પોતાની કૃતિને નબળી કહેનારો અવલોકનકાર કાં તો ‘વાડાનું ઢોર’ છે, કાં લેખકોનો તેજોદ્વેષી છે, કંઈ નહીં તો તૂંડમિજાજી છે! આટલું બસ લેખકોનું આશ્વાસન.
[‘કલમ અને કિતાબ’ (૧૯૮૭) સં. મહેન્દ્ર મેઘાણી, પૃ.૫]       ઝવેરચંદ મેઘાણી
{{સ-મ|[‘કલમ અને કિતાબ’ (૧૯૮૭) સં. મહેન્દ્ર મેઘાણી, પૃ.૫]||'''ઝવેરચંદ મેઘાણી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૬.<br>શું વસંત હવે બંધ કરવું? ના.'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૬.
શું વસંત હવે બંધ કરવું? ના.
આ નવો આરંભ હું ચિંતારહિત હૃદયે કરતો નથી. ઈ.સ. ૧૮૯૭માં બ્રહ્મનિષ્ઠ મણિલાલનો દેહ પડ્યા પછી મેં સુદર્શનનું તંત્રીપદ લીધું તેનો ચાર-પાંચ વર્ષ નિર્વાહ કરી ૧૯૦૨માં વસન્ત પત્ર સ્થાપ્યું તે સમય અત્યારનાથી બહુ જુદો હતો. બુદ્ધિપ્રકાશનો સુધારાનો યુગ પૂરો થઈ ગયો હતો. અને સુદર્શન નો તત્ત્વદર્શનનો યુગ પણ નવા જીવનની જરૂરિયાતને માટે અપર્યાપ્ત થવા લાગ્યો હતો તે વખતે વસન્ત જેવા પત્રને ગુજરાતના જીવનમાં સ્થાન હતું. વસન્ત પત્ર પછી એનીજ સામાન્ય ભાવનાને જુદેજુદે વિશિષ્ટ માર્ગે બહુ સારી રીતે સિદ્ધ કરનાર, સાહિત્ય, નવજીવન, વીસમી સદી (અત્યારે બંધ), રંગભૂમિ, ગુજરાત, પુરાતત્ત્વ, યુગધર્મ વગેરે પત્રો નીકળ્યાં છે અને પ્રાચીન બુદ્ધિપ્રકાશ અને સમાલોચક મળીને સહુ ગુજરાતની સેવા બહુ ઉત્તમ પ્રકારે કરે છે તો વસન્ત હવે બંધ કેમ ન કરવું? કરવું જ–એમ કોઈ મિત્ર નિશ્ચયાત્મક ઉત્તર આપે તો હું આશ્ચર્ય ના પામું કારણ કે મેં પોતે જ એ પ્રશ્નનો એ જ રીતે મ્હારા અન્તરમાં અનેકવાર ઉત્તર આપ્યો છે. પણ આખરે શું સૈનિક પણ ગૃહશકુન્તનો વધ કરી શકે? ન કરી શકે તો એની મમતા અને તેથી ઉત્પન્ન થતો એનો કોમળ ભાવ ઉદાર હૃદયને ક્ષંતવ્ય લાગશે જ. ‘વસન્ત’ની સ્થાપનાના સમયથી જે શરૂ થયો છે તે આ ભારતના નવજીવનનો મંથનકાળ છે અને તેમાં પણ પહેલાં વીસ વર્ષ કરતાં આ છેલ્લાં પાંચ વર્ષમાં તો પ્રજાજીવનમાં કોઈ અવનવી જ જીવનની છેળો ઊછળવા લાગી છે.  આ ઊછળતા ચૈતન્યના દિવસોમાં નિર્માલ્ય આત્મઘાતનો વિચાર કરવો એ પાપ નથી?
આ નવો આરંભ હું ચિંતારહિત હૃદયે કરતો નથી. ઈ.સ. ૧૮૯૭માં બ્રહ્મનિષ્ઠ મણિલાલનો દેહ પડ્યા પછી મેં સુદર્શનનું તંત્રીપદ લીધું તેનો ચાર-પાંચ વર્ષ નિર્વાહ કરી ૧૯૦૨માં વસન્ત પત્ર સ્થાપ્યું તે સમય અત્યારનાથી બહુ જુદો હતો. બુદ્ધિપ્રકાશનો સુધારાનો યુગ પૂરો થઈ ગયો હતો. અને સુદર્શન નો તત્ત્વદર્શનનો યુગ પણ નવા જીવનની જરૂરિયાતને માટે અપર્યાપ્ત થવા લાગ્યો હતો તે વખતે વસન્ત જેવા પત્રને ગુજરાતના જીવનમાં સ્થાન હતું. વસન્ત પત્ર પછી એનીજ સામાન્ય ભાવનાને જુદેજુદે વિશિષ્ટ માર્ગે બહુ સારી રીતે સિદ્ધ કરનાર, સાહિત્ય, નવજીવન, વીસમી સદી (અત્યારે બંધ), રંગભૂમિ, ગુજરાત, પુરાતત્ત્વ, યુગધર્મ વગેરે પત્રો નીકળ્યાં છે અને પ્રાચીન બુદ્ધિપ્રકાશ અને સમાલોચક મળીને સહુ ગુજરાતની સેવા બહુ ઉત્તમ પ્રકારે કરે છે તો વસન્ત હવે બંધ કેમ ન કરવું? કરવું જ–એમ કોઈ મિત્ર નિશ્ચયાત્મક ઉત્તર આપે તો હું આશ્ચર્ય ના પામું કારણ કે મેં પોતે જ એ પ્રશ્નનો એ જ રીતે મ્હારા અન્તરમાં અનેકવાર ઉત્તર આપ્યો છે. પણ આખરે શું સૈનિક પણ ગૃહશકુન્તનો વધ કરી શકે? ન કરી શકે તો એની મમતા અને તેથી ઉત્પન્ન થતો એનો કોમળ ભાવ ઉદાર હૃદયને ક્ષંતવ્ય લાગશે જ. ‘વસન્ત’ની સ્થાપનાના સમયથી જે શરૂ થયો છે તે આ ભારતના નવજીવનનો મંથનકાળ છે અને તેમાં પણ પહેલાં વીસ વર્ષ કરતાં આ છેલ્લાં પાંચ વર્ષમાં તો પ્રજાજીવનમાં કોઈ અવનવી જ જીવનની છેળો ઊછળવા લાગી છે.  આ ઊછળતા ચૈતન્યના દિવસોમાં નિર્માલ્ય આત્મઘાતનો વિચાર કરવો એ પાપ નથી?
[વસન્ત, માઘ, ૧૯૨૮,  પૃ. ૧૭-૧૮]   આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[વસન્ત, માઘ, ૧૯૨૮,  પૃ. ૧૭-૧૮]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૭.<br>સામયિકો ગ્રંથ રૂપે સુલભ થાય તો?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૭.
સામયિકો ગ્રંથ રૂપે સુલભ થાય તો?
અત્યારે પણ આપણી પાસે થોડાંક સુંદર સામયિકો છે. પણ  જે ભૂતકાળમાં હતાં તેનું સ્મરણ કરતાં માત્ર નામો  યાદ કરીને અટકી જઈએ છીએ.
અત્યારે પણ આપણી પાસે થોડાંક સુંદર સામયિકો છે. પણ  જે ભૂતકાળમાં હતાં તેનું સ્મરણ કરતાં માત્ર નામો  યાદ કરીને અટકી જઈએ છીએ.
આ સામયિકોમાં જે કંઈ સત્વશીલ હતું એ બધું જ ગ્રંથસ્વરૂપે આપણને મળી ચૂક્યું છે?
આ સામયિકોમાં જે કંઈ સત્વશીલ હતું એ બધું જ ગ્રંથસ્વરૂપે આપણને મળી ચૂક્યું છે?
આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે. વિદ્યાસભા, ફાર્બસ, નર્મદ સાહિત્યસભા જેવી બીજી સાહિત્યિક સંસ્થાઓ છે. પ્રતિવર્ષ સંખ્યામાં વધતી જતી કૉલેજો છે જેનો ધર્મ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવાનો છે. આપણી પાસે થોડા એવા પ્રકાશકો છે જેમણે નક્કર અર્પણ કર્યું છે. આ સૌ જો એક એવો સંકલ્પ કરે કે આપણાં આ સામયિકોમાં રહેલી સમૃદ્ધિને આપણે ક્રમે ક્રમે ગ્રંથસ્થરૂપે ઉપલબ્ધ કરવી છે તો એમાંનું ઘણું જે ટકાવી રાખવા જેવું છે એ ટકી રહે, એટલું જ નહિ, વિશાળ વાચકવર્ગને પહોંચી શકે. આજના યુગમાં જ્યારે બધાને ઉત્તમ પુસ્તકાલયની સેવા તરત મળી ન શકતી હોય અને મળી શકતી હોય ત્યારે પણ પુસ્તકાલયમાં બેસી આ સામયિકોની જરીપુરાણી ફાઈલો પરથી ધૂળ ઉડાડી અંદરની સામગ્રી ખોળવા જેટલો સમય સૌ કોઈને ન હોય, ત્યારે આ પ્રકારની યોજના વિચારાય એ આવકાર પાત્ર બને.
આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે. વિદ્યાસભા, ફાર્બસ, નર્મદ સાહિત્યસભા જેવી બીજી સાહિત્યિક સંસ્થાઓ છે. પ્રતિવર્ષ સંખ્યામાં વધતી જતી કૉલેજો છે જેનો ધર્મ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવાનો છે. આપણી પાસે થોડા એવા પ્રકાશકો છે જેમણે નક્કર અર્પણ કર્યું છે. આ સૌ જો એક એવો સંકલ્પ કરે કે આપણાં આ સામયિકોમાં રહેલી સમૃદ્ધિને આપણે ક્રમે ક્રમે ગ્રંથસ્થરૂપે ઉપલબ્ધ કરવી છે તો એમાંનું ઘણું જે ટકાવી રાખવા જેવું છે એ ટકી રહે, એટલું જ નહિ, વિશાળ વાચકવર્ગને પહોંચી શકે. આજના યુગમાં જ્યારે બધાને ઉત્તમ પુસ્તકાલયની સેવા તરત મળી ન શકતી હોય અને મળી શકતી હોય ત્યારે પણ પુસ્તકાલયમાં બેસી આ સામયિકોની જરીપુરાણી ફાઈલો પરથી ધૂળ ઉડાડી અંદરની સામગ્રી ખોળવા જેટલો સમય સૌ કોઈને ન હોય, ત્યારે આ પ્રકારની યોજના વિચારાય એ આવકાર પાત્ર બને.
[‘કલમની પાંખે’, ૧૯૬૮] હરીન્દ્ર દવે
{{સ-મ|[‘કલમની પાંખે’, ૧૯૬૮]||'''હરીન્દ્ર દવે'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૮.<br>નવો માસ ઉઘડ્યો કે નવું સામયિક!'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૮.
નવો માસ ઉઘડ્યો કે નવું સામયિક!
માસિકોનું સાહિત્ય તો કૂદકા મારતું આગળ ધપે છે, કવિ દલપતરામે એક ઠેકાણે ઊંટવૈદોની ટકોર કરતાં લખ્યું કે : ‘પથરો લેવા જ્યાં નમું, આવે વૈદ જ હાથ’; તેમ હાલ તો નવો માસ ઉઘડ્યો કે તેની સાથે કોઈક નવું માસિક જાણે હાથ આવેલું જ છે. યુગધર્મ, પુરાતત્ત્વ અને સાબરમતી ઉપરાંત ગુજરાત, નવચેતન, રંગભૂમિ, સુવર્ણમાળા, કુમાર વગેરે સુંદર માસિક, ત્રિમાસિક ઉમેરાયાં છે. ગુજરાતના અમર કળાફકીર હાજીના વીસમી સદીની રાખમાંથી જ એ સર્વનો  જન્મ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. ચિત્રની નવીનતાનો શોખ ઠેરઠેર જાગ્યો છે પણ ચિત્રની ઝાકઝમાળ હેઠે સાહિત્યના શુદ્ધ અંશોની બેપરવાઈ ના થાય એ માસિકોના ચાલકોએ હંમેશા તપાસવાનું છે.
માસિકોનું સાહિત્ય તો કૂદકા મારતું આગળ ધપે છે, કવિ દલપતરામે એક ઠેકાણે ઊંટવૈદોની ટકોર કરતાં લખ્યું કે : ‘પથરો લેવા જ્યાં નમું, આવે વૈદ જ હાથ’; તેમ હાલ તો નવો માસ ઉઘડ્યો કે તેની સાથે કોઈક નવું માસિક જાણે હાથ આવેલું જ છે. યુગધર્મ, પુરાતત્ત્વ અને સાબરમતી ઉપરાંત ગુજરાત, નવચેતન, રંગભૂમિ, સુવર્ણમાળા, કુમાર વગેરે સુંદર માસિક, ત્રિમાસિક ઉમેરાયાં છે. ગુજરાતના અમર કળાફકીર હાજીના વીસમી સદીની રાખમાંથી જ એ સર્વનો  જન્મ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. ચિત્રની નવીનતાનો શોખ ઠેરઠેર જાગ્યો છે પણ ચિત્રની ઝાકઝમાળ હેઠે સાહિત્યના શુદ્ધ અંશોની બેપરવાઈ ના થાય એ માસિકોના ચાલકોએ હંમેશા તપાસવાનું છે.
[‘પરિષદ અહેવાલ’, ૧૯૨૬, પૃ. ૯૭] ખબરદાર
{{સ-મ|[‘પરિષદ અહેવાલ’, ૧૯૨૬, પૃ. ૯૭]||'''ખબરદાર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૪૯.<br>વિચારને ઉથાપો – પણ વિચારનારને ઉગારો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૪૯.
વિચારને ઉથાપો – પણ વિચારનારને ઉગારો
સામયિકો વધે તે સાથે વિવેચનકળા વિકસે તે જોઈ આનંદ થાય પરંતુ હમણાં હમણાં ગુજરાતી વિવેચનકળા એવું ભીષણ અને ઉગ્ર સ્વરૂપ ધરતી જાય છે કે આનંદની લાગણીને બદલે ગ્લાનિ ઉદ્‌ભવ્યા વિના ન રહે. સાહિત્યચર્ચાના ઓઠા હેઠળ અંગત આક્ષેપો ને વ્યક્તિવાચક ટીકા એટલી હદે પહોંચી ગયાં છે કે ગુજરાત બહારના વાંચનાર એ જાણે તો કંપી ઉઠે.
સામયિકો વધે તે સાથે વિવેચનકળા વિકસે તે જોઈ આનંદ થાય પરંતુ હમણાં હમણાં ગુજરાતી વિવેચનકળા એવું ભીષણ અને ઉગ્ર સ્વરૂપ ધરતી જાય છે કે આનંદની લાગણીને બદલે ગ્લાનિ ઉદ્‌ભવ્યા વિના ન રહે. સાહિત્યચર્ચાના ઓઠા હેઠળ અંગત આક્ષેપો ને વ્યક્તિવાચક ટીકા એટલી હદે પહોંચી ગયાં છે કે ગુજરાત બહારના વાંચનાર એ જાણે તો કંપી ઉઠે.
રોજીંદુ, અઠવાડિક, માસિક, ત્રિમાસિક ગમે તેવું પત્ર ઉઘાડો તો અંદર થોડાં પાનાં કે અમુક કોલમ સાહિત્યચર્ચા માટે રોકેલાં જણાશે. એ ચર્ચા કોઈકોઈવાર કોણ કરે છે તે પણ જણાતું નથી. એકાદ પુસ્તક કે સાહિત્ય દુનિયાનો બનાવ ચર્ચાનો વિષય હોય છતાં એ બાજુએ રહી જાય ને સઘળી ટીકાઓ એ પુસ્તકને લખનારને વિશે અગર એ બનાવની અંદર ભાગ ભજવનાર વ્યક્તિને વિશે અંગત કરવામાં આવે. એ અંગત ટીકા પણ અમુક મર્યાદાવાળી તોળીને લખેલી ભાષામાં નહીં પણ આક્ષેપોવાળી, છેલ્લે પાટલે જઈ સખ્ત વાણીના પ્રકારૂપે કરવામાં આવે, આવી સ્થિતિ  અસહ્ય ગણવી પડે.
રોજીંદુ, અઠવાડિક, માસિક, ત્રિમાસિક ગમે તેવું પત્ર ઉઘાડો તો અંદર થોડાં પાનાં કે અમુક કોલમ સાહિત્યચર્ચા માટે રોકેલાં જણાશે. એ ચર્ચા કોઈકોઈવાર કોણ કરે છે તે પણ જણાતું નથી. એકાદ પુસ્તક કે સાહિત્ય દુનિયાનો બનાવ ચર્ચાનો વિષય હોય છતાં એ બાજુએ રહી જાય ને સઘળી ટીકાઓ એ પુસ્તકને લખનારને વિશે અગર એ બનાવની અંદર ભાગ ભજવનાર વ્યક્તિને વિશે અંગત કરવામાં આવે. એ અંગત ટીકા પણ અમુક મર્યાદાવાળી તોળીને લખેલી ભાષામાં નહીં પણ આક્ષેપોવાળી, છેલ્લે પાટલે જઈ સખ્ત વાણીના પ્રકારૂપે કરવામાં આવે, આવી સ્થિતિ  અસહ્ય ગણવી પડે.
વસંતનો પાછલો અંક (ડિસે. ૧૯૨૬) વાંચતાં એમાંનો પહેલો લેખ ‘ભાંડારકર’ એ મથાળાનો હતો. એ વિદ્વાન વિશે કાંઈ જાણવાનું મળશે એમ ધારી વાંચ્યો તો અંદર પૂ. નરસિંહરાવભાઈએ બળવંતરાય ઠાકોર પર માત્ર સખ્ત ટીકા કરેલી દીઠી. અમે નરસિંહરાવનો વાંક કાઢતા નથી કેમકે ઠાકોરે એવા પ્રકારનું લખાણ અગાઉ સુવર્ણમાળામાં કરેલું. અમારે કહેવાનું એ છે કે વસંત જેવા માસિકમાંના પહેલા લેખમાં ભાંડારકરને બદલે સઘળું લખાણ ઠાકોરને ઉદ્દેશીને હોય એ સ્થિતિ ઉત્પન્ન કરવી અને ચલાવવી શું હિતાવહ હશે? એની અસર બીજાઓ ઉપર કેવી થાય?
વસંતનો પાછલો અંક (ડિસે. ૧૯૨૬) વાંચતાં એમાંનો પહેલો લેખ ‘ભાંડારકર’ એ મથાળાનો હતો. એ વિદ્વાન વિશે કાંઈ જાણવાનું મળશે એમ ધારી વાંચ્યો તો અંદર પૂ. નરસિંહરાવભાઈએ બળવંતરાય ઠાકોર પર માત્ર સખ્ત ટીકા કરેલી દીઠી. અમે નરસિંહરાવનો વાંક કાઢતા નથી કેમકે ઠાકોરે એવા પ્રકારનું લખાણ અગાઉ સુવર્ણમાળામાં કરેલું. અમારે કહેવાનું એ છે કે વસંત જેવા માસિકમાંના પહેલા લેખમાં ભાંડારકરને બદલે સઘળું લખાણ ઠાકોરને ઉદ્દેશીને હોય એ સ્થિતિ ઉત્પન્ન કરવી અને ચલાવવી શું હિતાવહ હશે? એની અસર બીજાઓ ઉપર કેવી થાય?
વિવેચનકળાની બીજી વાંધાભરી વાત એ છે કે લેખક અને ગ્રંથકર્તાઓ ઘણીવાર અન્યોન્યપ્રશંસક મંડળ જેવું કાર્ય કરે છે. એકના એક પુસ્તકનાં અનેક અવલોકનો લખાય છે, વિસ્તાર પામે છે ને ઉતારી લેવામાં આવે છે. આથી તો લખનાર અને વાંચનારની ટોળીઓ બંધાય. પરિણામે મૂળ મુદ્દો સાહિત્ય વિસરાઈ જાય. તા. ૧૨-૧૨-૧૯૨૬ના ડેઈલી મેલમાં નરસિંહરાવે મુંબઈમાં આપેલું બીજું ભાષણ છપાયું હતું તે આધુનિક ગુજરાતી સાહિત્ય પર હતું. તેની અંદર એમણે પોતે પોતાની કવિતા વિશે વખાણ કરેલાં છે. આવા કાર્યથી ઉગતા લેખકો પર માઠી અસર થાય અને તેઓ પોતેે પોતાનાં વખાણ કરતાં ને બીજાના દોષ સરખામણીમાં જોતાં શીખે. અંગત તત્ત્વનો નાશ કરીએ તો જ સાહિત્યનો વિકાસ થાય. કૃતિની ટીકા કરો પણ કર્તાને ભૂલો. વિચારને ઉથાપો-પણ વિચારનારને ઉગારો.
વિવેચનકળાની બીજી વાંધાભરી વાત એ છે કે લેખક અને ગ્રંથકર્તાઓ ઘણીવાર અન્યોન્યપ્રશંસક મંડળ જેવું કાર્ય કરે છે. એકના એક પુસ્તકનાં અનેક અવલોકનો લખાય છે, વિસ્તાર પામે છે ને ઉતારી લેવામાં આવે છે. આથી તો લખનાર અને વાંચનારની ટોળીઓ બંધાય. પરિણામે મૂળ મુદ્દો સાહિત્ય વિસરાઈ જાય. તા. ૧૨-૧૨-૧૯૨૬ના ડેઈલી મેલમાં નરસિંહરાવે મુંબઈમાં આપેલું બીજું ભાષણ છપાયું હતું તે આધુનિક ગુજરાતી સાહિત્ય પર હતું. તેની અંદર એમણે પોતે પોતાની કવિતા વિશે વખાણ કરેલાં છે. આવા કાર્યથી ઉગતા લેખકો પર માઠી અસર થાય અને તેઓ પોતેે પોતાનાં વખાણ કરતાં ને બીજાના દોષ સરખામણીમાં જોતાં શીખે. અંગત તત્ત્વનો નાશ કરીએ તો જ સાહિત્યનો વિકાસ થાય. કૃતિની ટીકા કરો પણ કર્તાને ભૂલો. વિચારને ઉથાપો-પણ વિચારનારને ઉગારો.
[સાહિત્ય, જાન્યુઆરી-૧૯૨૭] મટુભાઈ કાંટાવાળા
{{સ-મ|[સાહિત્ય, જાન્યુઆરી-૧૯૨૭]||'''મટુભાઈ કાંટાવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૦.<br>મહારાજ લાયબલ કેસ અને ચાબૂક'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૦.
મહારાજ લાયબલ કેસ અને ચાબૂક
મુંબઈના ભૂલેશ્વરના બ્રાહ્મણો અને વૈષ્ણવ મહારાજો વચ્ચેના વિવાદમાંથી મહારાજ કેસ એક શકવર્તી કેસ તરીકે ઊભો થયો. બરોબર એ જ અરસામાં કરસનદાસ ‘સત્યપ્રકાશ’નો પ્રથમ અંક બહાર પાડવાની તૈયારીમાં હતા. અને પ્રથમ અંક માટે જ એમને જોરદાર મસાલો મળી ગયો. એમણે વૈષ્ણવ મહારાજો ઉપર આકરા પ્રહારો કરતો લેખ લખ્યો અને ખળભળાટ મચી ગયો. પછી તો એમાંથી એક પછી એક એમ ફણગા ફૂટતા ગયા. અને નવાંનવાં પરિમાણો ઉમેરાતાં ગયાં. સામા પક્ષે ભાગલા પાડવાની નીતિ અખત્યાર કરી અને કરસનદાસની સામે લડવા માટે ચાબુક નામના એક છાપાના તંત્રીને જ સાધી લીધો! થોડો સમય તો ચાબુકના નવરોજી અને કરસનદાસ વચ્ચે યુદ્ધ ચાલ્યું, અને મૂળ પ્રશ્ન બાજુએ જ રહી ગયો. પણ એમાં ચાબુક એક ધનિક શેઠ સાથે અથડામણમાં આવ્યું અને કોર્ટે ચડ્યું. કોર્ટમાં હાજર થવા મહારાજોને પણ ફરમાન છૂટ્યું. અને એમણે ધાર્મિક વડા હોવાથી કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મળવી જોઈએ એવો બચાવ આગળ ધર્યો. મહારાજોની તરફદારી કરતાં નિવેદનો થયાં. જેને કરસનદાસે ‘ગુલામી ખત’ની ઉપમા આપી અને પોતાની જેહાદને વધુ ઉગ્ર બનાવી. દરમિયાન ‘ચાબુક’ને મેદાનમાંથી હટી જવું પડ્યું અને કરસનદાસના ટેકામાં બીજાં અખબારોએ ધીમે ધીમે ઝંપલાવ્યું. ‘આપ અખત્યાર’, ‘બોમ્બે ટાઈમ્સ’ વિગેરે પત્રોએ કરસનદાસના ટેકામાં સ્પષ્ટ અગ્રલેખો લખતાં, કિંમત વધી.
મુંબઈના ભૂલેશ્વરના બ્રાહ્મણો અને વૈષ્ણવ મહારાજો વચ્ચેના વિવાદમાંથી મહારાજ કેસ એક શકવર્તી કેસ તરીકે ઊભો થયો. બરોબર એ જ અરસામાં કરસનદાસ ‘સત્યપ્રકાશ’નો પ્રથમ અંક બહાર પાડવાની તૈયારીમાં હતા. અને પ્રથમ અંક માટે જ એમને જોરદાર મસાલો મળી ગયો. એમણે વૈષ્ણવ મહારાજો ઉપર આકરા પ્રહારો કરતો લેખ લખ્યો અને ખળભળાટ મચી ગયો. પછી તો એમાંથી એક પછી એક એમ ફણગા ફૂટતા ગયા. અને નવાંનવાં પરિમાણો ઉમેરાતાં ગયાં. સામા પક્ષે ભાગલા પાડવાની નીતિ અખત્યાર કરી અને કરસનદાસની સામે લડવા માટે ચાબુક નામના એક છાપાના તંત્રીને જ સાધી લીધો! થોડો સમય તો ચાબુકના નવરોજી અને કરસનદાસ વચ્ચે યુદ્ધ ચાલ્યું, અને મૂળ પ્રશ્ન બાજુએ જ રહી ગયો. પણ એમાં ચાબુક એક ધનિક શેઠ સાથે અથડામણમાં આવ્યું અને કોર્ટે ચડ્યું. કોર્ટમાં હાજર થવા મહારાજોને પણ ફરમાન છૂટ્યું. અને એમણે ધાર્મિક વડા હોવાથી કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મળવી જોઈએ એવો બચાવ આગળ ધર્યો. મહારાજોની તરફદારી કરતાં નિવેદનો થયાં. જેને કરસનદાસે ‘ગુલામી ખત’ની ઉપમા આપી અને પોતાની જેહાદને વધુ ઉગ્ર બનાવી. દરમિયાન ‘ચાબુક’ને મેદાનમાંથી હટી જવું પડ્યું અને કરસનદાસના ટેકામાં બીજાં અખબારોએ ધીમે ધીમે ઝંપલાવ્યું. ‘આપ અખત્યાર’, ‘બોમ્બે ટાઈમ્સ’ વિગેરે પત્રોએ કરસનદાસના ટેકામાં સ્પષ્ટ અગ્રલેખો લખતાં, કિંમત વધી.
જ્યારે સામા પક્ષને એમ લાગ્યું કે આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવું જરૂરી છે ત્યારે એમણે પણ ‘સર્વ ધર્મ વર્ધક અને સંશય છેદક’ નામે ચોપાનિયું કાઢ્યું અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધનો પ્રારંભ થયો, જે અંતે અદાલતને આંગણે પહોંચ્યો. મહિનાઓની સુનાવણી દરમિયાન સમગ્ર સમાજમાં આ કિસ્સાએ અભૂતપૂર્વ રસ અને ઉત્તેજના ઊભી કરી પણ એ બધા પછી જોસેફ આર્નોલ્ડ નામના અંગ્રેજ ન્યાયમૂર્તિએ જે ચૂકાદો આપ્યો, તે ન્યાયતંત્રના ઇતિહાસમાં યાદગાર બની ગયો. અદાલતે કરસનદાસને બદનક્ષીના આરોપમાંથી તો મુક્તિ આપી જ, પણ કરસનદાસ જેવા સુધારકોની પ્રવૃત્તિઓને સ્પષ્ટ શબ્દોમાં બિરદાવી. અને ઉચ્ચ સ્થાનોમાં ચાલતાં અનૈતિક કર્મોને ખુલ્લાં પાડવા એ પ્રેસની ‘સૌથી મોટી અને અનિવાર્ય ફરજ છે.’ એમ કહીને અખબારો અને અદાલતો વચ્ચેના સંબંધોની એક ચોક્કસ વ્યાખ્યા પણ બાંધી આપી. સર અર્નોલ્ડે કહેલું એક વાક્ય સનાતન સત્ય બની શકે એમ છે. એમણે કહ્યું : ‘વોટ ઇઝ મૉરલી રોંગ, કેન નોટ બી થીઓલોજીકલી રાઈટ’ (જે વાત નૈતિક રીતે ખોટી હોય, તે ધાર્મિક રીતે સાચી ન હોઈ શકે.) પત્રકારત્વના ઇતિહાસમાં વિરલ ઘટનારૂપે પછીની મુંબઈના પત્રકારોએ કરસનદાસનું સન્માન કર્યું અને એમને માનપત્ર આપ્યું.
જ્યારે સામા પક્ષને એમ લાગ્યું કે આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવું જરૂરી છે ત્યારે એમણે પણ ‘સર્વ ધર્મ વર્ધક અને સંશય છેદક’ નામે ચોપાનિયું કાઢ્યું અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધનો પ્રારંભ થયો, જે અંતે અદાલતને આંગણે પહોંચ્યો. મહિનાઓની સુનાવણી દરમિયાન સમગ્ર સમાજમાં આ કિસ્સાએ અભૂતપૂર્વ રસ અને ઉત્તેજના ઊભી કરી પણ એ બધા પછી જોસેફ આર્નોલ્ડ નામના અંગ્રેજ ન્યાયમૂર્તિએ જે ચૂકાદો આપ્યો, તે ન્યાયતંત્રના ઇતિહાસમાં યાદગાર બની ગયો. અદાલતે કરસનદાસને બદનક્ષીના આરોપમાંથી તો મુક્તિ આપી જ, પણ કરસનદાસ જેવા સુધારકોની પ્રવૃત્તિઓને સ્પષ્ટ શબ્દોમાં બિરદાવી. અને ઉચ્ચ સ્થાનોમાં ચાલતાં અનૈતિક કર્મોને ખુલ્લાં પાડવા એ પ્રેસની ‘સૌથી મોટી અને અનિવાર્ય ફરજ છે.’ એમ કહીને અખબારો અને અદાલતો વચ્ચેના સંબંધોની એક ચોક્કસ વ્યાખ્યા પણ બાંધી આપી. સર અર્નોલ્ડે કહેલું એક વાક્ય સનાતન સત્ય બની શકે એમ છે. એમણે કહ્યું : ‘વોટ ઇઝ મૉરલી રોંગ, કેન નોટ બી થીઓલોજીકલી રાઈટ’ (જે વાત નૈતિક રીતે ખોટી હોય, તે ધાર્મિક રીતે સાચી ન હોઈ શકે.) પત્રકારત્વના ઇતિહાસમાં વિરલ ઘટનારૂપે પછીની મુંબઈના પત્રકારોએ કરસનદાસનું સન્માન કર્યું અને એમને માનપત્ર આપ્યું.
[‘પત્રકારત્વના સિદ્ધાંતો’, ૧૯૮૯, પૃ. ૬૯] યાસીન દલાલ
{{સ-મ|[‘પત્રકારત્વના સિદ્ધાંતો’, ૧૯૮૯, પૃ. ૬૯]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૧.<br>મનના ઘોડા મેદાન પર'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૧.
વ્યક્તિગત સાહસરૂપે સમીક્ષાનું આવું સામયિક ‘પ્રત્યક્ષ’ પાંચ-છ વર્ષ સતત ચાલતું રહ્યું છે એ જ મોટી વાત છે. એમાં આર્થિક બળ કરતાં તો સાહિત્યિક મિત્રોનું નૈતિક બળ વધારે કારણભૂત રહ્યું છે. બીજા વિશેષાંકોની યોજના મનમાં છે પણ આર્થિક ગોઠવણોની સમસ્યા મનના ઘોડા મનમાં જ દોડતા રાખે છે – પણ વિશ્વાસ તો છે જ કે એ મેદાન પર દોડતા થશે.
મનના ઘોડા મેદાન પર
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭]||'''રમણ સોની'''}}
વ્યક્તિગત સાહસરૂપે સમીક્ષાનું આવું સામયિક ‘પ્રત્યક્ષ’ પાંચ-છ વર્ષ સતત ચાલતું રહ્યું છે એ જ મોટી વાત છે. એમાં આર્થિક બળ કરતાં તો સાહિત્યિક મિત્રોનું નૈતિક બળ વધારે કારણભૂત રહ્યું છે. બીજા વિશેષાંકોની યોજના મનમાં છે પણ આર્થિક ગોઠવણોની સમસ્યા મનના ઘોડા મનમાં જ દોડતા રાખે છે – પણ વિશ્વાસ તો છે જ કે એ મેદાન પર દોડતા થશે
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭] રમણ સોની
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૨.<br>સંસ્કારની અગ્રતા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૨.
સંસ્કારની અગ્રતા
કુમારના અંધિયારા પણ સુઘડ કાર્યાલયમાં જઉં ત્યારે અનેક વાર રમૂજમાં કાર્યાલયની ઉપર સંસ્કૃત પાઠશાળા છે તેના સંદર્ભે કહેતો : ‘બચુભાઈ, તમે સંસ્કૃતિને આંખ–માથા પર રાખી છે.’ એ હસતા અને પછી રાજકારણ, શિક્ષણ જેવા અનેક વિષયો પર ચર્ચા છેડે. એકવાર એમનું વિધાન સાંભળ્યું : ‘હું ભારતીયકરણમાં માનું છું.’ મને નવાઈ લાગી. તેમણે સ્પષ્ટતા કરીઃ ‘તમે કહો છો ને કે હું સંસ્કૃતિને આંખ-માથા પર રાખીને ચાલું છું. વાત સાચી છે. આપણાં પારંપરિક મૂલ્યોનો વિચ્છેદ કરવામાં જાણ્યે-અજાણ્યે ભણેલો વર્ગ જે ભાગ ભજવે છે અને રાજકારણીઓ અલગતાવાદ સર્જે છે તેથી હું ખિન્ન છું. અહીં કિશોરોને રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવું જોઈએ તે અપાતું નથી એ અર્થમાં ભારતીયકરણના દૃઢ સંકલ્પ વિના ચાલવાનું નથી...
કુમારના અંધિયારા પણ સુઘડ કાર્યાલયમાં જઉં ત્યારે અનેક વાર રમૂજમાં કાર્યાલયની ઉપર સંસ્કૃત પાઠશાળા છે તેના સંદર્ભે કહેતો : ‘બચુભાઈ, તમે સંસ્કૃતિને આંખ–માથા પર રાખી છે.’ એ હસતા અને પછી રાજકારણ, શિક્ષણ જેવા અનેક વિષયો પર ચર્ચા છેડે. એકવાર એમનું વિધાન સાંભળ્યું : ‘હું ભારતીયકરણમાં માનું છું.’ મને નવાઈ લાગી. તેમણે સ્પષ્ટતા કરીઃ ‘તમે કહો છો ને કે હું સંસ્કૃતિને આંખ-માથા પર રાખીને ચાલું છું. વાત સાચી છે. આપણાં પારંપરિક મૂલ્યોનો વિચ્છેદ કરવામાં જાણ્યે-અજાણ્યે ભણેલો વર્ગ જે ભાગ ભજવે છે અને રાજકારણીઓ અલગતાવાદ સર્જે છે તેથી હું ખિન્ન છું. અહીં કિશોરોને રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવું જોઈએ તે અપાતું નથી એ અર્થમાં ભારતીયકરણના દૃઢ સંકલ્પ વિના ચાલવાનું નથી...
સામયિકની દુનિયામાં જીવતા આ જાગ્રત સંપાદકે સાહિત્યની સાથે જ સંસ્કારનું સિંચન પણ ગુજરાતની ત્રણ ત્રણ પેઢીને તો કર્યું જ છે. ગુજરાત એવા બીજા સંસ્કારશિલ્પી સંપાદકની રાહ અચૂક જોશે.
સામયિકની દુનિયામાં જીવતા આ જાગ્રત સંપાદકે સાહિત્યની સાથે જ સંસ્કારનું સિંચન પણ ગુજરાતની ત્રણ ત્રણ પેઢીને તો કર્યું જ છે. ગુજરાત એવા બીજા સંસ્કારશિલ્પી સંપાદકની રાહ અચૂક જોશે.
[‘પત્રકારત્વના પ્રવાહો’, ૧૯૯૧, પૃ. ૧૦૫-૧૦૬] વિષ્ણુ પંડ્યા
{{સ-મ|[‘પત્રકારત્વના પ્રવાહો’, ૧૯૯૧, પૃ. ૧૦૫-૧૦૬]||'''વિષ્ણુ પંડ્યા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૩.<br>ભાષા : ‘કાચો માલ’?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૩.
ભાષા : ‘કાચો માલ’?
પત્રકારત્વ અને સાહિત્યનો કાચો માલ ભાષા છે. બાંધકામ ઉદ્યોગની પરિભાષામાં કહું તો સાહિત્ય અને પત્રકારત્વ બન્નેનાં ઈંટ-ચૂનો અને સિમેન્ટ ભાષા છે. આથી એક એવો આભાસ થાય છે કે આ બન્ને એક  પ્રકારની પ્રવૃત્તિ છે પણ હકીકત એમ છે કે પત્રકારત્વ આપણા રહેવાના સીધાસાદા ઘર જેવું છે, જ્યારે સાહિત્ય તાજમહાલ જેવી કળાકૃતિ છે. કાચો માલ એક છે, પણ આખરી બનાવટ જુદી છે. કોઈ પત્રકારે બહુ સારો લેખ લખ્યો હોય તો કોઈ એમ કહે : ‘આ તો એક સાહિત્યકૃતિ જેવું તમે લખ્યું.’ કોઈ સાહિત્યકૃતિ નબળી હોય તો વિવેચક કહી બેસે : ‘આ તો છાપાળવું છે.’ આમ કળાની દૃષ્ટિએ પત્રકારત્વની મથરાવટી મેલી છે. પણ કહેવાનો મુદ્દો એ છે કે પત્રકાર અને સાહિત્યકારનું જોડકું આપણા સંસ્કારજગતની સામાન્ય ઘટના છે.
પત્રકારત્વ અને સાહિત્યનો કાચો માલ ભાષા છે. બાંધકામ ઉદ્યોગની પરિભાષામાં કહું તો સાહિત્ય અને પત્રકારત્વ બન્નેનાં ઈંટ-ચૂનો અને સિમેન્ટ ભાષા છે. આથી એક એવો આભાસ થાય છે કે આ બન્ને એક  પ્રકારની પ્રવૃત્તિ છે પણ હકીકત એમ છે કે પત્રકારત્વ આપણા રહેવાના સીધાસાદા ઘર જેવું છે, જ્યારે સાહિત્ય તાજમહાલ જેવી કળાકૃતિ છે. કાચો માલ એક છે, પણ આખરી બનાવટ જુદી છે. કોઈ પત્રકારે બહુ સારો લેખ લખ્યો હોય તો કોઈ એમ કહે : ‘આ તો એક સાહિત્યકૃતિ જેવું તમે લખ્યું.’ કોઈ સાહિત્યકૃતિ નબળી હોય તો વિવેચક કહી બેસે : ‘આ તો છાપાળવું છે.’ આમ કળાની દૃષ્ટિએ પત્રકારત્વની મથરાવટી મેલી છે. પણ કહેવાનો મુદ્દો એ છે કે પત્રકાર અને સાહિત્યકારનું જોડકું આપણા સંસ્કારજગતની સામાન્ય ઘટના છે.
[પરબ, જૂન, ૧૯૮૦] વાડીલાલ ડગલી
{{સ-મ|[પરબ, જૂન, ૧૯૮૦]||'''વાડીલાલ ડગલી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૪.<br>નવા લેખકની વિઘ્નદોડ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૪.
નવા લેખકની વિઘ્નદોડ
આપણા ઘણા પ્રસિદ્ધ લેખકોનો નબળો માલ પણ તરત જ ખપી જાય છે અને ઘણીવાર નવોદિત લેખકની ઉમદા કૃતિ છપાવવામાં પણ લેખકને નાકે દમ આવી જાય છે. આ સ્થિતિ સાહિત્ય કે પત્રકારત્વના વિકાસ માટે તંદુરસ્ત ન ગણાય. દર વર્ષે દિવાળી અંકો જોવાથી આ વાત જણાઈ આવશે. દિવાળી સમયે જાણીતા લેખકો ઢગલાબંધ કૃતિઓનું જથ્થાબંધ સર્જન કરે છે અને પછી એ કૃતિઓમાં ગુણવત્તા કેટલી આવી શકે, એ અનુમાનનો વિષય છે. આપણા ઘણા સંપાદકોનો જાણીતાં નામનો એટલો બધો મોહ હોય છે કે નવોદિતોની સબળ કૃતિઓ પણ છાપતા હોય છે. આપણા ઘણા લેખકોએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં આકરો સંઘર્ષ વેઠવો પડ્યો છે. પાછળથી એમણે પણ એના બદલારૂપે ઘણી નબળી-સબળી કૃતિઓ વાચકોને માથે મારી દીધી છે અને હિસાબ સરભર કરી લીધો છે. આપણે ત્યાં કૃતિનિષ્ઠ ઓછું અને વ્યક્તિનિષ્ઠ વલણ વધારે જ રહેતું આવ્યું છે. અને આવા વાતાવરણમાં કેટલીયે નવોદિત પ્રતિભાઓએ તો થોડા સંઘર્ષ પછી લખવાનું જ છોડી દીધું હશે. કોઈપણ નવા લેખકે આપણે ત્યાં આગળ આવવા માટે ખૂબ ધીરજ રાખવી પડે છે અને સતત પ્રયત્નો કરતા રહેવું પડે છે.
આપણા ઘણા પ્રસિદ્ધ લેખકોનો નબળો માલ પણ તરત જ ખપી જાય છે અને ઘણીવાર નવોદિત લેખકની ઉમદા કૃતિ છપાવવામાં પણ લેખકને નાકે દમ આવી જાય છે. આ સ્થિતિ સાહિત્ય કે પત્રકારત્વના વિકાસ માટે તંદુરસ્ત ન ગણાય. દર વર્ષે દિવાળી અંકો જોવાથી આ વાત જણાઈ આવશે. દિવાળી સમયે જાણીતા લેખકો ઢગલાબંધ કૃતિઓનું જથ્થાબંધ સર્જન કરે છે અને પછી એ કૃતિઓમાં ગુણવત્તા કેટલી આવી શકે, એ અનુમાનનો વિષય છે. આપણા ઘણા સંપાદકોનો જાણીતાં નામનો એટલો બધો મોહ હોય છે કે નવોદિતોની સબળ કૃતિઓ પણ છાપતા હોય છે. આપણા ઘણા લેખકોએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં આકરો સંઘર્ષ વેઠવો પડ્યો છે. પાછળથી એમણે પણ એના બદલારૂપે ઘણી નબળી-સબળી કૃતિઓ વાચકોને માથે મારી દીધી છે અને હિસાબ સરભર કરી લીધો છે. આપણે ત્યાં કૃતિનિષ્ઠ ઓછું અને વ્યક્તિનિષ્ઠ વલણ વધારે જ રહેતું આવ્યું છે. અને આવા વાતાવરણમાં કેટલીયે નવોદિત પ્રતિભાઓએ તો થોડા સંઘર્ષ પછી લખવાનું જ છોડી દીધું હશે. કોઈપણ નવા લેખકે આપણે ત્યાં આગળ આવવા માટે ખૂબ ધીરજ રાખવી પડે છે અને સતત પ્રયત્નો કરતા રહેવું પડે છે.
[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ.૪૯] યાસીન દલાલ
{{સ-મ|[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ.૪૯]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૫.<br>નવજીવન : લોકોની ભાષામાં'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૫.
નવજીવન : લોકોની ભાષામાં
મારે હિન્દની સેવા કરવી છે તો હું અંગ્રેજી ભાષામાં જ મારો આત્મા કેમ ન રેડું – એવો કોઈ પ્રશ્ન ઉઠાવે તો હું કહેવા ઈચ્છું છું કે જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતી જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું. વેપારની દૃષ્ટિએ પણ મારી શક્તિનો સારામાં સારો ઉપયોગ હું ગુજરાતને મારું ક્ષેત્ર ગણીને જ આપી શકું. વળી અંગ્રેજી ભાષાની મારફતે હું મારો સન્દેશો કોને આપું? અંગ્રેજીનો મોહ મિથ્યા છે એ તો નવજીવન બતાવ્યા કરશે.
મારે હિન્દની સેવા કરવી છે તો હું અંગ્રેજી ભાષામાં જ મારો આત્મા કેમ ન રેડું – એવો કોઈ પ્રશ્ન ઉઠાવે તો હું કહેવા ઈચ્છું છું કે જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતી જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું. વેપારની દૃષ્ટિએ પણ મારી શક્તિનો સારામાં સારો ઉપયોગ હું ગુજરાતને મારું ક્ષેત્ર ગણીને જ આપી શકું. વળી અંગ્રેજી ભાષાની મારફતે હું મારો સન્દેશો કોને આપું? અંગ્રેજીનો મોહ મિથ્યા છે એ તો નવજીવન બતાવ્યા કરશે.
‘હિન્દુસ્તાન ખેડૂતોની ઝૂંપડીમાં વસે છે. વણકરોની કળા હિન્દુસ્તાનની ભવ્યતાનાં સ્મરણ કરાવે છે. તેથી મને પોતાને ખેડૂત અને વણકર કહેવડાવવામાં હું અભિમાન માનું છું. નવજીવન મારે તો ખેડૂતોના ઝૂંપડામાં ને વણકરોના ઘરોમાં પહોંચાડવું છે. મારે તેઓની ભાષામાં તે લખવું છે તેથી ખેડૂતો ઈ.ના સુખદુઃખની વાતો નવજીવન હંમેશા તેઓની ભાષામાં કરશે.
‘હિન્દુસ્તાન ખેડૂતોની ઝૂંપડીમાં વસે છે. વણકરોની કળા હિન્દુસ્તાનની ભવ્યતાનાં સ્મરણ કરાવે છે. તેથી મને પોતાને ખેડૂત અને વણકર કહેવડાવવામાં હું અભિમાન માનું છું. નવજીવન મારે તો ખેડૂતોના ઝૂંપડામાં ને વણકરોના ઘરોમાં પહોંચાડવું છે. મારે તેઓની ભાષામાં તે લખવું છે તેથી ખેડૂતો ઈ.ના સુખદુઃખની વાતો નવજીવન હંમેશા તેઓની ભાષામાં કરશે.
ઘેરઘેર સ્રીઓ નવજીવન વાંચે એમ હું હંમેશા પ્રભુ પ્રત્યે માગીશ. સ્રીઓના વિના ધર્મની રક્ષા કોણ કરે? સ્રીઓ અજ્ઞાન અને મૂઢ દશામાં રહે, સ્રીઓને હિન્દુસ્તાનની દશાની ખબર ન હોય તો ભવિષ્યની પ્રજાની શી વલે થાય? તેથી નવજીવન સ્રીઓને જાગ્રત કરશે અને પુરૂષ વર્ગને સ્રીઓ પ્રત્યેની તેમની ફરજનું ભાન કરાવવા પ્રયત્ન કરશે.
ઘેરઘેર સ્રીઓ નવજીવન વાંચે એમ હું હંમેશા પ્રભુ પ્રત્યે માગીશ. સ્રીઓના વિના ધર્મની રક્ષા કોણ કરે? સ્રીઓ અજ્ઞાન અને મૂઢ દશામાં રહે, સ્રીઓને હિન્દુસ્તાનની દશાની ખબર ન હોય તો ભવિષ્યની પ્રજાની શી વલે થાય? તેથી નવજીવન સ્રીઓને જાગ્રત કરશે અને પુરૂષ વર્ગને સ્રીઓ પ્રત્યેની તેમની ફરજનું ભાન કરાવવા પ્રયત્ન કરશે.
આ તો મેં મારી મહત્ત્વાકાંક્ષાઓની વાનગી માત્ર આપી છે.
આ તો મેં મારી મહત્ત્વાકાંક્ષાઓની વાનગી માત્ર આપી છે.
[‘ગાંધીજીનું નવજીવન’, ભાગ : ૧, પૃ. ૨-૪] ગાંધીજી
{{સ-મ|[‘ગાંધીજીનું નવજીવન’, ભાગ : ૧, પૃ. ૨-૪]||'''ગાંધીજી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૬.<br>સામયિકોમાંથી સાહિત્યનું બાષ્પીભવન'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૬.
સામયિકોમાંથી સાહિત્યનું બાષ્પીભવન
જૂનાં, નવાં ને એમ જૂજવાં આ સાહિત્યિક સામયિકોના કાળપ્રવાહનું વસ્તુગત પરિપ્રેક્ષ્યમાં વિહંગાવલોકન કરતાં એટલું ખસૂસ લાગે છે કે જ્યારે પણ સાહિત્યકાર અને સામયિકકાર (પત્રકાર)ની સંગત સુપેરે સધાઈ છે ત્યારે સર્જક અને ભાવકનું સમાધાન થયું છે, ને જ્યારે પણ એ સંગત તરડાઈ-ઠરડાઈ ત્યારે સર્જક યા ભાવક યા તો કેટલીકવાર તો એ બેઉ અકળાઈ–અકળાઈને એવાં સામયિકોથી વિમુખ બન્યાં છે દુઃખ સાથે કહેવું પડે છે કે સર્જક અને ભાવકના સમસંવેદનનું સમારાધન કરતી સામયિક સૃષ્ટિ અને સંપાદકીય દૃષ્ટિ ઉત્તરોત્તર વિલોપાતી ચાલી છે. સામયિકોને પ્રાણવાયુ પૂરો પાડતી ડાયલોગની બારી પર લોખંડી કમાડ દેવાઈ ગયાં છે. વાચકો સાથે વાદ-પ્રતિવાદમાં પડવાનું પળોજણ બન્યું છે ને એવી પળોજણમાં પડ્યા વિના કે વાચકો શું વાંચે છે ને શું વાચવા માંગે છે એની લગીરે સ્પૃહા કર્યા વિના લખનારા કે છાપનારા એક બાજુ ‘ના, હું તો ગાઈશ’ ના વૈશાખનંદની તાનમાં મસ્તાન છે તેમ બીજી બાજુ, સાક્ષરોની એસીતેસી કરી સામાન્ય જનને લપટાવતી લસલસતી લેબાશી કરનારા ‘ગધા ગુલતાન’ છે. દેખીતી રીતે જ આમાં પહેલા વાળા કરતાં બીજાવાળાનો ઉપાડો વધારે છે. પરિણામ એનું એ આવ્યું છે કે સાહિત્યિક સામયિકો વધુ ને વધુ સંકોચાતાં ગયાં છે. ને અપ-સામયિકો તગડાં બનતાં ચાલ્યાં છે. આજ વાત બીજી રીતે કહીએ તો સામયિકોમાંથી સાહિત્યનું બાષ્પીભવન થતું રહ્યું છે. ને અવશિષ્ટ કરચરાના ઉકરડા થતા રહ્યા છે. આના સીધા પરિણામ સ્વરૂપે સાહિત્યકારો સંગેમરમરિયા આવાસોના વાસી બનતા ચાલ્યા છે ને એમની સરસ્વતી ‘દ્વારે લુપ્તા’ સરસ્વતી બની છે. સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે ને લોકસાહિત્યથી વિમુખ બન્યું છે.
જૂનાં, નવાં ને એમ જૂજવાં આ સાહિત્યિક સામયિકોના કાળપ્રવાહનું વસ્તુગત પરિપ્રેક્ષ્યમાં વિહંગાવલોકન કરતાં એટલું ખસૂસ લાગે છે કે જ્યારે પણ સાહિત્યકાર અને સામયિકકાર (પત્રકાર)ની સંગત સુપેરે સધાઈ છે ત્યારે સર્જક અને ભાવકનું સમાધાન થયું છે, ને જ્યારે પણ એ સંગત તરડાઈ-ઠરડાઈ ત્યારે સર્જક યા ભાવક યા તો કેટલીકવાર તો એ બેઉ અકળાઈ–અકળાઈને એવાં સામયિકોથી વિમુખ બન્યાં છે દુઃખ સાથે કહેવું પડે છે કે સર્જક અને ભાવકના સમસંવેદનનું સમારાધન કરતી સામયિક સૃષ્ટિ અને સંપાદકીય દૃષ્ટિ ઉત્તરોત્તર વિલોપાતી ચાલી છે. સામયિકોને પ્રાણવાયુ પૂરો પાડતી ડાયલોગની બારી પર લોખંડી કમાડ દેવાઈ ગયાં છે. વાચકો સાથે વાદ-પ્રતિવાદમાં પડવાનું પળોજણ બન્યું છે ને એવી પળોજણમાં પડ્યા વિના કે વાચકો શું વાંચે છે ને શું વાચવા માંગે છે એની લગીરે સ્પૃહા કર્યા વિના લખનારા કે છાપનારા એક બાજુ ‘ના, હું તો ગાઈશ’ ના વૈશાખનંદની તાનમાં મસ્તાન છે તેમ બીજી બાજુ, સાક્ષરોની એસીતેસી કરી સામાન્ય જનને લપટાવતી લસલસતી લેબાશી કરનારા ‘ગધા ગુલતાન’ છે. દેખીતી રીતે જ આમાં પહેલા વાળા કરતાં બીજાવાળાનો ઉપાડો વધારે છે. પરિણામ એનું એ આવ્યું છે કે સાહિત્યિક સામયિકો વધુ ને વધુ સંકોચાતાં ગયાં છે. ને અપ-સામયિકો તગડાં બનતાં ચાલ્યાં છે. આજ વાત બીજી રીતે કહીએ તો સામયિકોમાંથી સાહિત્યનું બાષ્પીભવન થતું રહ્યું છે. ને અવશિષ્ટ કરચરાના ઉકરડા થતા રહ્યા છે. આના સીધા પરિણામ સ્વરૂપે સાહિત્યકારો સંગેમરમરિયા આવાસોના વાસી બનતા ચાલ્યા છે ને એમની સરસ્વતી ‘દ્વારે લુપ્તા’ સરસ્વતી બની છે. સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે ને લોકસાહિત્યથી વિમુખ બન્યું છે.
[પરબ, જૂન, ૧૯૮૦] નરેન્દ્ર ત્રિવેદી
{{સ-મ|[પરબ, જૂન, ૧૯૮૦]||'''નરેન્દ્ર ત્રિવેદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૭.<br>લખાણોમાં કાપકૂપ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૭.
લખાણોમાં કાપકૂપ
સંપાદક લેખકની કૃતિમાં કેટલે અંશે કાપકૂપ કરી શકે? આ એક બહુ પેચિદો પ્રશ્ન છે અને એની આસપાસ વિવાદનાં ઘણાં વમળો સર્જાઈ ગયાં છે. કેટલાક સંપાદકો પોતાના અધિકારો વિશે ખૂબ ઊંચા ખ્યાલો રાખે છે અને લેખકની કૃતિમાં ગમે તેવી વાઢકાપ કરવાનો સંપાદકને અધિકાર છે.’ એવું વલણ અપનાવે છે. કેટલાક તો વળી એથી આગળ જઈને લેખકની કૃતિમાં ઉમેરો પણ કરતા હોય છે અને ફેરફાર પણ કરતા હોય છે. ઘણા લેખકો પોતાની કૃતિ લાંબી પ્રતીક્ષા પછી છપાય છે ત્યારે ખુશ થાય છે પણ કૃતિના જે હાલહવાલ સંપાદકે કર્યા હોય છે એ જોઈને એમના હોશ જ ઊડી જાય છે! ક્યારેક તો એ માથું ખંજવળે છે અને એ પોતાની કૃતિ છે કે બીજા કોઈની કૃતિ એના નામે છપાઈ ગઈ છે એવો પ્રશ્ન સંપાદકને પૂછે છે ત્યારે સંપાદક ગર્વથી જણાવે છે કે તમારી કૃતિમાં યોગ્ય ફેરફારો કરીને મૂકી છે!
સંપાદક લેખકની કૃતિમાં કેટલે અંશે કાપકૂપ કરી શકે? આ એક બહુ પેચિદો પ્રશ્ન છે અને એની આસપાસ વિવાદનાં ઘણાં વમળો સર્જાઈ ગયાં છે. કેટલાક સંપાદકો પોતાના અધિકારો વિશે ખૂબ ઊંચા ખ્યાલો રાખે છે અને લેખકની કૃતિમાં ગમે તેવી વાઢકાપ કરવાનો સંપાદકને અધિકાર છે.’ એવું વલણ અપનાવે છે. કેટલાક તો વળી એથી આગળ જઈને લેખકની કૃતિમાં ઉમેરો પણ કરતા હોય છે અને ફેરફાર પણ કરતા હોય છે. ઘણા લેખકો પોતાની કૃતિ લાંબી પ્રતીક્ષા પછી છપાય છે ત્યારે ખુશ થાય છે પણ કૃતિના જે હાલહવાલ સંપાદકે કર્યા હોય છે એ જોઈને એમના હોશ જ ઊડી જાય છે! ક્યારેક તો એ માથું ખંજવળે છે અને એ પોતાની કૃતિ છે કે બીજા કોઈની કૃતિ એના નામે છપાઈ ગઈ છે એવો પ્રશ્ન સંપાદકને પૂછે છે ત્યારે સંપાદક ગર્વથી જણાવે છે કે તમારી કૃતિમાં યોગ્ય ફેરફારો કરીને મૂકી છે!
આપણા એક સાપ્તાહિક ચક્રમમાં વર્ષો પહેલાં પ્રશ્નોત્તરી વિભાગ માટે કૂપન છાપવામાં આવતી, અને એમાં વાચક પાસેથી એવી કબૂલાત મેળવાતી કે ‘મારો પ્રશ્ન બરોબર ન લાગે તો મારે નામે કોઈ નવો પ્રશ્ન તૈયાર કરીને છાપવા વિનંતી છે.’ આ તો માત્ર પ્રશ્નની વાત થઈ, પણ કેટલાક તંત્રીઓ આખો લેખ કે વાર્તા નવી તૈયાર કરીને છાપી નાખવાની હિંમત કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે.
આપણા એક સાપ્તાહિક ચક્રમમાં વર્ષો પહેલાં પ્રશ્નોત્તરી વિભાગ માટે કૂપન છાપવામાં આવતી, અને એમાં વાચક પાસેથી એવી કબૂલાત મેળવાતી કે ‘મારો પ્રશ્ન બરોબર ન લાગે તો મારે નામે કોઈ નવો પ્રશ્ન તૈયાર કરીને છાપવા વિનંતી છે.’ આ તો માત્ર પ્રશ્નની વાત થઈ, પણ કેટલાક તંત્રીઓ આખો લેખ કે વાર્તા નવી તૈયાર કરીને છાપી નાખવાની હિંમત કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે.
[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ. ૫૧-૫૨] યાસીન દલાલ
{{સ-મ|[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ. ૫૧-૫૨]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૮.<br>સામયિકો : કળાની ખેવનાનો પર્યાય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૮.
સામયિકો : કળાની ખેવનાનો પર્યાય
અભિવ્યક્તિની મથામણના ઇતિહાસમાં જો કોઈએ સહયાત્રા કરી હોય તો તે સાહિત્ય અને પત્રકારત્વનાં ક્ષેત્રોની છે. આધુનિક યુગમાં પત્રકરાત્વનો પ્રારંભ થયો ત્યારથી સાહિત્યમાં, સર્જનમાં, માવજતમાં અને સાહિત્યિક આબોહવા ઊભા કરવામાં અખબારો અને સામયિકો પ્રવૃત્ત હતાં, અને તેમાંથી જ ‘સાહિત્યિક પત્રકારત્વ’ ની વિશેષ સંજ્ઞાનો ઉદ્‌ભવ થયો છે.
અભિવ્યક્તિની મથામણના ઇતિહાસમાં જો કોઈએ સહયાત્રા કરી હોય તો તે સાહિત્ય અને પત્રકારત્વનાં ક્ષેત્રોની છે. આધુનિક યુગમાં પત્રકરાત્વનો પ્રારંભ થયો ત્યારથી સાહિત્યમાં, સર્જનમાં, માવજતમાં અને સાહિત્યિક આબોહવા ઊભા કરવામાં અખબારો અને સામયિકો પ્રવૃત્ત હતાં, અને તેમાંથી જ ‘સાહિત્યિક પત્રકારત્વ’ ની વિશેષ સંજ્ઞાનો ઉદ્‌ભવ થયો છે.
આપણે ત્યાં, ગુજરાતી સાહિત્યમાં સાહિત્યિક પત્રકારત્વનું પ્રદાન તો નિર્ણાયક રહ્યું છે. પણ તેની પરિભાષા, ક્ષેત્ર અને મૂલ્યાંકનના પ્રયાસો થયા નથી અથવા ત એકદમ ગેરસમજો સાથે સંકળાયેલા રહ્યાં છે. ગુજરાતી વર્તમાનપત્રોએ સાહિત્યના પ્રવાહોને આલેખ્યા : ‘વાર્તા-કવિતા-નવલકથા-અવલોકનને પ્રકાશિત કરતા રહ્યાં, સામયિકોના માધ્યમથી સાહિત્યકાર સંપાદકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના જગતને આલોકિત કર્યું. આ બધું સાહિત્યિક પત્રકારત્વના ઈતિહાસ તરીકે સાહિત્યના અને પત્રકારત્વના અભ્યાસી સમક્ષ મૂકવું જોઈએ તે રીતે તેનું સંશોધન કાર્ય હજુ સુધી થતું નથી.
આપણે ત્યાં, ગુજરાતી સાહિત્યમાં સાહિત્યિક પત્રકારત્વનું પ્રદાન તો નિર્ણાયક રહ્યું છે. પણ તેની પરિભાષા, ક્ષેત્ર અને મૂલ્યાંકનના પ્રયાસો થયા નથી અથવા ત એકદમ ગેરસમજો સાથે સંકળાયેલા રહ્યાં છે. ગુજરાતી વર્તમાનપત્રોએ સાહિત્યના પ્રવાહોને આલેખ્યા : ‘વાર્તા-કવિતા-નવલકથા-અવલોકનને પ્રકાશિત કરતા રહ્યાં, સામયિકોના માધ્યમથી સાહિત્યકાર સંપાદકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના જગતને આલોકિત કર્યું. આ બધું સાહિત્યિક પત્રકારત્વના ઈતિહાસ તરીકે સાહિત્યના અને પત્રકારત્વના અભ્યાસી સમક્ષ મૂકવું જોઈએ તે રીતે તેનું સંશોધન કાર્ય હજુ સુધી થતું નથી.
Line 1,824: Line 1,650:
સમૂહ માધ્યમોન વિશિષ્ટ અને અવિનાભાવી સંબંધ સાહિત્ય સાથે છે, સાહિત્યનાં સ્વરૂપોની સાથે છે અને ે તથ્ય આજકાલનું નથી. પેલાં ચોપાનિયાં જન્મ્યાં, પછી સાપ્તાહિકો અને દૈનિક વર્તમાનપત્રોનો પ્રાદુર્ભાવ થયો. રેડિયો અને ટેલિવિઝનની શોધ થઈ. ફિલ્મ જેવા દૃશ્યશ્રાવ્ય માધ્યમોની મોહિની ફેલાઈ. આ માધ્યમો જગતના દૈનંદિન કાર્ય પ્રપંચોની સાથે તો નિસબત ધરાવે જ છે. પણ એની સમાન્તરે એક એવી ખેવના પ્રવર્તે છે જેેને આપણે ‘કળાની ખેવના’ કહી શકીએ.
સમૂહ માધ્યમોન વિશિષ્ટ અને અવિનાભાવી સંબંધ સાહિત્ય સાથે છે, સાહિત્યનાં સ્વરૂપોની સાથે છે અને ે તથ્ય આજકાલનું નથી. પેલાં ચોપાનિયાં જન્મ્યાં, પછી સાપ્તાહિકો અને દૈનિક વર્તમાનપત્રોનો પ્રાદુર્ભાવ થયો. રેડિયો અને ટેલિવિઝનની શોધ થઈ. ફિલ્મ જેવા દૃશ્યશ્રાવ્ય માધ્યમોની મોહિની ફેલાઈ. આ માધ્યમો જગતના દૈનંદિન કાર્ય પ્રપંચોની સાથે તો નિસબત ધરાવે જ છે. પણ એની સમાન્તરે એક એવી ખેવના પ્રવર્તે છે જેેને આપણે ‘કળાની ખેવના’ કહી શકીએ.
આ કળાની ખેવનાનો પર્યાય છે સાહિત્યનું પત્રકારત્વ.
આ કળાની ખેવનાનો પર્યાય છે સાહિત્યનું પત્રકારત્વ.
[‘પત્રકારત્વના પ્રવાહો’, ૧૯૯૧, પૃ. ૮૧-૮૨] વિષ્ણુ પંડ્યા
{{સ-મ|[‘પત્રકારત્વના પ્રવાહો’, ૧૯૯૧, પૃ. ૮૧-૮૨]||'''વિષ્ણુ પંડ્યા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૫૯.<br>જાહેર સામયિકો – બંધ સામયિકો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૫૯.
જાહેર સામયિકો – બંધ સામયિકો
આપણાં કેટલાંક સામયિકો ‘જાહેર સામયિકો’ છે અને કેટલાંક ‘બંધ સામયિકો’ છે. અનો અર્થ એ છે કે કેટલાંક સામયિકો સામેથી લેખકો પાસેથી કોઈપણ કૃતિ આવે તો એમાંથી પસંદગી કરીને છાપે છે, તો બીજાં કેટલાંક પોતાનું એક જુદું લેખકવર્તુળ રાખે છે, અને એમની પાસેથી મોટે ભાગે સામેથી વિષય આપીને લખાવડાવે છે. અંગ્રેજીમાં વીકલી જેવાં સામયિકો મોટે ભાગે પોતાના વર્તુળમાંથી જ લેખો તૈયાર કરાવે છે, આપણે ત્યાં ગ્રંથ સામયિક અંગે એક વાર આવો વિવાદ સર્જાયેલો અને ત્યારે એણે સ્પષ્ટતા કરેલી કે ગ્રંથ એ જાહેર સામયિક નથી. લેખકે આમ, દરેક સામયિકની પોતાની  પ્રણાલિને ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી એનો સમય ન બગડે અને વિવાદ પણ ન થાય. જાહેર ન હોય એવાં સામયિકો માટે લખવું હોય તો પ્રથમથી સામયિક સાથે પત્રવ્યવહાર કરીને પૂર્વસંમતિ મેળવી લીધા પછી લેખની બાબતમાં આગળ વધવું હિતાવહ ગણાય. કેટલાંક તંત્રીઓ તો સામેથી આમંત્રણ આપીને લેખ લખાવ્યા પછી પણ એને છાપતા નથી, કે એનો પુરસ્કાર પણ આપતા નથી. આ વલણ નિઃશંકપણે વખોડવાપાત્ર છે.
આપણાં કેટલાંક સામયિકો ‘જાહેર સામયિકો’ છે અને કેટલાંક ‘બંધ સામયિકો’ છે. અનો અર્થ એ છે કે કેટલાંક સામયિકો સામેથી લેખકો પાસેથી કોઈપણ કૃતિ આવે તો એમાંથી પસંદગી કરીને છાપે છે, તો બીજાં કેટલાંક પોતાનું એક જુદું લેખકવર્તુળ રાખે છે, અને એમની પાસેથી મોટે ભાગે સામેથી વિષય આપીને લખાવડાવે છે. અંગ્રેજીમાં વીકલી જેવાં સામયિકો મોટે ભાગે પોતાના વર્તુળમાંથી જ લેખો તૈયાર કરાવે છે, આપણે ત્યાં ગ્રંથ સામયિક અંગે એક વાર આવો વિવાદ સર્જાયેલો અને ત્યારે એણે સ્પષ્ટતા કરેલી કે ગ્રંથ એ જાહેર સામયિક નથી. લેખકે આમ, દરેક સામયિકની પોતાની  પ્રણાલિને ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી એનો સમય ન બગડે અને વિવાદ પણ ન થાય. જાહેર ન હોય એવાં સામયિકો માટે લખવું હોય તો પ્રથમથી સામયિક સાથે પત્રવ્યવહાર કરીને પૂર્વસંમતિ મેળવી લીધા પછી લેખની બાબતમાં આગળ વધવું હિતાવહ ગણાય. કેટલાંક તંત્રીઓ તો સામેથી આમંત્રણ આપીને લેખ લખાવ્યા પછી પણ એને છાપતા નથી, કે એનો પુરસ્કાર પણ આપતા નથી. આ વલણ નિઃશંકપણે વખોડવાપાત્ર છે.
[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ.૫૩] યાસીન દલાલ
{{સ-મ|[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ.૫૩]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૦.<br>સંપાદકની લગની – સ્વતંત્ર સામયિક'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૦.
સંપાદકની લગની – સ્વતંત્ર સામયિક
સને ૧૯૨૪માં નોકરી છોડીને વિજયરાય ભાવનગરમાં હતા ત્યારે સૌરાષ્ટ્રમાં જોડાવા માટેની તક ઊભી થયેલી. વરતેજમાં ભરાયેલી રાજપૂત પરિષદ દરમિયાન એ અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીને પ્રથમવાર મળ્યા. અમૃતલાલ ગુજરાત અને ચેતનમાંના વિજયરાયના લેખોથી વાકેફ હતા. એમણે ત્યાંથી જ વિજયરાયને સાથે ઉપાડ્યા અને રાણપુર લઈ ગયા. રાણપુર પહોંચીને અમૃતલાલે એમને રશિયા વિશેનાં પચીસેક પુસ્તકો આપ્યાં, અને એના ઉપરથી લખાણ તૈયાર કરવાનું કહ્યું. પારિશ્રમિક પેટે સો રૂપિયા એડવાન્સમાં આપ્યા. પછીથી વિજયરાયે વધુ પૈસ મંગાવ્યા તે ય મોકલતા રહ્યા. વિજયરાયને ત્યારે પૈસાની જરૂર પણ હતી પણ એમને તો સ્વતંત્ર પત્ર શરૂ કરવાની લગની લાગેલી. એટલે કૌમુદીનું પ્રકાશન એમણે એ જ સાલમાં શરૂ કર્યું અને સૌરાષ્ટ્ર માટે લખવાનું કામ બાકી રહી ગયું. વિજયરાય પોતે નોંધે છે તેમ : ‘ત્રૈમાસિકના સંપાદનમાં તો મને એટલો બધો રસ કે રશિયન વિપ્લવ રહ્યો એને ઠેકાણે ને ૧૯૨૭-૨૮ સુધીમાં, ઊછીના-પછીના લાવીને અને છેલ્લે છેલ્લે તો સૌરાષ્ટ્રમાં અવલોકનો લખીને, એ પાંચ સો રૂપિયા પાછા ભરી દીધા.’
સને ૧૯૨૪માં નોકરી છોડીને વિજયરાય ભાવનગરમાં હતા ત્યારે સૌરાષ્ટ્રમાં જોડાવા માટેની તક ઊભી થયેલી. વરતેજમાં ભરાયેલી રાજપૂત પરિષદ દરમિયાન એ અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીને પ્રથમવાર મળ્યા. અમૃતલાલ ગુજરાત અને ચેતનમાંના વિજયરાયના લેખોથી વાકેફ હતા. એમણે ત્યાંથી જ વિજયરાયને સાથે ઉપાડ્યા અને રાણપુર લઈ ગયા. રાણપુર પહોંચીને અમૃતલાલે એમને રશિયા વિશેનાં પચીસેક પુસ્તકો આપ્યાં, અને એના ઉપરથી લખાણ તૈયાર કરવાનું કહ્યું. પારિશ્રમિક પેટે સો રૂપિયા એડવાન્સમાં આપ્યા. પછીથી વિજયરાયે વધુ પૈસ મંગાવ્યા તે ય મોકલતા રહ્યા. વિજયરાયને ત્યારે પૈસાની જરૂર પણ હતી પણ એમને તો સ્વતંત્ર પત્ર શરૂ કરવાની લગની લાગેલી. એટલે કૌમુદીનું પ્રકાશન એમણે એ જ સાલમાં શરૂ કર્યું અને સૌરાષ્ટ્ર માટે લખવાનું કામ બાકી રહી ગયું. વિજયરાય પોતે નોંધે છે તેમ : ‘ત્રૈમાસિકના સંપાદનમાં તો મને એટલો બધો રસ કે રશિયન વિપ્લવ રહ્યો એને ઠેકાણે ને ૧૯૨૭-૨૮ સુધીમાં, ઊછીના-પછીના લાવીને અને છેલ્લે છેલ્લે તો સૌરાષ્ટ્રમાં અવલોકનો લખીને, એ પાંચ સો રૂપિયા પાછા ભરી દીધા.’
[‘અખબારનું અવલોકન’ (૧૯૮૧), પૃ. ૧૫૭] યાસીન દલાલ
{{સ-મ|[‘અખબારનું અવલોકન’ (૧૯૮૧), પૃ. ૧૫૭]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૧.<br>કેટલો પુરસ્કાર મળવો જોઈએ?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૧.
કેટલો પુરસ્કાર મળવો જોઈએ?
એક લેખ સામયિકમાં છપાય તો એને માટે કેટલો પુરસ્કાર મળે? આનું પ્રમાણ દેશે દેશે, ભાષાએભાષાએ જુદું હોય છે. પશ્ચિમના દેશોમાં પુરસ્કારનું ધોરણ ખૂબ ઊંચું હોય છે અને ત્યાંનો લેખક વર્ષે દહાડે પંદર-વીસ સારા લેખો લખીને આસાનીથી હજારો ડોલરની કમાણી કરી લે છે. અમેરિકાનો હોહેનબર્ગ નામનો ફ્રી-લાન્સ લેખક દર વર્ષે માત્ર છૂટક લેખો લખીને ૫૦,૦૦૦ ડોલર કમાય છે. આપણે ત્યાં આ બધી વાતો મોઢામાં પાણી લાવનારી છતાં સ્વપ્નવત્‌ લાગે છે. આજથી સો વર્ષ પછી પણ આપણો લેખક આટલું કમાઈ શકશે કે કેમ એ એક પ્રશ્ન જ છે. આમ જોઈએ તો, પુરસ્કારની બાબતમાં આપણો લેખક ઘણો કમનસીબ છે. આપણે ત્યાં આજે પણ એક લેખ દીઠ લેખકને પાંચ રૂપિયા જેટલો પુરસ્કાર આપવાનું ‘સાહસ’ ખેડનાર તંત્રીઓ પડ્યા છે! આ પાંચ રૂપિયા ઓફર કરતાં પણ એમને સંકોચ નથી થતો, પણ લેખકને માલામાલ કરી દીધાની લાગણી થાય છે!
એક લેખ સામયિકમાં છપાય તો એને માટે કેટલો પુરસ્કાર મળે? આનું પ્રમાણ દેશે દેશે, ભાષાએભાષાએ જુદું હોય છે. પશ્ચિમના દેશોમાં પુરસ્કારનું ધોરણ ખૂબ ઊંચું હોય છે અને ત્યાંનો લેખક વર્ષે દહાડે પંદર-વીસ સારા લેખો લખીને આસાનીથી હજારો ડોલરની કમાણી કરી લે છે. અમેરિકાનો હોહેનબર્ગ નામનો ફ્રી-લાન્સ લેખક દર વર્ષે માત્ર છૂટક લેખો લખીને ૫૦,૦૦૦ ડોલર કમાય છે. આપણે ત્યાં આ બધી વાતો મોઢામાં પાણી લાવનારી છતાં સ્વપ્નવત્‌ લાગે છે. આજથી સો વર્ષ પછી પણ આપણો લેખક આટલું કમાઈ શકશે કે કેમ એ એક પ્રશ્ન જ છે. આમ જોઈએ તો, પુરસ્કારની બાબતમાં આપણો લેખક ઘણો કમનસીબ છે. આપણે ત્યાં આજે પણ એક લેખ દીઠ લેખકને પાંચ રૂપિયા જેટલો પુરસ્કાર આપવાનું ‘સાહસ’ ખેડનાર તંત્રીઓ પડ્યા છે! આ પાંચ રૂપિયા ઓફર કરતાં પણ એમને સંકોચ નથી થતો, પણ લેખકને માલામાલ કરી દીધાની લાગણી થાય છે!
પોતાના લેખનું કેટલું મૂલ્ય છે, એની જાણકારી લેખકને હોવી જોઈએ. આપણે ત્યાં એવા સંખ્યાબંધ તંત્રીઓ છે, જેઓ લેખક સામેથી વારંવાર માગે નહીં, ત્યાં સુધી પુરસ્કારની રકમ મોકલવાનું નામ જ લેતા નથી. આ એક સુખદ સ્થિતિ નથી જ, પણ લેખકે તો વાસ્તવિકતા સ્વીકારીને એનો સામનો કરવો રહ્યો. ઘણા લેખકો તો બિચારા તમાચો મારીને મોં લાલ રાખતા હોય છે,
પોતાના લેખનું કેટલું મૂલ્ય છે, એની જાણકારી લેખકને હોવી જોઈએ. આપણે ત્યાં એવા સંખ્યાબંધ તંત્રીઓ છે, જેઓ લેખક સામેથી વારંવાર માગે નહીં, ત્યાં સુધી પુરસ્કારની રકમ મોકલવાનું નામ જ લેતા નથી. આ એક સુખદ સ્થિતિ નથી જ, પણ લેખકે તો વાસ્તવિકતા સ્વીકારીને એનો સામનો કરવો રહ્યો. ઘણા લેખકો તો બિચારા તમાચો મારીને મોં લાલ રાખતા હોય છે,
અને ગુમાવેલા પુરસ્કારની વાતને ભૂલી જાય છે.
અને ગુમાવેલા પુરસ્કારની વાતને ભૂલી જાય છે.
[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ. ૫૫] યાસીન દલાલ
{{સ-મ|[‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ. ૫૫]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૨.<br>સમયનો જીવંત આલેખ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૨.
સમયનો જીવંત આલેખ
લઘુ સામયિકો ઉત્તમ હોય પણ એ ઓછું ટકતાં હોય છે એનાં તો ઘણાં કારણો છે. સાહિત્યરસિક વર્ગ ઘટતો જાય છે ને એથી આર્થિક રીતે પગભર થવાનું મુશ્કેલ થતું જાય છે એ તો એક કારણ છે જ પણ જ્યારે ઘણાં સામયિકો એક સાથે પ્રવૃત્ત હોય ત્યારે એ બધાંને જ ચલાવવા, ટકાવવાની જવાબદારી કંઈ વાચકો–ગ્રાહકો પર આરોપી ન શકાય. નવું સામયિક શરૂ કરનારે એની અનિવાર્યતાને બે રીતે સિદ્ધ કરવાની રહે. પહેલી તો એ કે પ્રવર્તમાન સામયિકોની વચ્ચે એ નવું સામયિક કોઈ વિશેષ પ્રયોજન, કોઈ નવો જ દૃષ્ટિકોણ, કોઈ નવા વિષયોના કે સ્વરૂપના સામયિકોની ખોટ પૂરવાના આશયથી શરૂ થાય છે કે કેમ? ને બીજું એ કે તમે એક તંત્રી-સંપાદક તરીકે એ સામયિકને સતત સૂઝ-શ્રમપૂર્વક ઉપયોગી બનાવી શકો છો કે કેમ? સામયિકનું લવાજમ ઇચ્છનારે પ્રજાની સાહિત્યવિમુખતા, કદરદાનીનો અભાવ, ગુજરાતીઓની વૈશ્યવૃત્તિ વગેરેને નિંદવા પહેલાં તો વાચક માત્રની ઉચિત અપેક્ષાનું યોગ્ય વળતર આપવાની તૈયારી બતાવવી જોઈએ. એણે સતત વિચારતા ને મથતા રહેવું પડે કે એનું સામયિક સામ્પ્રત સાહિત્ય-સ્થિતિને, સાહિત્યિક વાતાવરણને જીવતું રાખવામાં ને વાચકને કશુંક નક્કર સંપડાવવામાં પાછું પડતું નથી. સામયિક એના સમયનો એક જીવંત તાર બની રહેવું જોઈએ. વર્ષો પછી પણ એના અંકમાંથી પસાર થનારની સામે એ વિશેષ સમય સંચારિત થઈ ઊઠવો જોઈએ.
લઘુ સામયિકો ઉત્તમ હોય પણ એ ઓછું ટકતાં હોય છે એનાં તો ઘણાં કારણો છે. સાહિત્યરસિક વર્ગ ઘટતો જાય છે ને એથી આર્થિક રીતે પગભર થવાનું મુશ્કેલ થતું જાય છે એ તો એક કારણ છે જ પણ જ્યારે ઘણાં સામયિકો એક સાથે પ્રવૃત્ત હોય ત્યારે એ બધાંને જ ચલાવવા, ટકાવવાની જવાબદારી કંઈ વાચકો–ગ્રાહકો પર આરોપી ન શકાય. નવું સામયિક શરૂ કરનારે એની અનિવાર્યતાને બે રીતે સિદ્ધ કરવાની રહે. પહેલી તો એ કે પ્રવર્તમાન સામયિકોની વચ્ચે એ નવું સામયિક કોઈ વિશેષ પ્રયોજન, કોઈ નવો જ દૃષ્ટિકોણ, કોઈ નવા વિષયોના કે સ્વરૂપના સામયિકોની ખોટ પૂરવાના આશયથી શરૂ થાય છે કે કેમ? ને બીજું એ કે તમે એક તંત્રી-સંપાદક તરીકે એ સામયિકને સતત સૂઝ-શ્રમપૂર્વક ઉપયોગી બનાવી શકો છો કે કેમ? સામયિકનું લવાજમ ઇચ્છનારે પ્રજાની સાહિત્યવિમુખતા, કદરદાનીનો અભાવ, ગુજરાતીઓની વૈશ્યવૃત્તિ વગેરેને નિંદવા પહેલાં તો વાચક માત્રની ઉચિત અપેક્ષાનું યોગ્ય વળતર આપવાની તૈયારી બતાવવી જોઈએ. એણે સતત વિચારતા ને મથતા રહેવું પડે કે એનું સામયિક સામ્પ્રત સાહિત્ય-સ્થિતિને, સાહિત્યિક વાતાવરણને જીવતું રાખવામાં ને વાચકને કશુંક નક્કર સંપડાવવામાં પાછું પડતું નથી. સામયિક એના સમયનો એક જીવંત તાર બની રહેવું જોઈએ. વર્ષો પછી પણ એના અંકમાંથી પસાર થનારની સામે એ વિશેષ સમય સંચારિત થઈ ઊઠવો જોઈએ.
[ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ–૧૯૯૭] રમણ સોની
{{સ-મ|[ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ–૧૯૯૭]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૩.<br>ગોળગોળ વાતો કરતા સમીક્ષકો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૩.
ગોળગોળ વાતો કરતા સમીક્ષકો
કેટલાક સમીક્ષકો સમીક્ષામાં ગોળગોળ વાતો કરે છે અને સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી. આમ કરીને તેઓ વાચકને ઊલટું વધુ મૂંઝવણમાં નાખે છે. આવી સમીક્ષાઓ અર્થહીન છે. આપણે ત્યાં આવા ઢગલાબંધ સમીક્ષકો છે, જેઓ મૂળ લેખકને ક્યાંય માઠું ન લાગી જાય એની સતત કાળજી રાખે છે અને સાથે પોતાનું વિવેચકપદ ટકાવી રાખવાના ઉત્સાહમાં વિવેચનના મૂળ ધોરણનું જ બલિદાન આપી દે છે. કેટલીક સમીક્ષાઓ સમીક્ષા ન બનતાં પ્રશસ્તિપત્રો બની રહે છે. આપણે ત્યાં Criticism in Friendship ની પણ ઘણી ચર્ચા થઈ છે. આવા વાતાવરણને લીધે ગુજરાતમાં પુસ્તક સમીક્ષાનું કોઈ ઊંચું ધોરણ બંધાયું નથી, અને મોટાભાગના લેખકો વિવેચકો પ્રત્યે એક પ્રકારની સૂગ ધરાવે છે.
કેટલાક સમીક્ષકો સમીક્ષામાં ગોળગોળ વાતો કરે છે અને સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી. આમ કરીને તેઓ વાચકને ઊલટું વધુ મૂંઝવણમાં નાખે છે. આવી સમીક્ષાઓ અર્થહીન છે. આપણે ત્યાં આવા ઢગલાબંધ સમીક્ષકો છે, જેઓ મૂળ લેખકને ક્યાંય માઠું ન લાગી જાય એની સતત કાળજી રાખે છે અને સાથે પોતાનું વિવેચકપદ ટકાવી રાખવાના ઉત્સાહમાં વિવેચનના મૂળ ધોરણનું જ બલિદાન આપી દે છે. કેટલીક સમીક્ષાઓ સમીક્ષા ન બનતાં પ્રશસ્તિપત્રો બની રહે છે. આપણે ત્યાં Criticism in Friendship ની પણ ઘણી ચર્ચા થઈ છે. આવા વાતાવરણને લીધે ગુજરાતમાં પુસ્તક સમીક્ષાનું કોઈ ઊંચું ધોરણ બંધાયું નથી, અને મોટાભાગના લેખકો વિવેચકો પ્રત્યે એક પ્રકારની સૂગ ધરાવે છે.
[‘લેખ લખવાની કળા’, પૃ. ૯૦] યાસીન દલાલ
{{સ-મ|[‘લેખ લખવાની કળા’, પૃ. ૯૦]||'''યાસીન દલાલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૪.<br>લઘુ સામયિક : દૃષ્ટિ અને ગતિવિધિ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૪.
લઘુ સામયિક : દૃષ્ટિ અને ગતિવિધિ
‘લઘુ સામયિકો’ (લીટલ મેગેઝિન)માં ‘લઘુ’ વિશેષણ સામયિકના કદ કરતાં એના વાચકવર્ગને વિશેષ લાગુ પડે છે એમાં કદનું મહત્ત્વ નથી જેટલું એના પ્રકાશન પાછળની દૃષ્ટિ તથા ગતિવિધિનું મહત્ત્વ હોય છે.
‘લઘુ સામયિકો’ (લીટલ મેગેઝિન)માં ‘લઘુ’ વિશેષણ સામયિકના કદ કરતાં એના વાચકવર્ગને વિશેષ લાગુ પડે છે એમાં કદનું મહત્ત્વ નથી જેટલું એના પ્રકાશન પાછળની દૃષ્ટિ તથા ગતિવિધિનું મહત્ત્વ હોય છે.
લાભશંકર ઠાકરની છંદોબદ્ધ રચનાઓ કુમારમાં છપાયેલી અને તેને માટે તેમને ‘કુમાર ચન્દ્રક’ પણ એનાયત થયેલો પણ એમની ‘તડકો’ કે ‘લઘરો કવિ’ જેવી રચનાઓ કુમારમાં છપાય એવી કલ્પના ન કરી શકાય એટલે તેમણે મિત્રો સાથે મળીને કૃતિ જેવું સામયિક શરૂ કર્યું.
લાભશંકર ઠાકરની છંદોબદ્ધ રચનાઓ કુમારમાં છપાયેલી અને તેને માટે તેમને ‘કુમાર ચન્દ્રક’ પણ એનાયત થયેલો પણ એમની ‘તડકો’ કે ‘લઘરો કવિ’ જેવી રચનાઓ કુમારમાં છપાય એવી કલ્પના ન કરી શકાય એટલે તેમણે મિત્રો સાથે મળીને કૃતિ જેવું સામયિક શરૂ કર્યું.
પ્રસ્થાપિત મૂલ્યો સામેનો વિરોધ આ પ્રકારના સામયિકોમાં પ્રકટ થતો હોય છે એ ભૂમિકા પૂરી થયે એ સામયિક કે ચલાવનાર પોતે પ્રસ્થાપિત હિત બની જાય એ બને. એવું થાય ત્યારે લઘુ સામયિક તરીકેનું તેનું કાર્ય પૂરું થયેલું ગણાય.
પ્રસ્થાપિત મૂલ્યો સામેનો વિરોધ આ પ્રકારના સામયિકોમાં પ્રકટ થતો હોય છે એ ભૂમિકા પૂરી થયે એ સામયિક કે ચલાવનાર પોતે પ્રસ્થાપિત હિત બની જાય એ બને. એવું થાય ત્યારે લઘુ સામયિક તરીકેનું તેનું કાર્ય પૂરું થયેલું ગણાય.
[ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ, ૧૯૯૮] કાન્તિ પટેલ
{{સ-મ|[ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ, ૧૯૯૮]||'''કાન્તિ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૫.<br>સ્વપ્નને મર્યાદિત શા માટે કરવું?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૫.
સ્વપ્નને મર્યાદિત શા માટે કરવું?
ઉદ્દેશ તમને સંસ્કૃતિની સતત યાદ આપે તેવું માસિક છે. રૂપરંગે, આયોજન અને ગોઠવણીએ એ આબેહૂબ સંસ્કૃતિ જેવું લાગે. જોકે નવી મુદ્રણવિદ્યા અને વધુ એકાગ્રતા અને પરિશ્રમને લીધે દેખાવમાં થોડુંક ચડિયાતું જણાય. જો કે મારો મત હંમેશા એવો રહ્યો છે કે કોઈપણ નવા સામયિકો કોઈ પૂર્વજના પેંગડામાં કે જોડામાં પગ ઘાલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એનું નિશાન વધુ ઊંચુ હોવું જોઈએ, કંઈક નવું કરી બતાવવાનું, જે થઈ ગયું છે તેનાથી કંઈક જુદું નિર્માણ કરી આપવાનું હોવું જોઈએ. એક જૂની વાતનું સ્મરણ થાય છે. ભોગીલાલ ગાંધી વિશ્વમાનવ શરૂ કરવાના હતા. એમણે એ માસિક પરત્વે પોતાની આકાંક્ષા–અભિલાષા પ્રગટ કરતાં એક સૂત્ર મૂકેલું : ‘ગુજરાતી’નું મોડર્ન રિવ્યૂ બનવાનાં સ્વપ્ન સેવતું માસિક.’ મને તે વખતે એ અભિગમ રુચેલો નહીં.  ‘મોર્ડન રિવ્યુ’ તે વખતના ભારતનું એક ઉત્કૃષ્ટ અંગ્રેજી માસિક હતું તે કબૂલ. પણ નવા માસિકના તંત્રીનું સ્વપ્ન એટલું મર્યાદિત, એવું અનુકરણશીલ શા માટે? એને માટે કેટલીય દિશાઓ ખુલ્લી પડી છે. એના પુરૂષાર્થ માટે, ઉડ્ડયન માટે, અનંત આકાશ વિસ્તરેલું છે અને એટલે જ, બચુભાઈ રાવતનું કુમાર (એમની ભૂલો અને ખામીઓ સહિત) પુર્નજીવિત કરવાનો વિચાર પણ મને ગમ્યો નથી.
ઉદ્દેશ તમને સંસ્કૃતિની સતત યાદ આપે તેવું માસિક છે. રૂપરંગે, આયોજન અને ગોઠવણીએ એ આબેહૂબ સંસ્કૃતિ જેવું લાગે. જોકે નવી મુદ્રણવિદ્યા અને વધુ એકાગ્રતા અને પરિશ્રમને લીધે દેખાવમાં થોડુંક ચડિયાતું જણાય. જો કે મારો મત હંમેશા એવો રહ્યો છે કે કોઈપણ નવા સામયિકો કોઈ પૂર્વજના પેંગડામાં કે જોડામાં પગ ઘાલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એનું નિશાન વધુ ઊંચુ હોવું જોઈએ, કંઈક નવું કરી બતાવવાનું, જે થઈ ગયું છે તેનાથી કંઈક જુદું નિર્માણ કરી આપવાનું હોવું જોઈએ. એક જૂની વાતનું સ્મરણ થાય છે. ભોગીલાલ ગાંધી વિશ્વમાનવ શરૂ કરવાના હતા. એમણે એ માસિક પરત્વે પોતાની આકાંક્ષા–અભિલાષા પ્રગટ કરતાં એક સૂત્ર મૂકેલું : ‘ગુજરાતી’નું મોડર્ન રિવ્યૂ બનવાનાં સ્વપ્ન સેવતું માસિક.’ મને તે વખતે એ અભિગમ રુચેલો નહીં.  ‘મોર્ડન રિવ્યુ’ તે વખતના ભારતનું એક ઉત્કૃષ્ટ અંગ્રેજી માસિક હતું તે કબૂલ. પણ નવા માસિકના તંત્રીનું સ્વપ્ન એટલું મર્યાદિત, એવું અનુકરણશીલ શા માટે? એને માટે કેટલીય દિશાઓ ખુલ્લી પડી છે. એના પુરૂષાર્થ માટે, ઉડ્ડયન માટે, અનંત આકાશ વિસ્તરેલું છે અને એટલે જ, બચુભાઈ રાવતનું કુમાર (એમની ભૂલો અને ખામીઓ સહિત) પુર્નજીવિત કરવાનો વિચાર પણ મને ગમ્યો નથી.
[ઓળખ, જાન્યુઆરી ૧૯૯૬]         યશવંત દોશી
{{સ-મ|[ઓળખ, જાન્યુઆરી ૧૯૯૬]||'''યશવંત દોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૬.<br>નરવી ક્રાંતિવાળા બે શબ્દ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૬.
નરવી ક્રાંતિવાળા બે શબ્દ
સાહિત્યની માવજત સામયિકો અને અખબારો પણ કરી શકે, હું તેનાથી અસ્પૃશ્ય રહેવામાં માનનારો મરજાદી નથી.  
સાહિત્યની માવજત સામયિકો અને અખબારો પણ કરી શકે, હું તેનાથી અસ્પૃશ્ય રહેવામાં માનનારો મરજાદી નથી.  
જો આપણે સંસ્કૃતિના સંવર્ધન અને સાતત્યની ચિંતા કરતા હોઈએ તો પ્રજાનું ધ્યાન સર્જનાત્મક પ્રતીતિના આવિષ્કારો તરફ દોરાતું રહે તે આપણે જોવું જોઈએ. સર્જકની ચેતના સર્વાશ્લેષી હોય છે, એમ છતાં એ જો પોતાના અહંકારમાં પુરાઈને રહેતો હોય તો એને એમાંથી બહાર કાઢીને નરવી ક્રાંતિવાળા બે શબ્દ બોલે એવું વાતાવરણ રચવું જોઈએ. આપણી આબોહવામાં જૂથોની, પ્રતિષ્ઠાનોની વાતો સંભળાયા કરે છે. એ બધાને ઉલ્લંઘી જવા જેટલી મોટી છલાંગ ભરવાનું કૌવત સર્જકમાં પ્રકટાવવું જોઈએ. સંપાદકની રુચિ ગમે તે હોય, એને સંપાદનમાં બાધક નીવડવા દેવી ન જોઈએ. કારણ કે ‘મારા પ્રભુના  પ્રાસાદમાં ઘણા ઓરડાઓ છે.’ ગુજરાતી સાહિત્યમાં અનેક અભિવ્યક્તિની રીતિઓ અને શૈલીઓ પ્રકટતી રહો.
જો આપણે સંસ્કૃતિના સંવર્ધન અને સાતત્યની ચિંતા કરતા હોઈએ તો પ્રજાનું ધ્યાન સર્જનાત્મક પ્રતીતિના આવિષ્કારો તરફ દોરાતું રહે તે આપણે જોવું જોઈએ. સર્જકની ચેતના સર્વાશ્લેષી હોય છે, એમ છતાં એ જો પોતાના અહંકારમાં પુરાઈને રહેતો હોય તો એને એમાંથી બહાર કાઢીને નરવી ક્રાંતિવાળા બે શબ્દ બોલે એવું વાતાવરણ રચવું જોઈએ. આપણી આબોહવામાં જૂથોની, પ્રતિષ્ઠાનોની વાતો સંભળાયા કરે છે. એ બધાને ઉલ્લંઘી જવા જેટલી મોટી છલાંગ ભરવાનું કૌવત સર્જકમાં પ્રકટાવવું જોઈએ. સંપાદકની રુચિ ગમે તે હોય, એને સંપાદનમાં બાધક નીવડવા દેવી ન જોઈએ. કારણ કે ‘મારા પ્રભુના  પ્રાસાદમાં ઘણા ઓરડાઓ છે.’ ગુજરાતી સાહિત્યમાં અનેક અભિવ્યક્તિની રીતિઓ અને શૈલીઓ પ્રકટતી રહો.
[વિષ્ણુ પંડ્યા પરનો પત્ર-‘પત્રકારત્વના પ્રવાહો’, ૮૬-૮૭]                                           સુરેશ જોશી
{{સ-મ|[વિષ્ણુ પંડ્યા પરનો પત્ર-‘પત્રકારત્વના પ્રવાહો’, ૮૬-૮૭]||'''સુરેશ જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૭.<br>શુદ્ધ, વિષયલક્ષી સામયિકો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૭.
શુદ્ધ, વિષયલક્ષી સામયિકો
કોઈપણ વિકાસશીલ સમાજમાં એક જ વિષયને શુદ્ધભાવે પૂર્ણતયા વરેલાં સામયિકો શીર્ષસ્થાને હોવાં ઘટે-જેના ઝરણ-વહેણમાંથી જીવનલક્ષી સામયિકો ચયન-દોહન કરતાં રહે અને digesting દ્વારા સ્થાણુખણન ન્યાયે સ્થિર ઊભાં રહેતા શીખે. સંસ્થાઓ અને સંસ્કારકેન્દ્રોનો  ધનલાભ આવાં સામયિકોને મળવો ઘટે – સંસ્થાઓએ પણ પોતાનું વાજિંત્ર બની રહેતાં કે ગૌરવગાયક બની રહેતાં એ સૌને જોઈને રાચવાને બદલે આવાં શુદ્ધ, વિષયલક્ષી સામયિકોના Patronizing ગૌરવ જોતાં શીખવું જોઈએ.
કોઈપણ વિકાસશીલ સમાજમાં એક જ વિષયને શુદ્ધભાવે પૂર્ણતયા વરેલાં સામયિકો શીર્ષસ્થાને હોવાં ઘટે-જેના ઝરણ-વહેણમાંથી જીવનલક્ષી સામયિકો ચયન-દોહન કરતાં રહે અને digesting દ્વારા સ્થાણુખણન ન્યાયે સ્થિર ઊભાં રહેતા શીખે. સંસ્થાઓ અને સંસ્કારકેન્દ્રોનો  ધનલાભ આવાં સામયિકોને મળવો ઘટે – સંસ્થાઓએ પણ પોતાનું વાજિંત્ર બની રહેતાં કે ગૌરવગાયક બની રહેતાં એ સૌને જોઈને રાચવાને બદલે આવાં શુદ્ધ, વિષયલક્ષી સામયિકોના Patronizing ગૌરવ જોતાં શીખવું જોઈએ.
સામયિકો દ્વારા લોકશાહીમાં પ્રજા બોલતી હોય એ આદર્શ સ્થિતિને વિરોધે આપણે ત્યાં પ્રજા ઘણું બધું સાંભળે છે. જે-તે સમયના eliteથી સતત ચેતતા રહેવાની કે એને પડકારવાના આપણા અધિકારની રૂએ એને ચેતતો રાખવામાં ક્યારેય મોડું થવું જોઈએ નહિ.
સામયિકો દ્વારા લોકશાહીમાં પ્રજા બોલતી હોય એ આદર્શ સ્થિતિને વિરોધે આપણે ત્યાં પ્રજા ઘણું બધું સાંભળે છે. જે-તે સમયના eliteથી સતત ચેતતા રહેવાની કે એને પડકારવાના આપણા અધિકારની રૂએ એને ચેતતો રાખવામાં ક્યારેય મોડું થવું જોઈએ નહિ.
[ખેવના, ૧૯૮૫] સુમન શાહ
{{સ-મ|[ખેવના, ૧૯૮૫]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૮.<br>સામયિક  ઊજળું છે તેના લેખકોથી'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૮.
સામયિક  ઊજળું છે તેના લેખકોથી
પહેલી લાગણી આજે લેખકમિત્રો પ્રત્યે આભારની છે. લેખક-સમાજના કુલ નૂર કરતાં કોઈ સામયિક વધુ ઊજળું હોઈ શકે નહીં, ભલે એ નૂર વધારવામાં એ ફાળો આપી રહે, લેખકોએ પોતાનું ઉત્તમ, મન મૂકીને આપ્યું. કોઈવાર કશીપણ ગેરસમજ થાય એવું બન્યું હોય તો પણ પોતાનાં લખાણો ઉદારભાવે તેઓ આપતા રહ્યા. મને એકંદરે લેખકવર્ગનો સુખદ અનુભવ થયો છે. બલવંતરાય ઠાકોર અને કિશોરલાલ મશરૂવાળા પાસેથી લખાણો આવ્યાં, તો શરમાળ રાવજી પટેલ વિદ્યાર્થી હતા ત્યારે આવતા અને પ્રકાશન માટે કાવ્ય લાવતા. પ્રિયકાન્ત મણિયાર પાસેથી નવું નવું મળ્યાં કરતું. જેટલી પોતાની તેટલી દરેકની મુક્તતાને માન આપવાના કારણે કોઈ (શાળા) સંપ્રદાય સ્થાપવાના સાધન તરીકે સંસ્કૃતિને યોજ્યું નહીં, શાળાનો આગ્રહ કદાચ સ્વ-રૂપને ચોકઠામાં પૂરનારો બની બેસે, ‘અંગત ચહેરા’ આગળ ધરી બેસાય એ માટે મજબૂર બનાવે. સર્જન અને આસ્વાદ-આલોચન એ એટલી બધી વ્યક્તિલક્ષી ક્રિયાઓ છે કે એમાં પ્રત્યેક વ્યક્તિ એ જ શાળા.
પહેલી લાગણી આજે લેખકમિત્રો પ્રત્યે આભારની છે. લેખક-સમાજના કુલ નૂર કરતાં કોઈ સામયિક વધુ ઊજળું હોઈ શકે નહીં, ભલે એ નૂર વધારવામાં એ ફાળો આપી રહે, લેખકોએ પોતાનું ઉત્તમ, મન મૂકીને આપ્યું. કોઈવાર કશીપણ ગેરસમજ થાય એવું બન્યું હોય તો પણ પોતાનાં લખાણો ઉદારભાવે તેઓ આપતા રહ્યા. મને એકંદરે લેખકવર્ગનો સુખદ અનુભવ થયો છે. બલવંતરાય ઠાકોર અને કિશોરલાલ મશરૂવાળા પાસેથી લખાણો આવ્યાં, તો શરમાળ રાવજી પટેલ વિદ્યાર્થી હતા ત્યારે આવતા અને પ્રકાશન માટે કાવ્ય લાવતા. પ્રિયકાન્ત મણિયાર પાસેથી નવું નવું મળ્યાં કરતું. જેટલી પોતાની તેટલી દરેકની મુક્તતાને માન આપવાના કારણે કોઈ (શાળા) સંપ્રદાય સ્થાપવાના સાધન તરીકે સંસ્કૃતિને યોજ્યું નહીં, શાળાનો આગ્રહ કદાચ સ્વ-રૂપને ચોકઠામાં પૂરનારો બની બેસે, ‘અંગત ચહેરા’ આગળ ધરી બેસાય એ માટે મજબૂર બનાવે. સર્જન અને આસ્વાદ-આલોચન એ એટલી બધી વ્યક્તિલક્ષી ક્રિયાઓ છે કે એમાં પ્રત્યેક વ્યક્તિ એ જ શાળા.
[સંસ્કૃતિ, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૮૪] ઉમાશંકર જોશી
{{સ-મ|[સંસ્કૃતિ, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૮૪]||'''ઉમાશંકર જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૬૯.<br>અભ્યાસનિષ્ઠ ટીકાસમીક્ષા માગતી બૌદ્ધિક પ્રવૃત્તિ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૯.
અભ્યાસનિષ્ઠ ટીકાસમીક્ષા માગતી બૌદ્ધિક પ્રવૃત્તિ
આપણાં ‘સાહિત્યિક’ કહેવાતાં સામયિકોની બે લાક્ષણિકતાઓ ઊડીને આંખે વળગે એવી છે : એક તો એ કે એમાંના કેટલાંક સંસ્થાકીય મુખપત્ર કે પ્રતિષ્ઠિત હોવાને લીધે અર્થસમૃદ્ધ છે–રૂપે રંગે વયે. એટલા માટે જ એ સારું એવું ટકી જાય છે. જ્યારે કેટલાંક એવાં છે કે જે અર્થકંગાલ હોવાને લીધે જન્મે છે ખરાં પણ ઝાઝું જીવતાં નથી, લથડી જાય છે અથવા તેમનું બાળમરણ થાય છે. બીજી લાક્ષણિકતાનો વિચાર કરતાં હતાશ થઈ જવાય તેવી સ્થિતિ છે. આમાંનાં મોટા ભાગનાંની ‘જીવનલક્ષિતા’, એમના ‘સાહિત્યિક’ એવા વિશેષણને સાવ ખોટું પુરવાર કરે એવા બધા પ્રાચુર્યવાળી અને વેરવિખેર છે.
આપણાં ‘સાહિત્યિક’ કહેવાતાં સામયિકોની બે લાક્ષણિકતાઓ ઊડીને આંખે વળગે એવી છે : એક તો એ કે એમાંના કેટલાંક સંસ્થાકીય મુખપત્ર કે પ્રતિષ્ઠિત હોવાને લીધે અર્થસમૃદ્ધ છે–રૂપે રંગે વયે. એટલા માટે જ એ સારું એવું ટકી જાય છે. જ્યારે કેટલાંક એવાં છે કે જે અર્થકંગાલ હોવાને લીધે જન્મે છે ખરાં પણ ઝાઝું જીવતાં નથી, લથડી જાય છે અથવા તેમનું બાળમરણ થાય છે. બીજી લાક્ષણિકતાનો વિચાર કરતાં હતાશ થઈ જવાય તેવી સ્થિતિ છે. આમાંનાં મોટા ભાગનાંની ‘જીવનલક્ષિતા’, એમના ‘સાહિત્યિક’ એવા વિશેષણને સાવ ખોટું પુરવાર કરે એવા બધા પ્રાચુર્યવાળી અને વેરવિખેર છે.
આ બે લાક્ષણિકતાઓને પરસ્પર ભેળવી દીધા પછી કહી શકાય કે અર્થસમૃદ્ધ સામયિકો મોટેભાગે ઉદારરુચિ છે. ધોરણો વિશે શિથિલ બુદ્ધિ ધરાવે છે. આ ઔદાર્ય કેટલાક દાખલાઓમાં તો તંત્રીકાર્યનો-editingનો સાવ છેદ ઉડાવી દેતું જોવા મળે છે. તંત્રી અથવા સંપાદક ત્યાં મુદ્રક, સંચાલક કે સંગ્રાહકથી વિશેષ નથી હોતો. લેખકને કેળવે એવું તંત્રીકાર્ય ગુજરાતી સામયિકોમાં હશે ખરું? કહે છે કે નવા નામને કોઈ વેળાસર ઉત્તરેય દેતું નથી! અર્થકંગાલ સામયિકોનું તંત્રીકાર્ય ઘણું કડક અને નિયત અભિગ્રહોને દૃઢતાથી વળગી રહેનારું જોવા મળે છે. પહેલાને મુકાબલે આનો લેખકવર્ગ પણ મર્યાદિત હોય છે–એકાદ જૂથ કે મિત્રવર્તુળ જેટલો મર્યાદિત હોય છે. વાચકવર્ગની અહીં આવી ગણતરીની જ સંખ્યા હોય છે. આ સામયિકો કોઈપણ–મૂઢમાં મૂઢ–ગ્રાહકને ઉશ્કેરે એવાં ઘણીવાર અનિયમિત હોય છે જેમ પેલાં નિયત તારીખ પહેલાં બહાર પડે છે તેમ આ નિયત તારીખ જેવું રાખતાં જ નથી–રાખે તો સમજતાં નથી. અમ બેય પ્રકારનાં સામયિકોમાં પરસ્પરને પૂરક એવાં ઘણાં તત્ત્વો છે. પણ લાંબા સમયથી બંને પોતપોતાની ઊણપો, મર્યાદાઓ અને અધૂરપોનો જ મિજાજ બનાવી લઈ, મસ્ત સ્વૈરગતિએ લાપરવાહીથી ચાલતા જણાય છે. વધારે કરુણ વાત તો એ છે કે આખી આ પ્રવૃત્તિને લેખક, વાચક, ગ્રાહક લાંબા સમયથી જીરવતા આવ્યાં છે. બૌદ્ધિક તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિ આજના સંજોગોમાં અને વૈચારિક શુદ્ધિના સંદર્ભમાં અભ્યાસનિષ્ઠ ટીકાસમીક્ષા માગી રહી છે.
આ બે લાક્ષણિકતાઓને પરસ્પર ભેળવી દીધા પછી કહી શકાય કે અર્થસમૃદ્ધ સામયિકો મોટેભાગે ઉદારરુચિ છે. ધોરણો વિશે શિથિલ બુદ્ધિ ધરાવે છે. આ ઔદાર્ય કેટલાક દાખલાઓમાં તો તંત્રીકાર્યનો-editingનો સાવ છેદ ઉડાવી દેતું જોવા મળે છે. તંત્રી અથવા સંપાદક ત્યાં મુદ્રક, સંચાલક કે સંગ્રાહકથી વિશેષ નથી હોતો. લેખકને કેળવે એવું તંત્રીકાર્ય ગુજરાતી સામયિકોમાં હશે ખરું? કહે છે કે નવા નામને કોઈ વેળાસર ઉત્તરેય દેતું નથી! અર્થકંગાલ સામયિકોનું તંત્રીકાર્ય ઘણું કડક અને નિયત અભિગ્રહોને દૃઢતાથી વળગી રહેનારું જોવા મળે છે. પહેલાને મુકાબલે આનો લેખકવર્ગ પણ મર્યાદિત હોય છે–એકાદ જૂથ કે મિત્રવર્તુળ જેટલો મર્યાદિત હોય છે. વાચકવર્ગની અહીં આવી ગણતરીની જ સંખ્યા હોય છે. આ સામયિકો કોઈપણ–મૂઢમાં મૂઢ–ગ્રાહકને ઉશ્કેરે એવાં ઘણીવાર અનિયમિત હોય છે જેમ પેલાં નિયત તારીખ પહેલાં બહાર પડે છે તેમ આ નિયત તારીખ જેવું રાખતાં જ નથી–રાખે તો સમજતાં નથી. અમ બેય પ્રકારનાં સામયિકોમાં પરસ્પરને પૂરક એવાં ઘણાં તત્ત્વો છે. પણ લાંબા સમયથી બંને પોતપોતાની ઊણપો, મર્યાદાઓ અને અધૂરપોનો જ મિજાજ બનાવી લઈ, મસ્ત સ્વૈરગતિએ લાપરવાહીથી ચાલતા જણાય છે. વધારે કરુણ વાત તો એ છે કે આખી આ પ્રવૃત્તિને લેખક, વાચક, ગ્રાહક લાંબા સમયથી જીરવતા આવ્યાં છે. બૌદ્ધિક તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિ આજના સંજોગોમાં અને વૈચારિક શુદ્ધિના સંદર્ભમાં અભ્યાસનિષ્ઠ ટીકાસમીક્ષા માગી રહી છે.
[ખેવના, જુલાઈ ૧૯૭૧]         સુમન શાહ
{{સ-મ|[ખેવના, જુલાઈ ૧૯૭૧]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૦.<br>અપરિચિત વિશ્વ લઈ આવવાની ચેલેન્જ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૦.
અપરિચિત વિશ્વ લઈ આવવાની ચેલેન્જ
નવ્વાણું ટકા તંત્રીઓ વાચ્યાર્થમાં સંપાદકો છે. એ સજ્જનો વાસ્તવમાં તો આવેલાં લખાણો એકત્ર કરીને છાપવાથી વિશેષ કશું કરતા નથી, મુદ્રકથી તેઓ તત્ત્વતઃ જુદા પડતા નથી. આ તંત્રીઓ જરૂર પડ્યે લખાણો માગે છે ને એમને મળી જાય છે. આવાં સામયિકોની નીતિ ઘણી શિથિલ અને અનાવશ્યક રીતે સમુદાર હોય છે. છતાં એમાં તંત્રીની ‘દૃષ્ટિ’ અને ‘સૂઝ’ વાંચવામાં આવે છે! ખરેખર તો કશા ચોક્કસ સાહિત્યિક આગ્રહો, ખ્યાલો કે વિચારો વિશે આવા તંત્રીઓ કે એના લેખકો ભાગ્યે જ કમિટેડ હોય છે. – ‘ટેવરૂપ વ્યવહાર’ને અહીં ‘નિશ્ચિત નીતિ’ ગણવા-ગણાવવાનો સામૂહિક દંભ આચરાય છે. આવાં સામયિકો સ્વાભાવિક રીતે જ પોતાના શિથિલ-ઉદાર વર્તનને લીધે ‘ઓટલા’ જેવાં કે ‘ચોરાં’ જેવાં બની રહે છે. કોઈપણ વટેમાર્ગુ અહીં આવી ટહેલટૌકો કરી શકે છે–એને કશી રોકટોકનો ભય નથી. તંત્રી જો એને રોકવાનો હશે તો કૃતિની પહોંચ સરખી મોકલે નહિ; અને એથી વિશેષની શી અપેક્ષા? ટોકવાની વાતમાં જોખમો છે. આંગળી મૂકીને ઘણું બતાવવું પડે, ચર્ચામાં પણ ઊતરવું પડે–કોઈવાર ખુલ્લા પડવાનો સમય પણ આવે. અને એ આ બધું કરવાનું પોસાય એટલો સમય જ ક્યાં હોય છે?
નવ્વાણું ટકા તંત્રીઓ વાચ્યાર્થમાં સંપાદકો છે. એ સજ્જનો વાસ્તવમાં તો આવેલાં લખાણો એકત્ર કરીને છાપવાથી વિશેષ કશું કરતા નથી, મુદ્રકથી તેઓ તત્ત્વતઃ જુદા પડતા નથી. આ તંત્રીઓ જરૂર પડ્યે લખાણો માગે છે ને એમને મળી જાય છે. આવાં સામયિકોની નીતિ ઘણી શિથિલ અને અનાવશ્યક રીતે સમુદાર હોય છે. છતાં એમાં તંત્રીની ‘દૃષ્ટિ’ અને ‘સૂઝ’ વાંચવામાં આવે છે! ખરેખર તો કશા ચોક્કસ સાહિત્યિક આગ્રહો, ખ્યાલો કે વિચારો વિશે આવા તંત્રીઓ કે એના લેખકો ભાગ્યે જ કમિટેડ હોય છે. – ‘ટેવરૂપ વ્યવહાર’ને અહીં ‘નિશ્ચિત નીતિ’ ગણવા-ગણાવવાનો સામૂહિક દંભ આચરાય છે. આવાં સામયિકો સ્વાભાવિક રીતે જ પોતાના શિથિલ-ઉદાર વર્તનને લીધે ‘ઓટલા’ જેવાં કે ‘ચોરાં’ જેવાં બની રહે છે. કોઈપણ વટેમાર્ગુ અહીં આવી ટહેલટૌકો કરી શકે છે–એને કશી રોકટોકનો ભય નથી. તંત્રી જો એને રોકવાનો હશે તો કૃતિની પહોંચ સરખી મોકલે નહિ; અને એથી વિશેષની શી અપેક્ષા? ટોકવાની વાતમાં જોખમો છે. આંગળી મૂકીને ઘણું બતાવવું પડે, ચર્ચામાં પણ ઊતરવું પડે–કોઈવાર ખુલ્લા પડવાનો સમય પણ આવે. અને એ આ બધું કરવાનું પોસાય એટલો સમય જ ક્યાં હોય છે?
કોઈપણ સામયિકે દરેક અંકે અપરિચિત વિશ્વ લઈને આવવાની ચેલેન્જ ઉપાડવાની હોય છે અને એ ઘણો શ્રમ માગી લે તેવી અઘરી બાબત છે. એટલે સમયની સાથે કોઈ સામયિક ઘણું જીવે ખરું પણ એ કાલગ્રસ્ત થઈ ગયું હોય. વિકાસશીલ તંત્રીકાર્યના એક પરિણામરૂપે એનો લેખકવર્ગ અને વાચકવર્ગ પણ બદલાતો રહે છે. ઉમેરાતો રહે છે તેમ છતાં સામયિકના ટોટલ ઈમ્પેક્ટમાં એક મૂળભૂત સૂરની ડિઝાઈન વરતાયા વિના રહેતી નથી. પશ્ચિમનાં વિશ્વવિખ્યાત સાહિત્ય–સામયિકો આવા મૌલિક અર્થમાં ગતિશીલ રહ્યાં છે.  આપણાં કયાં સામયિકોને વિશે આવું કહી શકાશે?
કોઈપણ સામયિકે દરેક અંકે અપરિચિત વિશ્વ લઈને આવવાની ચેલેન્જ ઉપાડવાની હોય છે અને એ ઘણો શ્રમ માગી લે તેવી અઘરી બાબત છે. એટલે સમયની સાથે કોઈ સામયિક ઘણું જીવે ખરું પણ એ કાલગ્રસ્ત થઈ ગયું હોય. વિકાસશીલ તંત્રીકાર્યના એક પરિણામરૂપે એનો લેખકવર્ગ અને વાચકવર્ગ પણ બદલાતો રહે છે. ઉમેરાતો રહે છે તેમ છતાં સામયિકના ટોટલ ઈમ્પેક્ટમાં એક મૂળભૂત સૂરની ડિઝાઈન વરતાયા વિના રહેતી નથી. પશ્ચિમનાં વિશ્વવિખ્યાત સાહિત્ય–સામયિકો આવા મૌલિક અર્થમાં ગતિશીલ રહ્યાં છે.  આપણાં કયાં સામયિકોને વિશે આવું કહી શકાશે?
[ખેવના, ૧૯૮૫] સુમન શાહ
{{સ-મ|[ખેવના, ૧૯૮૫]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૧.<br>સંપાદક થવું સહેલું નથી'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૧.
સંપાદક થવું સહેલું નથી
કોઈપણ હાલિયો, માલિયો, જમાલિયો પૈસાના જોરે અથવા તો કીર્તિના જોરે કોઈપણ સામયિકનો સંપાદક થઈ શકે? સંપાદક થવા માટે સજ્જતા શું જોઈએ? મને એવું લાગે છે કે સંપાદકમાં તાટસ્થ હોવું જોઈએ. બિનરાગાત્મકતા હોવી જોઈએ. ટેબૂઝ વગરનો હોવો જોઈએ અને સર્જાતા સાહિત્ય સાથે સીધા સંપર્કમાં હોવો જોઈએ. હાજી અલ્લારખાની જેમ એ ધારી કૃતિ ધાર્યા સર્જક પાસેથી મેળવી શકતો હોવો જોઈએ. બચુભાઈ રાવતની જેમ એને સર્જાતા સાહિત્યના બગીચામાં માળીનું કામ કરવું પડે અને ચાંપશી ઉદેશીની જેમ છાપભૂલ વગરનું સામયિક હોય એ માટે આખેઆખું પ્રેસ મેટર ફરી લખવાની તૈયારી હોવી જોઈએ. સંપાદક થવું સહેલું નથી.
કોઈપણ હાલિયો, માલિયો, જમાલિયો પૈસાના જોરે અથવા તો કીર્તિના જોરે કોઈપણ સામયિકનો સંપાદક થઈ શકે? સંપાદક થવા માટે સજ્જતા શું જોઈએ? મને એવું લાગે છે કે સંપાદકમાં તાટસ્થ હોવું જોઈએ. બિનરાગાત્મકતા હોવી જોઈએ. ટેબૂઝ વગરનો હોવો જોઈએ અને સર્જાતા સાહિત્ય સાથે સીધા સંપર્કમાં હોવો જોઈએ. હાજી અલ્લારખાની જેમ એ ધારી કૃતિ ધાર્યા સર્જક પાસેથી મેળવી શકતો હોવો જોઈએ. બચુભાઈ રાવતની જેમ એને સર્જાતા સાહિત્યના બગીચામાં માળીનું કામ કરવું પડે અને ચાંપશી ઉદેશીની જેમ છાપભૂલ વગરનું સામયિક હોય એ માટે આખેઆખું પ્રેસ મેટર ફરી લખવાની તૈયારી હોવી જોઈએ. સંપાદક થવું સહેલું નથી.
[લોકસત્તા–જનસત્તા, ૮ જુલાઈ, ૨૦૦૭] ચિનુ મોદી
{{સ-મ|[લોકસત્તા–જનસત્તા, ૮ જુલાઈ, ૨૦૦૭]||'''ચિનુ મોદી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૨.<br>ગતિશીલ ચુસ્તી'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૨.
ગતિશીલ ચુસ્તી
તંત્રી કાર્ય એટલે કાપકૂપ કરવાની સત્તા કે તંત્રીની સ્વતંત્રતા એવો પણ એનો અર્થ ઘટાવાય છે. એના જ અનુસંધાનમાં, ન ગમતું, ન ફાવતું લખાણ દબાવી રાખવાની દિલચોરીને પણ તંત્રીકાર્ય જ ગણવામાં આવે છે. આ પ્રકારના તંત્રીઓ આપણે ત્યાં એકથી વધુ છે અને સાહિત્યક્ષેત્રે આથી વિશિષ્ટ એવી એમની કશી કારકિર્દી પણ નથી. સાહિત્યિક પ્રવાહોની સચ્ચાઈઓનો એમનો અભ્યાસ ભાગ્યે જ હોય છે. નવાં બહાર પડતાં પુસ્તકોથી એ ભાગ્યે જ માહિતગાર હોય છે. સરજાતાં પુસ્તકોનું અવલોકન લખાવનારા તંત્રીએ મોટે ભાગે મૂળ પુસ્તકો જોયાં જ હોય છે, વાંચ્યા હોતાં નથી. તો બીજે છેડે સાહિત્યના ઈતિહાસની ખાંચખૂંચાની પણ એને ઘણીવાર ગમ હોતી નથી. અમુક લેખકોને આવા તંત્રીઓ અમુક વિષયના છેલ્લામાં છેલ્લાં અધિકારી ગણીને ચાલે છે અને શક્તિશાળી લેખકોને પ્રત્યક્ષ-પરોક્ષ અન્યાય કરવામાં કશું ખોટું જોતા નથી, એટલું જ નહિ, એને પોતાની અને પોતાના સામયિકની ‘નીતિ’ તરીકે જાહેર કરે છે. આવેલા લખાણની પ્રમાણભૂતતા કે અધિકૃતતા ચકાસવા જેટલી સમજનો પણ ઘણે તો અભાવ જ વરતાય છે. આવું જડસુવેડા આદર્શ તંત્રીકાર્યને ક્યાંયે અભરાઈ પર ચડાવી દે છે. એક સાચો તંત્રી ચુસ્તતાથી ગતિશીલ અને ગતિશીલતાથી ચુસ્ત હોય છે. બહુશ્રુતતાથી સદા અજ્ઞાની અને પોતાના અજ્ઞાનથી સદા પરિચિત રહેતો હોય છે. ગુજરાતી ભાષામાં તો, કોણ જાણે એ ક્યારેય જોવા મળશે...?
તંત્રી કાર્ય એટલે કાપકૂપ કરવાની સત્તા કે તંત્રીની સ્વતંત્રતા એવો પણ એનો અર્થ ઘટાવાય છે. એના જ અનુસંધાનમાં, ન ગમતું, ન ફાવતું લખાણ દબાવી રાખવાની દિલચોરીને પણ તંત્રીકાર્ય જ ગણવામાં આવે છે. આ પ્રકારના તંત્રીઓ આપણે ત્યાં એકથી વધુ છે અને સાહિત્યક્ષેત્રે આથી વિશિષ્ટ એવી એમની કશી કારકિર્દી પણ નથી. સાહિત્યિક પ્રવાહોની સચ્ચાઈઓનો એમનો અભ્યાસ ભાગ્યે જ હોય છે. નવાં બહાર પડતાં પુસ્તકોથી એ ભાગ્યે જ માહિતગાર હોય છે. સરજાતાં પુસ્તકોનું અવલોકન લખાવનારા તંત્રીએ મોટે ભાગે મૂળ પુસ્તકો જોયાં જ હોય છે, વાંચ્યા હોતાં નથી. તો બીજે છેડે સાહિત્યના ઈતિહાસની ખાંચખૂંચાની પણ એને ઘણીવાર ગમ હોતી નથી. અમુક લેખકોને આવા તંત્રીઓ અમુક વિષયના છેલ્લામાં છેલ્લાં અધિકારી ગણીને ચાલે છે અને શક્તિશાળી લેખકોને પ્રત્યક્ષ-પરોક્ષ અન્યાય કરવામાં કશું ખોટું જોતા નથી, એટલું જ નહિ, એને પોતાની અને પોતાના સામયિકની ‘નીતિ’ તરીકે જાહેર કરે છે. આવેલા લખાણની પ્રમાણભૂતતા કે અધિકૃતતા ચકાસવા જેટલી સમજનો પણ ઘણે તો અભાવ જ વરતાય છે. આવું જડસુવેડા આદર્શ તંત્રીકાર્યને ક્યાંયે અભરાઈ પર ચડાવી દે છે. એક સાચો તંત્રી ચુસ્તતાથી ગતિશીલ અને ગતિશીલતાથી ચુસ્ત હોય છે. બહુશ્રુતતાથી સદા અજ્ઞાની અને પોતાના અજ્ઞાનથી સદા પરિચિત રહેતો હોય છે. ગુજરાતી ભાષામાં તો, કોણ જાણે એ ક્યારેય જોવા મળશે...?
[ખેવના, ૧૯૮૫] સુમન શાહ
{{સ-મ|[ખેવના, ૧૯૮૫]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૩.<br>સંપાદકની વૈયક્તિક મુદ્રા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૩.
સંપાદકની વૈયક્તિક મુદ્રા
મુક્ત પરિવેશ વગર મને નથી લાગતું કે દૃષ્ટિપૂર્વકનું સામયિક કાઢવું સહેલું છે. ભૂલો ન થાય એમ નહીં, પણ સંપાદકનો એક Individual Stamp હોય છે. એક પ્રકારનું Focusing આવે છે.
મુક્ત પરિવેશ વગર મને નથી લાગતું કે દૃષ્ટિપૂર્વકનું સામયિક કાઢવું સહેલું છે. ભૂલો ન થાય એમ નહીં, પણ સંપાદકનો એક Individual Stamp હોય છે. એક પ્રકારનું Focusing આવે છે.
લેખકો સાથેનો મારો વ્યવહાર મૈત્રીપૂર્ણ રહ્યો છે. – લગભગ અવિધિસરનો. લેખો માંગતા મારા પત્રોનો મને સાધારણ રીતે સુંદર પ્રતિસાદ મળ્યો છે. જ્યારે મેં લેખો પાછા પણ મોકલ્યાં છે ત્યારે કડવાશ નથી ઊભી થઈ. જો કે પત્રચર્ચાઓની ટીકાઓને કારણે અલ્પસંખ્ય મૂળ લેખકો સાથે મને થોડા અવરોધો ઊભા થયા છે. મેં કામ સોપ્યું હોય અને કેટલાંક એ ન પૂરું કરી શક્યા હોય તો મને ગુસ્સો નથી આવ્યો. દૃષ્ટાંત આપવું હોય તો જશવંત શેખડીવાલાનું આપી શકાય. મેં એમને કરસનદાસ માણેકની અગ્રન્થસ્થ પદ્યનાટિકાઓ વિશે લખવાનું કહ્યું હતું. એમણે સ્વીકાર્યું હતું. એ મને અવારનવાર જણાવે જરૂર કે આ કે તે કારણે લખવાનું નથી બનતું. છેવટે લગભગ બે વર્ષે લેખવગર એ પદ્યનાટિકાઓ પાછી આવી. ગમે તે કારણ હોય. કદાચ એમને એ પદ્યનાટિકાઓમાં રસ ન પડ્યો હોય કે પછી ક્યાંક બીજે રોકાઈ ગયા હોય. હું સમજી શકી છું. રોષ નથી આવ્યો. જો કે તમારું સામયિક ચાલે તો છે જે એમાં નિયમિત લખી શકે છે એના ઉપર – અને એમના લેખો નિયમિત આવે એવો પ્રબંધ કરવો પડે છે.
લેખકો સાથેનો મારો વ્યવહાર મૈત્રીપૂર્ણ રહ્યો છે. – લગભગ અવિધિસરનો. લેખો માંગતા મારા પત્રોનો મને સાધારણ રીતે સુંદર પ્રતિસાદ મળ્યો છે. જ્યારે મેં લેખો પાછા પણ મોકલ્યાં છે ત્યારે કડવાશ નથી ઊભી થઈ. જો કે પત્રચર્ચાઓની ટીકાઓને કારણે અલ્પસંખ્ય મૂળ લેખકો સાથે મને થોડા અવરોધો ઊભા થયા છે. મેં કામ સોપ્યું હોય અને કેટલાંક એ ન પૂરું કરી શક્યા હોય તો મને ગુસ્સો નથી આવ્યો. દૃષ્ટાંત આપવું હોય તો જશવંત શેખડીવાલાનું આપી શકાય. મેં એમને કરસનદાસ માણેકની અગ્રન્થસ્થ પદ્યનાટિકાઓ વિશે લખવાનું કહ્યું હતું. એમણે સ્વીકાર્યું હતું. એ મને અવારનવાર જણાવે જરૂર કે આ કે તે કારણે લખવાનું નથી બનતું. છેવટે લગભગ બે વર્ષે લેખવગર એ પદ્યનાટિકાઓ પાછી આવી. ગમે તે કારણ હોય. કદાચ એમને એ પદ્યનાટિકાઓમાં રસ ન પડ્યો હોય કે પછી ક્યાંક બીજે રોકાઈ ગયા હોય. હું સમજી શકી છું. રોષ નથી આવ્યો. જો કે તમારું સામયિક ચાલે તો છે જે એમાં નિયમિત લખી શકે છે એના ઉપર – અને એમના લેખો નિયમિત આવે એવો પ્રબંધ કરવો પડે છે.
[પ્રત્યક્ષ, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧] મંજુ ઝવેરી
{{સ-મ|[પ્રત્યક્ષ, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧]||'''મંજુ ઝવેરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૪.<br>સાહિત્યિક સામયિકો ચાલે, તો ચાલે શી રીતે?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૪.
સાહિત્યિક સામયિકો ચાલે, તો ચાલે શી રીતે?
સવાલ એ છે કે સામયિકને લવાજમરૂપે આપવાની રકમ તેના જ લેખકો આપે છે ખરા–? લેખકને પુરસ્કાર મળવો ઘટે તેમ લેખકે લવાજમેય આપવું ઘટે એવો વિચાર, આપણા સંદર્ભમાં શું સયુક્તિક નથી? નીવડેલા લેખકો એવો મિજાજ રાખતા હોય છે કે મારું છાપવા આપું છું એ જ ઘણું છે, મારે તે વળી લવાજમ ભરવાનું હોય...! જ્યારે નવોદિતો એમ માનતા હોય છે કે સાહિત્યિકવિકાસ તો પોતાનાથી જ શરૂ  થતો હોય છે – મારા પ્રયોગો કે મારાં પ્રયોગશીલ લખાણો છાપવા આપું છું તે શું ઓછું છે કે મારે લવાજમ ભરવાનું હોય...!
સવાલ એ છે કે સામયિકને લવાજમરૂપે આપવાની રકમ તેના જ લેખકો આપે છે ખરા–? લેખકને પુરસ્કાર મળવો ઘટે તેમ લેખકે લવાજમેય આપવું ઘટે એવો વિચાર, આપણા સંદર્ભમાં શું સયુક્તિક નથી? નીવડેલા લેખકો એવો મિજાજ રાખતા હોય છે કે મારું છાપવા આપું છું એ જ ઘણું છે, મારે તે વળી લવાજમ ભરવાનું હોય...! જ્યારે નવોદિતો એમ માનતા હોય છે કે સાહિત્યિકવિકાસ તો પોતાનાથી જ શરૂ  થતો હોય છે – મારા પ્રયોગો કે મારાં પ્રયોગશીલ લખાણો છાપવા આપું છું તે શું ઓછું છે કે મારે લવાજમ ભરવાનું હોય...!
આ બે અંતિમો વચ્ચેલ લેખકોનો એવો વર્ગ આપણે ત્યાં જરૂર છે, જે ધર્મભાવે લવાજમો આપે છે, દાન આપે છે. એ વર્ગ આ પ્રવૃત્તિમાં વધારે પ્રશંસનીય છે, કેમ કે એ લખે પણ છે અને પ્રકાશનખર્ચમાં સહભાગીય બને છે.
આ બે અંતિમો વચ્ચેલ લેખકોનો એવો વર્ગ આપણે ત્યાં જરૂર છે, જે ધર્મભાવે લવાજમો આપે છે, દાન આપે છે. એ વર્ગ આ પ્રવૃત્તિમાં વધારે પ્રશંસનીય છે, કેમ કે એ લખે પણ છે અને પ્રકાશનખર્ચમાં સહભાગીય બને છે.
મારો મુદ્દો સહભાગી થવા અંગેનો છે. આપણે જો સમજીએ, તો લેખક તરીકેની આપણી પેલી મિજાજભરી ઠાંસ હવેના દિવસોમાં બહુ નભવાની નથી.
મારો મુદ્દો સહભાગી થવા અંગેનો છે. આપણે જો સમજીએ, તો લેખક તરીકેની આપણી પેલી મિજાજભરી ઠાંસ હવેના દિવસોમાં બહુ નભવાની નથી.
[ખેવના, જૂન ૧૯૯૯] સુમન શાહ
{{સ-મ|[ખેવના, જૂન ૧૯૯૯]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૫.<br>આંદોલનો જગવવાનાં હોય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૫.
આંદોલનો જગવવાનાં હોય
વ્યાપકપણે સાહિત્યસામયિકોની ભૂમિકા સાહિત્યસંવર્ધનની અને નવા ઊગતા આશાસ્પદ લેખકોને તક પૂરી પાડવાની રહેતી હોવી જોઈએ. બાકી તો સંપાદકની નિસ્બત અને દૃષ્ટિ ઉપર નિર્ભર છે. હા, સર્જન-વિવેચનનાં વલણો અને આંદોલનો જગવવામાં સામયિકોનો મોટો ફાળો હોઈ શકે. ઉદહરણરૂપે ‘ક્ષિતિજ’. એવાં સામયિકો પણ નીકળતાં જ હોય છે કે જેમાં ‘discrimination’ વગર, જે લેખો આવ્યા કરે એ લેવાતા હોય અને એમ સામયિક ચલ્યા કરતું હોય.
વ્યાપકપણે સાહિત્યસામયિકોની ભૂમિકા સાહિત્યસંવર્ધનની અને નવા ઊગતા આશાસ્પદ લેખકોને તક પૂરી પાડવાની રહેતી હોવી જોઈએ. બાકી તો સંપાદકની નિસ્બત અને દૃષ્ટિ ઉપર નિર્ભર છે. હા, સર્જન-વિવેચનનાં વલણો અને આંદોલનો જગવવામાં સામયિકોનો મોટો ફાળો હોઈ શકે. ઉદહરણરૂપે ‘ક્ષિતિજ’. એવાં સામયિકો પણ નીકળતાં જ હોય છે કે જેમાં ‘discrimination’ વગર, જે લેખો આવ્યા કરે એ લેવાતા હોય અને એમ સામયિક ચલ્યા કરતું હોય.
[પ્રત્યક્ષ, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧] મંજુ ઝવેરી
{{સ-મ|[પ્રત્યક્ષ, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧]||'''મંજુ ઝવેરી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૬.<br>સાહિત્યબ્રુવો પહેલાંયે હતા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૬.
સાહિત્યબ્રુવો પહેલાંયે હતા
બધાં સામયિકોનો મિજાજ નિરનિરાળો છે. ઘણી વિટંબણાએ અને ટાંચા સાધનોથી આ સામયિકો ક્યારેક મંથરગતિએ ચાલ્યાં છે પણ સાહિત્યવિચારને, સંવેદનાની જાગૃતિને એમણે ક્યારેય મંદ, જડ કે ઢીલાંપોચાં પડવા દીધાં નથી.  રે દોઢ મહિને પ્રકટ થતું ‘દર દોઢ મહિને પ્રગટ થનાર દોઢ ડાહ્યાઓનું દોઢ માસિક’ એ એનો મંત્ર હતો, છતાં રે  તથા કૃતિના સંપાદકોની કવિતા, વાર્તાવિવેચન સંસ્કૃતિમાં પ્રગટ થતાં. રેમાં એમ પણ લખાતું કે, રેમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ એમ કોઈએ માની લેવું નહીં, યાહોમનું સૂત્ર હતું. ‘મને મુર્દાની બૂ સતાવે’ અને સંપાદકો લખતા–‘ગુજરાતનો સૌથી ઓછો ફેલાવો ધરાવતું એક માત્ર સામયિક’. શરૂઆતમાં ગદ્યપર્વનું સૂત્ર હતું. ‘આધુનિક પરંપરાનો વિસ્તાર.’ આ માત્ર ગતકડાં જ નહોતાં. આ ગંભીરતાભરી હળવાશ પાછળ એક જ ઉદ્દેશ હતો – પોતાની ભાષાનું સાહિત્ય સતત ઉત્કર્ષ પામતું રહે, જીવંત રહે, સાહિત્યને નામે જે ઠાવકા મૂર્ખો ગંદુ-ગોબરું ચર્વિતચર્વણ ચલાવ્યા કરે છે તે નહીં ચલાવી લેવાય. ઊહાપોહમાં છેલ્લાં પાના પર આવતી હળવી મજાકો ને લક્ષણાઓ પાછળ સાહિત્યનું વાતાવરણ નિરામય રહે, સર્જકો, વિવેચકો દ્વારા જ શબ્દ વ્યવહાર થાય છે તે સપાટી પરનો છે કે વ્યવહારની વિધિઓનો છે કે તેની પાછળ કોઈ ઊંડાણભરી નિષ્ઠા પ્રવર્તે છે તેની પ્રશ્નોભરી તપાસનો જ આ પાછળ લગાવ હતો. આમ, સાહિત્યમાં જે કંઈ લખાય–વંચાય છે તે માટેની ખબરદારી કેટકેટલાં સામયિકો જાળવતાં હતાં. આજે ચિત્ર થોડું ઝંખવાયું છે પણ નિરાશ થવાની જરૂર નથી. પણ રખેને એવું માનતા કે પહેલાં તો સુવર્ણકાળ હતો, ના, ત્યારેય સાહિત્યબ્રુવોની માત્રા આટલી જ હતી, સાહિત્યને નામે તરી જનારા, તેનો ઉપયોગ કરનારા, વ્યવહારડાહ્યા ઓછા નહોતા.
બધાં સામયિકોનો મિજાજ નિરનિરાળો છે. ઘણી વિટંબણાએ અને ટાંચા સાધનોથી આ સામયિકો ક્યારેક મંથરગતિએ ચાલ્યાં છે પણ સાહિત્યવિચારને, સંવેદનાની જાગૃતિને એમણે ક્યારેય મંદ, જડ કે ઢીલાંપોચાં પડવા દીધાં નથી.  રે દોઢ મહિને પ્રકટ થતું ‘દર દોઢ મહિને પ્રગટ થનાર દોઢ ડાહ્યાઓનું દોઢ માસિક’ એ એનો મંત્ર હતો, છતાં રે  તથા કૃતિના સંપાદકોની કવિતા, વાર્તાવિવેચન સંસ્કૃતિમાં પ્રગટ થતાં. રેમાં એમ પણ લખાતું કે, રેમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ એમ કોઈએ માની લેવું નહીં, યાહોમનું સૂત્ર હતું. ‘મને મુર્દાની બૂ સતાવે’ અને સંપાદકો લખતા–‘ગુજરાતનો સૌથી ઓછો ફેલાવો ધરાવતું એક માત્ર સામયિક’. શરૂઆતમાં ગદ્યપર્વનું સૂત્ર હતું. ‘આધુનિક પરંપરાનો વિસ્તાર.’ આ માત્ર ગતકડાં જ નહોતાં. આ ગંભીરતાભરી હળવાશ પાછળ એક જ ઉદ્દેશ હતો – પોતાની ભાષાનું સાહિત્ય સતત ઉત્કર્ષ પામતું રહે, જીવંત રહે, સાહિત્યને નામે જે ઠાવકા મૂર્ખો ગંદુ-ગોબરું ચર્વિતચર્વણ ચલાવ્યા કરે છે તે નહીં ચલાવી લેવાય. ઊહાપોહમાં છેલ્લાં પાના પર આવતી હળવી મજાકો ને લક્ષણાઓ પાછળ સાહિત્યનું વાતાવરણ નિરામય રહે, સર્જકો, વિવેચકો દ્વારા જ શબ્દ વ્યવહાર થાય છે તે સપાટી પરનો છે કે વ્યવહારની વિધિઓનો છે કે તેની પાછળ કોઈ ઊંડાણભરી નિષ્ઠા પ્રવર્તે છે તેની પ્રશ્નોભરી તપાસનો જ આ પાછળ લગાવ હતો. આમ, સાહિત્યમાં જે કંઈ લખાય–વંચાય છે તે માટેની ખબરદારી કેટકેટલાં સામયિકો જાળવતાં હતાં. આજે ચિત્ર થોડું ઝંખવાયું છે પણ નિરાશ થવાની જરૂર નથી. પણ રખેને એવું માનતા કે પહેલાં તો સુવર્ણકાળ હતો, ના, ત્યારેય સાહિત્યબ્રુવોની માત્રા આટલી જ હતી, સાહિત્યને નામે તરી જનારા, તેનો ઉપયોગ કરનારા, વ્યવહારડાહ્યા ઓછા નહોતા.
[ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ, ૧૯૯૮] નીતિન મહેતા
{{સ-મ|[ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ, ૧૯૯૮]||'''નીતિન મહેતા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૭.<br>સંકોચ અને ફફડાટ પણ રહેવાં જોઈએ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૭.
સંકોચ અને ફફડાટ પણ રહેવાં જોઈએ
વાર્તાકાર લેખે મને જે ઓળખ મળી એમાં કંકાવટી અને નવનીતનો મોટો ફાળો. લખવાનો આરંભ કર્યો હોય ત્યારે રુચિ અને દૃષ્ટિસંપન્ન સંપાદકો ધારે તો કેટલુંક પાયાનું કામ કરી શકે. એ પોતાની એવી શાખ બાંધે કે નવોદિતો કાચું-અધકચરું કામ એમને મોકલવાનું સાહસ જ ન કરે. આવો સંકોચ અને ફફડાટ રહે ત્યારે ધોરણો જાળવવાનું આપોઆપ જતું રહે. કેવળ કરુણાભાવથી સ્વીકારી લેવામાં આવેલી કૃતિઓ લખનારના મનમાં અકારણ આત્મવિશ્વાસ પેદા કરે છે. લખ્યું અને છપાયું એટલે સર્જકત્વનાં પૂર ઉમટ્યાં એવી ભ્રાંતિ જીવને ક્યાં ક્યાં લઈ જાય છે એ આપણે જોયું જ છે. એમાં સામયિકને અને લખનારને-બેયને પારાવાર નુકસાન.
વાર્તાકાર લેખે મને જે ઓળખ મળી એમાં કંકાવટી અને નવનીતનો મોટો ફાળો. લખવાનો આરંભ કર્યો હોય ત્યારે રુચિ અને દૃષ્ટિસંપન્ન સંપાદકો ધારે તો કેટલુંક પાયાનું કામ કરી શકે. એ પોતાની એવી શાખ બાંધે કે નવોદિતો કાચું-અધકચરું કામ એમને મોકલવાનું સાહસ જ ન કરે. આવો સંકોચ અને ફફડાટ રહે ત્યારે ધોરણો જાળવવાનું આપોઆપ જતું રહે. કેવળ કરુણાભાવથી સ્વીકારી લેવામાં આવેલી કૃતિઓ લખનારના મનમાં અકારણ આત્મવિશ્વાસ પેદા કરે છે. લખ્યું અને છપાયું એટલે સર્જકત્વનાં પૂર ઉમટ્યાં એવી ભ્રાંતિ જીવને ક્યાં ક્યાં લઈ જાય છે એ આપણે જોયું જ છે. એમાં સામયિકને અને લખનારને-બેયને પારાવાર નુકસાન.
કંકાવટીની છાપ અલગ. રતિભાઈની સાહિત્યનિષ્ઠા એવી કે ઊંચાં ધોરણોના આગ્રહ માટે પંકાયેલા સર્જક/ વિવેચકોનાં લખાણો એમાં એકધારાં આવતાં રહ્યાં. શ્રદ્ધેય નામોની વચ્ચે કોઈ નવોદિતોને પોતાનું નામ જોવાનું અવશ્ય ગમે તેવી સ્થિતિ કોઈ સંપાદક સર્જી શકે એ યે કેટલી મોટી વાત! વાર્તા લખવાનો ઉત્સાહ એમ જળવાયો, ડગમગતો આત્મવિશ્વાસ સ્થિર થતો ગયો, લખી શકાશે એવી આશા બળવાન બની, લેખનનો આરંભ કરનાર વ્યક્તિ માટે આ તબક્કો કેટલું મૂલ્ય ધરાવે છે તે તો સુસ્થાપિત થયા પછી જ સમજાય. ચીવટપૂર્વક પસંદ કરેલી વાચનસામગ્રી આપતું સામયિક નવોદિતોના લેખન–સાતત્ય માટે આવશ્યક છે. કંકાવટીએ એ ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
કંકાવટીની છાપ અલગ. રતિભાઈની સાહિત્યનિષ્ઠા એવી કે ઊંચાં ધોરણોના આગ્રહ માટે પંકાયેલા સર્જક/ વિવેચકોનાં લખાણો એમાં એકધારાં આવતાં રહ્યાં. શ્રદ્ધેય નામોની વચ્ચે કોઈ નવોદિતોને પોતાનું નામ જોવાનું અવશ્ય ગમે તેવી સ્થિતિ કોઈ સંપાદક સર્જી શકે એ યે કેટલી મોટી વાત! વાર્તા લખવાનો ઉત્સાહ એમ જળવાયો, ડગમગતો આત્મવિશ્વાસ સ્થિર થતો ગયો, લખી શકાશે એવી આશા બળવાન બની, લેખનનો આરંભ કરનાર વ્યક્તિ માટે આ તબક્કો કેટલું મૂલ્ય ધરાવે છે તે તો સુસ્થાપિત થયા પછી જ સમજાય. ચીવટપૂર્વક પસંદ કરેલી વાચનસામગ્રી આપતું સામયિક નવોદિતોના લેખન–સાતત્ય માટે આવશ્યક છે. કંકાવટીએ એ ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
[કંકાવટી, માર્ચ, ૨૦૦૬] હિમાંશી શેલત
{{સ-મ|[કંકાવટી, માર્ચ, ૨૦૦૬]||'''હિમાંશી શેલત'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૮.<br>સંપાદકની નિષ્ઠાનો વ્યાપ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૮.
સંપાદકની નિષ્ઠાનો વ્યાપ
સ્ટીફન ત્સ્વાઈગની ૮૦ પાનાં જેટલી લાંબી વાર્તાઓ અનિલે કંકાવટીમાં છાપી. મંટોની વિવાદાસ્પદ વાર્તાઓ પણ છાપી... વિભાજનને વિષય બનાવતી વાર્તાઓ ‘વિષય બદલો, એકવિધતા આવી ગઈ છે’ એવો કકળાટ કરતાં કરતાં પણ છાપી....મારા ૮૦ ટકા અનુવાદ માત્ર કંકાવટીમાં છપાયા એવું કહું તો જરાય અતિશયોક્તિ નથી કરતી. કંકાવટી  હતું એટલે અનુવાદ કરવાની હામ હતી. અનિલે તાકીદ કરાવીને પણ, દર મહિને લેખ, વાર્તા ઉઘરાવીને પણ મારી પાસે ઘણાં કામ કરાવ્યાં. હવે અનુવાદ ક્યાં છપાવવા એ પ્રશ્ન જ...
સ્ટીફન ત્સ્વાઈગની ૮૦ પાનાં જેટલી લાંબી વાર્તાઓ અનિલે કંકાવટીમાં છાપી. મંટોની વિવાદાસ્પદ વાર્તાઓ પણ છાપી... વિભાજનને વિષય બનાવતી વાર્તાઓ ‘વિષય બદલો, એકવિધતા આવી ગઈ છે’ એવો કકળાટ કરતાં કરતાં પણ છાપી....મારા ૮૦ ટકા અનુવાદ માત્ર કંકાવટીમાં છપાયા એવું કહું તો જરાય અતિશયોક્તિ નથી કરતી. કંકાવટી  હતું એટલે અનુવાદ કરવાની હામ હતી. અનિલે તાકીદ કરાવીને પણ, દર મહિને લેખ, વાર્તા ઉઘરાવીને પણ મારી પાસે ઘણાં કામ કરાવ્યાં. હવે અનુવાદ ક્યાં છપાવવા એ પ્રશ્ન જ...
[કંકાવટી, માર્ચ, ૨૦૦૬] શરીફા વીજળીવાળા
{{સ-મ|[કંકાવટી, માર્ચ, ૨૦૦૬]||'''શરીફા વીજળીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૭૯.<br>વાચનયોગ્ય થોડાંઘણાં પાનાં પણ કેમ મળતાં નથી?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૭૯.
વાચનયોગ્ય થોડાંઘણાં પાનાં પણ કેમ મળતાં નથી?
દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્‌નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે એ બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રકટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સમાયિકો નીકળે છે અથવા બંધ થાય છે એ સામેે નહીં; પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાં ઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાંગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે.
દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્‌નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે એ બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રકટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સમાયિકો નીકળે છે અથવા બંધ થાય છે એ સામેે નહીં; પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાં ઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાંગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે.
[‘સમય રંગ’ (૧૯૭૮)માંથી, સંસ્કૃતિ, મે ૧૯૪૮] ઉમાશંકર જોશી
{{સ-મ|[‘સમય રંગ’ (૧૯૭૮)માંથી, સંસ્કૃતિ, મે ૧૯૪૮]||'''ઉમાશંકર જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૦.<br>સંપાદકનાં ‘આંતરિક’શ્રી અને શઉર'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૦.
સંપાદકનાં ‘આંતરિક’શ્રી અને શઉર
સંપાદકીય લેખ, તંત્રીલેખ, તંત્રીનોંધ કે અગ્રલેખ તરીકે પણ ઓળખાય છે અને સામાન્ય રીતે એવું મનાય છે કે પોતાના અભિપ્રાયો કે પોતાના પ્રતિભાવો સંપાદક એમાં વ્યક્ત કરતો હોય છે પણ એક રીતે જોએ તો આ સંપાદકીય પૃષ્ઠ (Editorial Page) સંપાદકનું મુદ્રાલેખન (Signature Writing) હોય છે. સાહિત્યના સામયિકનો સંપાદક સાહિત્યિક ઘટના, સહિત્યિક સમસ્યાઓ, સાહિત્યિક વિવાદો, સાહિત્યિક વિરોધો, સાહિત્યિક સિદ્ધાંતો અને સાહિત્યિક પરિવર્તનો સહિતની સાહિત્યિક આબોહવાનો જાણકાર હોય એ આવશ્યક છે. કોઈપણ સાહિત્યિક સામયિક સાહિત્યિક અબોહવાને પ્રસરાવે છે. એટલે કે સંપાદકીય લેખ સાહિત્યચેતનાનું પરિમાપન છે. સંપાદકીય લેખ એક બાજુ દૂરદર્શકની માફક સાહિત્યજગતમાં આવનારાં એંધાણને પકડે છે,તો બીજી બાજુ સૂક્ષ્મદર્શકની માફક સાહિત્યચિત્તમાં થતી નાનામાં નાની હલચલને નોંધે છે. સંપાદકીય લેખનું કાર્ય સૂત્રિત કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું છે. સંપાદક આવતી સામગ્રીનો માત્ર નિષ્ક્રિય સંગ્રાહક કે વાહક નથી, સામગ્રીનો આહ્‌વાનક અને સંચાલક પણ છે. આથી જ ઘણીવાર સંપાદકીય લેખ એ સામયિકની સામગ્રીનો પ્રજવાલક (Igniter) બને છે.
સંપાદકીય લેખ, તંત્રીલેખ, તંત્રીનોંધ કે અગ્રલેખ તરીકે પણ ઓળખાય છે અને સામાન્ય રીતે એવું મનાય છે કે પોતાના અભિપ્રાયો કે પોતાના પ્રતિભાવો સંપાદક એમાં વ્યક્ત કરતો હોય છે પણ એક રીતે જોએ તો આ સંપાદકીય પૃષ્ઠ (Editorial Page) સંપાદકનું મુદ્રાલેખન (Signature Writing) હોય છે. સાહિત્યના સામયિકનો સંપાદક સાહિત્યિક ઘટના, સહિત્યિક સમસ્યાઓ, સાહિત્યિક વિવાદો, સાહિત્યિક વિરોધો, સાહિત્યિક સિદ્ધાંતો અને સાહિત્યિક પરિવર્તનો સહિતની સાહિત્યિક આબોહવાનો જાણકાર હોય એ આવશ્યક છે. કોઈપણ સાહિત્યિક સામયિક સાહિત્યિક અબોહવાને પ્રસરાવે છે. એટલે કે સંપાદકીય લેખ સાહિત્યચેતનાનું પરિમાપન છે. સંપાદકીય લેખ એક બાજુ દૂરદર્શકની માફક સાહિત્યજગતમાં આવનારાં એંધાણને પકડે છે,તો બીજી બાજુ સૂક્ષ્મદર્શકની માફક સાહિત્યચિત્તમાં થતી નાનામાં નાની હલચલને નોંધે છે. સંપાદકીય લેખનું કાર્ય સૂત્રિત કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું છે. સંપાદક આવતી સામગ્રીનો માત્ર નિષ્ક્રિય સંગ્રાહક કે વાહક નથી, સામગ્રીનો આહ્‌વાનક અને સંચાલક પણ છે. આથી જ ઘણીવાર સંપાદકીય લેખ એ સામયિકની સામગ્રીનો પ્રજવાલક (Igniter) બને છે.
પરંતુ આવા સંપાદકીય લેખ માટે સંપાદકના ‘આંતરિકશ્રી અને શઉર’ મહત્ત્વનાં છે. સંપાદકની પ્રામાણિકતા, અધિકારિતા અને નીડરતા એમાં નિહિત છે. એની રસરુચિ, એની વિચારધારા, એનો અભિગમ, એની સંપન્ન દૃષ્ટિનો એમાં વિનિયોગ છે. એમાંથી પ્રગટ થતાં સંપાદકનાં કદ અને સ્થાન સંપાદકીય લેખની મુખ્ય ધરી તરીકે કામ કરે છે.
પરંતુ આવા સંપાદકીય લેખ માટે સંપાદકના ‘આંતરિકશ્રી અને શઉર’ મહત્ત્વનાં છે. સંપાદકની પ્રામાણિકતા, અધિકારિતા અને નીડરતા એમાં નિહિત છે. એની રસરુચિ, એની વિચારધારા, એનો અભિગમ, એની સંપન્ન દૃષ્ટિનો એમાં વિનિયોગ છે. એમાંથી પ્રગટ થતાં સંપાદકનાં કદ અને સ્થાન સંપાદકીય લેખની મુખ્ય ધરી તરીકે કામ કરે છે.
સંસ્કૃતિની ઉમાશંકર જોશીની સત્ત્વશાળી તંત્રીનોંધો, પરબમાં પચીસ વર્ષ સુધી એકધારી જળવાયેલી ભોળાભાઈ પટેલની સંપાદકીય ઉત્સુકતા, ફાર્બસ ત્રૈમાસિકમાં વાચનના પરિધિને વ્યાપક બનાવતાં મંજુબેન ઝવેરીનાં સંપાદકીય વિચારસૂત્રો, કવિલોકમાં કવિતાનું પ્રશિક્ષણ આપતી ધીરુ પરીખની સંપાદકીય મુદ્રાઓ ઉઠાવતો સંપાદકીય ઉહાયોહ–આ બધાનું એક મૂલ્ય છે, પરંતુ ઉદ્દેશના સંપાદકીય પૃષ્ઠના વિફલ રઝળપાટો, શબ્દસૃષ્ટિના સફળ સંપાદન સાથે સંપાદકીયનો વારંવાર વર્તાતો અભાવ તેમજ બુદ્ધિપ્રકાશની કેવડ ટૂંકીનોંધો બની રહેતી સંપાદકીય માહિતીઓ – આ બધાનો રંજ પણ છે. તો ઘણાં સામયિકો તો સંપાદકીય વગર જ નભી રહ્યાં છે.
સંસ્કૃતિની ઉમાશંકર જોશીની સત્ત્વશાળી તંત્રીનોંધો, પરબમાં પચીસ વર્ષ સુધી એકધારી જળવાયેલી ભોળાભાઈ પટેલની સંપાદકીય ઉત્સુકતા, ફાર્બસ ત્રૈમાસિકમાં વાચનના પરિધિને વ્યાપક બનાવતાં મંજુબેન ઝવેરીનાં સંપાદકીય વિચારસૂત્રો, કવિલોકમાં કવિતાનું પ્રશિક્ષણ આપતી ધીરુ પરીખની સંપાદકીય મુદ્રાઓ ઉઠાવતો સંપાદકીય ઉહાયોહ–આ બધાનું એક મૂલ્ય છે, પરંતુ ઉદ્દેશના સંપાદકીય પૃષ્ઠના વિફલ રઝળપાટો, શબ્દસૃષ્ટિના સફળ સંપાદન સાથે સંપાદકીયનો વારંવાર વર્તાતો અભાવ તેમજ બુદ્ધિપ્રકાશની કેવડ ટૂંકીનોંધો બની રહેતી સંપાદકીય માહિતીઓ – આ બધાનો રંજ પણ છે. તો ઘણાં સામયિકો તો સંપાદકીય વગર જ નભી રહ્યાં છે.
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૦૩] ચન્દ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૦૩]||'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૧.<br>નવા સમીક્ષકો ઉમેરાયા કે?'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૧.
નવા સમીક્ષકો ઉમેરાયા કે?
જોતજોતામાં પ્રત્યક્ષને તેર વર્ષ પૂરાં થઈ ગયાં એ જોઈ-જાણીને આશ્ચર્ય થાય છે. ગ્રંથની ગેરહાજરી વરતાતી હતી અને રમણ સોનીએ સમીક્ષા–સામયિક શરૂ કરવાનું જે બીડું ઝડપ્યું તે બહુમોટી વાત હતી. નવાં સાહસો કેટલો સમય ટકશે એવા પ્રશ્નો સહજપણે થતા હોય છે. પણ આરંભેલું કામ રમણભાઈએ પૂર્ણ વિચારણા પછી જ હાથ ધર્યું હોય અને તે કાયમનું જ હોય એવી જે આછી પ્રતીતિ હતી તે દૃઢ થઈને રહી.
જોતજોતામાં પ્રત્યક્ષને તેર વર્ષ પૂરાં થઈ ગયાં એ જોઈ-જાણીને આશ્ચર્ય થાય છે. ગ્રંથની ગેરહાજરી વરતાતી હતી અને રમણ સોનીએ સમીક્ષા–સામયિક શરૂ કરવાનું જે બીડું ઝડપ્યું તે બહુમોટી વાત હતી. નવાં સાહસો કેટલો સમય ટકશે એવા પ્રશ્નો સહજપણે થતા હોય છે. પણ આરંભેલું કામ રમણભાઈએ પૂર્ણ વિચારણા પછી જ હાથ ધર્યું હોય અને તે કાયમનું જ હોય એવી જે આછી પ્રતીતિ હતી તે દૃઢ થઈને રહી.
પ્રત્યક્ષમાં જૂના પ્રતિષ્ઠિતો ઉપરાંત નવા સમીક્ષકો ઉમેરાયા કે? દર્શિની દાદાવાલા ઉમેરાયાં. નૂતન જાની, કિરણ શિંગ્લોત, રાજેન્દ્ર મહેતા જેવાં થોડાં નવાં નામ દેખાય છે. આ તબક્કે એવું સૂચન કરવાનું મન થાય છે કે સમીક્ષકોનાં માત્ર સરનામાં અપાય છે એના બદલે એમના રસનાં કે અભ્યાસનાં ક્ષેત્રો પણ લખવામાં આવે અને પરિચયની એક-બે લીટી એ રીતે ઉમેરાય તો એ વિગતો અનેક રીતે ઉપયોગી બનશે.
પ્રત્યક્ષમાં જૂના પ્રતિષ્ઠિતો ઉપરાંત નવા સમીક્ષકો ઉમેરાયા કે? દર્શિની દાદાવાલા ઉમેરાયાં. નૂતન જાની, કિરણ શિંગ્લોત, રાજેન્દ્ર મહેતા જેવાં થોડાં નવાં નામ દેખાય છે. આ તબક્કે એવું સૂચન કરવાનું મન થાય છે કે સમીક્ષકોનાં માત્ર સરનામાં અપાય છે એના બદલે એમના રસનાં કે અભ્યાસનાં ક્ષેત્રો પણ લખવામાં આવે અને પરિચયની એક-બે લીટી એ રીતે ઉમેરાય તો એ વિગતો અનેક રીતે ઉપયોગી બનશે.
[‘પ્રત્યક્ષ’, જાન્યુ-માર્ચ ૨૦૦૫, પ્રતિભાવ] ડંકેશ ઓઝા
{{સ-મ|[‘પ્રત્યક્ષ’, જાન્યુ-માર્ચ ૨૦૦૫, પ્રતિભાવ]||'''ડંકેશ ઓઝા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૨.<br>પ્રોત્સાહન આવકાર્ય, અને ટીકા પણ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૨.
પ્રોત્સાહન આવકાર્ય, અને ટીકા પણ
ચંદ્રા ચારી, ચિત્રા નારાયણન અને ઉષા આયંગર એ ત્રણ સંપાદકોએ ૫૦૦-૫૦૦ રૂપિયા કાઢીને અંગત સાહસરૂપે ૧૯૭૬માં THE BOOK REVIEW નામનું ત્રૈમાસિક શરૂ કરેલું જે ક્રમેક્રમે દ્વૈમાસિક ને માસિક બન્યું. હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રગટ થતાં પુસ્તકોનો અંગ્રેજીમાં પરિચય અને વિવેચન આપતું આ સામયિક બાળસાહિત્યનાં પુસ્તકો પર વિશેષ ધ્યાન આપે છે. સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓ અને માનવવિદ્યાઓ, સામાજિક વિજ્ઞાનો અને સંસ્કૃતિ, પર્યાવરણ આર્થિક–આયોજન આદિ વિષયોનાં પુસ્તકોની સમીક્ષાઓ દ્વારા પણ ધ બૂક રિવ્યૂ સાહિત્યના અભ્યાસીઓ-વાચકોને અન્ય ક્ષેત્રોના વિકાસથી પરિચિત રાખવાનું. વિશેષ જિજ્ઞાસાને તોષવાનું કામ કરે છે. ને એમ પુસ્તક–સમીક્ષા દ્વારા રુચિ–સંવર્ધનની એક વ્યાપક સાંસ્કૃતિક આબોહવા રચવા મથે છે. એનાં સંપાદક ચંદ્રા ચારીએ એક મુલાકાતમાં કહેલું કે, ‘અમારો આશય પુસ્તકનો કેવળ ઉપરછલ્લો ભલામણ–પરિચય આપવાનો નથી પણ પુસ્તકની સર્વાશ્લેષી ને એના આંતરિક સત્ત્વને ઉઘાડતી સમીક્ષા આપવનો છે. અલબત્ત, એની રજૂઆત અભ્યાસીઓ તેમજ સામાન્ય વાચકો પણ સમજી શકે એવી હોય છે. વાચકોની પુસ્તક સાથે નિસબત કેળવાતી રહે એવા ગુણવત્તાલક્ષી અમારા પ્રયાસો હોય છે. વાચકો પાસેથી અમે પ્રોત્સાહન પણ ઇચ્છીએ છીએ ને ટીકાને પણ આવકારીએ છીએ.’
ચંદ્રા ચારી, ચિત્રા નારાયણન અને ઉષા આયંગર એ ત્રણ સંપાદકોએ ૫૦૦-૫૦૦ રૂપિયા કાઢીને અંગત સાહસરૂપે ૧૯૭૬માં THE BOOK REVIEW નામનું ત્રૈમાસિક શરૂ કરેલું જે ક્રમેક્રમે દ્વૈમાસિક ને માસિક બન્યું. હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રગટ થતાં પુસ્તકોનો અંગ્રેજીમાં પરિચય અને વિવેચન આપતું આ સામયિક બાળસાહિત્યનાં પુસ્તકો પર વિશેષ ધ્યાન આપે છે. સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓ અને માનવવિદ્યાઓ, સામાજિક વિજ્ઞાનો અને સંસ્કૃતિ, પર્યાવરણ આર્થિક–આયોજન આદિ વિષયોનાં પુસ્તકોની સમીક્ષાઓ દ્વારા પણ ધ બૂક રિવ્યૂ સાહિત્યના અભ્યાસીઓ-વાચકોને અન્ય ક્ષેત્રોના વિકાસથી પરિચિત રાખવાનું. વિશેષ જિજ્ઞાસાને તોષવાનું કામ કરે છે. ને એમ પુસ્તક–સમીક્ષા દ્વારા રુચિ–સંવર્ધનની એક વ્યાપક સાંસ્કૃતિક આબોહવા રચવા મથે છે. એનાં સંપાદક ચંદ્રા ચારીએ એક મુલાકાતમાં કહેલું કે, ‘અમારો આશય પુસ્તકનો કેવળ ઉપરછલ્લો ભલામણ–પરિચય આપવાનો નથી પણ પુસ્તકની સર્વાશ્લેષી ને એના આંતરિક સત્ત્વને ઉઘાડતી સમીક્ષા આપવનો છે. અલબત્ત, એની રજૂઆત અભ્યાસીઓ તેમજ સામાન્ય વાચકો પણ સમજી શકે એવી હોય છે. વાચકોની પુસ્તક સાથે નિસબત કેળવાતી રહે એવા ગુણવત્તાલક્ષી અમારા પ્રયાસો હોય છે. વાચકો પાસેથી અમે પ્રોત્સાહન પણ ઇચ્છીએ છીએ ને ટીકાને પણ આવકારીએ છીએ.’
આ સામયિકે પોતાની પ્રવૃત્તિ વધુ સક્રિય દિશાઓમાં પણ વિસ્તારી છે. ૧૯૮૯માં એણે ‘ધ બૂક રિવ્યૂ લિટરરી ટ્રસ્ટ’ સ્થાપ્યું છે. એ પુસ્તકપ્રદર્શનો યોજે છે, પરિસંવાદો કરે છે ને પુસ્તક-પ્રકાશન કરે છે.
આ સામયિકે પોતાની પ્રવૃત્તિ વધુ સક્રિય દિશાઓમાં પણ વિસ્તારી છે. ૧૯૮૯માં એણે ‘ધ બૂક રિવ્યૂ લિટરરી ટ્રસ્ટ’ સ્થાપ્યું છે. એ પુસ્તકપ્રદર્શનો યોજે છે, પરિસંવાદો કરે છે ને પુસ્તક-પ્રકાશન કરે છે.
[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષે-પ્રત્યક્ષે’-૨૦૦૪]                                           રમણ સોની
{{સ-મ|[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષે-પ્રત્યક્ષે’-૨૦૦૪]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૩.<br>મારે તમારો ગ્રાફ ઊંચે લઈ જવો છે'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૩.
મારે તમારો ગ્રાફ ઊંચે લઈ જવો છે
કુમારની બુધસભામાં સિત્તેરના દાયકામાં જવાનું શરૂ કર્યું પણ ઘણા સમય સુધી કોઈ કાવ્ય લઈ ગયો નહિ! કદાચ Fear of rejection જેવું હશે. એક વખત બચુભાઈએ ‘તમે કેમ કંઈ લાવતા નથી?’ એમ કહ્યું એટલે એ આખું અઠવાડિયું મિત્રોને, સંઘરી રાખેલાં કાવ્યો વંચાવવામાં ગયું. માધવે મહોર મારી ‘આ બે સરસ જ છે’ એટલે એક બે વાર સરસ અક્ષરે કોપી કરી લઈ ગયો. એમણે વાંચવા પણ તરત લીધાં. ‘વાહ!’ વખણાયાં અને બંને સ્વીકારાયાં.
કુમારની બુધસભામાં સિત્તેરના દાયકામાં જવાનું શરૂ કર્યું પણ ઘણા સમય સુધી કોઈ કાવ્ય લઈ ગયો નહિ! કદાચ Fear of rejection જેવું હશે. એક વખત બચુભાઈએ ‘તમે કેમ કંઈ લાવતા નથી?’ એમ કહ્યું એટલે એ આખું અઠવાડિયું મિત્રોને, સંઘરી રાખેલાં કાવ્યો વંચાવવામાં ગયું. માધવે મહોર મારી ‘આ બે સરસ જ છે’ એટલે એક બે વાર સરસ અક્ષરે કોપી કરી લઈ ગયો. એમણે વાંચવા પણ તરત લીધાં. ‘વાહ!’ વખણાયાં અને બંને સ્વીકારાયાં.
પછી તો ચાનક ચઢી. બીજા કે ત્રીજા અઠવાડિયે એક નવું કાવ્ય...વંચાયું, વખાણાયું, એમણે રાખી પણ લીધું પણ પછી સભા પૂરી થતાં ચૂપચાપ પાછું વાળ્યું! કંઈ સમજાયું નહિ!
પછી તો ચાનક ચઢી. બીજા કે ત્રીજા અઠવાડિયે એક નવું કાવ્ય...વંચાયું, વખાણાયું, એમણે રાખી પણ લીધું પણ પછી સભા પૂરી થતાં ચૂપચાપ પાછું વાળ્યું! કંઈ સમજાયું નહિ!
થોડાક વિરામ પછી એ સિલસિલો ફરી શરૂ થયો. ક્યારેક તરત પાછાં મળે તો ક્યારેક તો એ પછીના બીજા કે ત્રીજા અઠવાડિયે પણ...
થોડાક વિરામ પછી એ સિલસિલો ફરી શરૂ થયો. ક્યારેક તરત પાછાં મળે તો ક્યારેક તો એ પછીના બીજા કે ત્રીજા અઠવાડિયે પણ...
આવું કેમ થાય છે? બચુભાઈને જ પૂછવું જોઈએ. એક દિવસ બેઠક પૂરી થયા પછી રોકાયો અને એમને પૂછ્યું : કહે, સારું થયું તમે પૂછ્યું. તમારાં કેટલાંક કાવ્યો સારાં હતાં. પ્રકાશન-ક્ષમ પણ. પણ શરૂઆતમાં તમે આપેલાં  એવાં નહિ. એથીય ઉત્તમ આપો. મારે કુમારમાં તમારો ગ્રાફ ઊંચે લઈ જવો છે.’ હું તો આભો જ રહી ગયો! બચુભાઈની એ વાત સો એ સો ટકા ગળે ઊતરી ગઈ.
આવું કેમ થાય છે? બચુભાઈને જ પૂછવું જોઈએ. એક દિવસ બેઠક પૂરી થયા પછી રોકાયો અને એમને પૂછ્યું : કહે, સારું થયું તમે પૂછ્યું. તમારાં કેટલાંક કાવ્યો સારાં હતાં. પ્રકાશન-ક્ષમ પણ. પણ શરૂઆતમાં તમે આપેલાં  એવાં નહિ. એથીય ઉત્તમ આપો. મારે કુમારમાં તમારો ગ્રાફ ઊંચે લઈ જવો છે.’ હું તો આભો જ રહી ગયો! બચુભાઈની એ વાત સો એ સો ટકા ગળે ઊતરી ગઈ.
[ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૮] પ્રબોધ ર. જોશી
{{સ-મ|[ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૮]||'''પ્રબોધ ર. જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૪.<br>યથાર્થનું મહત્ત્વ સમજાયું...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૪.
યથાર્થનું મહત્ત્વ સમજાયું...
ઉમાશંકરે કહેલું : ‘લખવું એટલું બધું જ પ્રગટ કરવાનો આગ્રહ ન રાખવો. લખતાં આપણને આનંદ થાય પણ પ્રગટ થતાં વાચકને પણ આપણા એ આનંદનો અનુભવ થવો જોઈએ.’ મને એમણે કેટકેટલું વાંચવાનું સૂચવેલું! એમણે મારાં કાવ્યો પાછાં વાળ્યાં તો મળ્યાં ત્યારે સામેથી માંગ્યાં પણ ખરાં. વિશેષાંકો માટે સ્વાધ્યાય કરાવ્યો અને સામેથી લખાવ્યું. Fear of rejection એમ જ ઓસરી ગાયો અને યથાર્થનું મહત્ત્વ સમજાયું.
ઉમાશંકરે કહેલું : ‘લખવું એટલું બધું જ પ્રગટ કરવાનો આગ્રહ ન રાખવો. લખતાં આપણને આનંદ થાય પણ પ્રગટ થતાં વાચકને પણ આપણા એ આનંદનો અનુભવ થવો જોઈએ.’ મને એમણે કેટકેટલું વાંચવાનું સૂચવેલું! એમણે મારાં કાવ્યો પાછાં વાળ્યાં તો મળ્યાં ત્યારે સામેથી માંગ્યાં પણ ખરાં. વિશેષાંકો માટે સ્વાધ્યાય કરાવ્યો અને સામેથી લખાવ્યું. Fear of rejection એમ જ ઓસરી ગાયો અને યથાર્થનું મહત્ત્વ સમજાયું.
[ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૮] પ્રબોધ ર. જોશી
{{સ-મ|[ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૮]||'''પ્રબોધ ર. જોશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૫.<br>હું ઉત્તમ સમીક્ષકો ઝંખું છું...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૫.
હું ઉત્તમ સમીક્ષકો ઝંખું છું...
વીસમી સદીના છેલ્લા દાયકાના શરૂ થયેલું ને હવે બંધ પડેલું BIBLIO વિશેષે સાહિત્યકેન્દ્રી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા રિવ્યૂ ઑફ બુક્સનું પ્રકાશન બંધ કરાતાં, દિલીપ પાડગાંવકરે નવું સામયિક શરૂ કરવાનું વિચારી લીધું. પ્રકાશિત પુસ્તક અને એની આંતરિક ઓળખ પરત્વેના તીવ્ર લગાવે એમની પાસે બિબ્લીઓ શરૂ કરાવ્યું. શ્યામ લાલ એના માર્ગદર્શક ને માનદ સંપાદક રહેલા.
વીસમી સદીના છેલ્લા દાયકાના શરૂ થયેલું ને હવે બંધ પડેલું BIBLIO વિશેષે સાહિત્યકેન્દ્રી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા રિવ્યૂ ઑફ બુક્સનું પ્રકાશન બંધ કરાતાં, દિલીપ પાડગાંવકરે નવું સામયિક શરૂ કરવાનું વિચારી લીધું. પ્રકાશિત પુસ્તક અને એની આંતરિક ઓળખ પરત્વેના તીવ્ર લગાવે એમની પાસે બિબ્લીઓ શરૂ કરાવ્યું. શ્યામ લાલ એના માર્ગદર્શક ને માનદ સંપાદક રહેલા.
સંપાદક તરીકે પાડગાંવકરનો દૃષ્ટિકોણ એવો છે કે, વાચકોની રુચિને વિકસાવવી જોઈએ ને એ માટે ઉત્તમ પ્રકારનું વાચન એમની સામે મૂકવું જોઈએ. ‘એથી હું ઉત્તમ સમીક્ષકો ઝંખું છું. ઉત્તમ લખાણોએ એક પ્રચલિત માન્યતાને ખોટી ઠરાવી છે કે વાચક ૧૨૦૦ શબ્દો સુધી પહોંચતાં હાંફી જશે. ૧૫૦૦થી ૨૦૦૦ શબ્દો સુધીના સમીક્ષા-લેખો પણ ઉત્તમ રસપ્રદ વાચન બની શકે છે.’ આ સંપાદક માને છે કે સમીક્ષકોને સારો પુરસ્કાર મળવો જોઈએ. પુસ્તકોના તેમજ પુસ્તક-સમીક્ષના વાચનનો મહિમા ઓછો નથી- આ માધ્યમબહુલતાના યુગમાં પણ.
સંપાદક તરીકે પાડગાંવકરનો દૃષ્ટિકોણ એવો છે કે, વાચકોની રુચિને વિકસાવવી જોઈએ ને એ માટે ઉત્તમ પ્રકારનું વાચન એમની સામે મૂકવું જોઈએ. ‘એથી હું ઉત્તમ સમીક્ષકો ઝંખું છું. ઉત્તમ લખાણોએ એક પ્રચલિત માન્યતાને ખોટી ઠરાવી છે કે વાચક ૧૨૦૦ શબ્દો સુધી પહોંચતાં હાંફી જશે. ૧૫૦૦થી ૨૦૦૦ શબ્દો સુધીના સમીક્ષા-લેખો પણ ઉત્તમ રસપ્રદ વાચન બની શકે છે.’ આ સંપાદક માને છે કે સમીક્ષકોને સારો પુરસ્કાર મળવો જોઈએ. પુસ્તકોના તેમજ પુસ્તક-સમીક્ષના વાચનનો મહિમા ઓછો નથી- આ માધ્યમબહુલતાના યુગમાં પણ.
આ પ્રકારના કોઈપણ સામયિકના તંત્રીને હોય એવી એક વાજબી ચિંતા પાડગાંવકરની પણ છે કે પુસ્તક-પ્રકાશન એટલું બધું વધ્યું છે કે એ બધાંને પહોંચી વળાતું નથી, એને પૂરો ન્યાય થઈ નથી શકાતો. એક બીજી મૂંઝવણ પણ એમણે વ્યક્ત કરી છે કે, પુસ્તકના પ્રસાર માટે કામગીરી કરતા આ સામયિકને એના પોતાના જ પ્રસાર માટે તકલીફ પડે છે – એ પણ એક વિધિવક્રતા છે! આર્થિક મોકળાશના અભાવને લીધે બલકે મુશ્કેલીને લીધે ધાર્યું કામ થતું નથી એટલે સંપાદક એક સ્વપ્નિલ પ્રસ્તાવ કરે છે : ‘જો કોઈ ઔદ્યોગિક સંકુલ મને વરસે બે લાખ રૂપિયા આપવા તૈયાર થાય તો હું સમૃદ્ધિથી છલકતી ગુણવત્તાવાળું સામયિક આપું. છે કોઈ તૈયાર?’ કયા સંપાદકને આવો કલ્પનામંડિત વિચાર ન આવે? ને વાક્યને છેડે છે એવો મૂંઝવણગર્ભ પડકાર-પ્રશ્ન ન થાય?
આ પ્રકારના કોઈપણ સામયિકના તંત્રીને હોય એવી એક વાજબી ચિંતા પાડગાંવકરની પણ છે કે પુસ્તક-પ્રકાશન એટલું બધું વધ્યું છે કે એ બધાંને પહોંચી વળાતું નથી, એને પૂરો ન્યાય થઈ નથી શકાતો. એક બીજી મૂંઝવણ પણ એમણે વ્યક્ત કરી છે કે, પુસ્તકના પ્રસાર માટે કામગીરી કરતા આ સામયિકને એના પોતાના જ પ્રસાર માટે તકલીફ પડે છે – એ પણ એક વિધિવક્રતા છે! આર્થિક મોકળાશના અભાવને લીધે બલકે મુશ્કેલીને લીધે ધાર્યું કામ થતું નથી એટલે સંપાદક એક સ્વપ્નિલ પ્રસ્તાવ કરે છે : ‘જો કોઈ ઔદ્યોગિક સંકુલ મને વરસે બે લાખ રૂપિયા આપવા તૈયાર થાય તો હું સમૃદ્ધિથી છલકતી ગુણવત્તાવાળું સામયિક આપું. છે કોઈ તૈયાર?’ કયા સંપાદકને આવો કલ્પનામંડિત વિચાર ન આવે? ને વાક્યને છેડે છે એવો મૂંઝવણગર્ભ પડકાર-પ્રશ્ન ન થાય?
[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષેપ્રત્યક્ષે’ ૨૦૦૪] રમણ સોની
{{સ-મ|[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષેપ્રત્યક્ષે’ ૨૦૦૪]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૬.<br>આદર્શ તો કાન્તનો જ રાખો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૬.
આદર્શ તો કાન્તનો જ રાખો
હું દક્ષિણા અને સંસ્કૃતિ બંનેમાં લખતો હતો. પ્રજારામ (રાવળ) અને હું એકસરખી રીતે આ બંને કવિવરોના સરખા પ્રભાવમાં હતા. ઉમાશંકર દર મહિને સંસ્કૃતિનાં પ્રૂફ જોવા વડોદરા કિસનસિંહ ચાવડાના પ્રેસમાં આવતા હતા ત્યારે હું વડોદરામાં રોઝરી હાઈસ્કુલમાં શિક્ષક હતો. ઉમાશંકર મારે ઘેર પણ આવતા ને કંઈ નવું રચાયું હોય તો તે સંસ્કૃતિ માટે ઉઘરાવી જતા. તો પોંડિચેરીથી સુન્દરમ્‌ના પત્રો આવતા ને દક્ષિણા માટે કાવ્યરચના માગતા. હું તે મોકલતો. ઉમાશંકર મને છંદોના લઘુગુરુમાપની શુદ્ધિ માટે ‘કાન્ત’ તરફ જોવાનું કહેતા. કહેતા કે : ‘ઉશનસ્‌, કાન્ત જેવું લખો.’ તો સુન્દરમ્‌ દક્ષિણા માટે મોકલેલી કૃતિઓ તપાસતા ને લઘુગુરુ સુધારતા. પણ એ કહેતા નહીં કે ‘કાન્ત જેવું લખો’ પણ આ બાબતમાં એમનો આદર્શ પણ છેવટે તો કદાચ ‘કાન્ત’ જ હતા.
હું દક્ષિણા અને સંસ્કૃતિ બંનેમાં લખતો હતો. પ્રજારામ (રાવળ) અને હું એકસરખી રીતે આ બંને કવિવરોના સરખા પ્રભાવમાં હતા. ઉમાશંકર દર મહિને સંસ્કૃતિનાં પ્રૂફ જોવા વડોદરા કિસનસિંહ ચાવડાના પ્રેસમાં આવતા હતા ત્યારે હું વડોદરામાં રોઝરી હાઈસ્કુલમાં શિક્ષક હતો. ઉમાશંકર મારે ઘેર પણ આવતા ને કંઈ નવું રચાયું હોય તો તે સંસ્કૃતિ માટે ઉઘરાવી જતા. તો પોંડિચેરીથી સુન્દરમ્‌ના પત્રો આવતા ને દક્ષિણા માટે કાવ્યરચના માગતા. હું તે મોકલતો. ઉમાશંકર મને છંદોના લઘુગુરુમાપની શુદ્ધિ માટે ‘કાન્ત’ તરફ જોવાનું કહેતા. કહેતા કે : ‘ઉશનસ્‌, કાન્ત જેવું લખો.’ તો સુન્દરમ્‌ દક્ષિણા માટે મોકલેલી કૃતિઓ તપાસતા ને લઘુગુરુ સુધારતા. પણ એ કહેતા નહીં કે ‘કાન્ત જેવું લખો’ પણ આ બાબતમાં એમનો આદર્શ પણ છેવટે તો કદાચ ‘કાન્ત’ જ હતા.
[ઉદ્દેશ, માર્ચ, ૨૦૦૮] ઉશનસ્‌
{{સ-મ|[ઉદ્દેશ, માર્ચ, ૨૦૦૮]||'''ઉશનસ્‌'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૭.<br>હઠપૂર્વક નવા સમીક્ષકોની શોધ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૭.
હઠપૂર્વક નવા સમીક્ષકોની શોધ
સિદ્ધહસ્ત સમીક્ષકોની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાની સામે હટીને હઠપૂર્વક નવા સમીક્ષકોની શોધ કરવી પડી છે અને એ દ્વારા પણ રમણ સોની પાંચ વર્ષ અંતે ‘પરસેવા પર પવનની લહેર ફરી વળે એવી’ રાહતની લાગણી સાથે જે પરિણામ લાવ્યા છે તે અલબત્ત દાદ માગી લે તેવું છે. એમ કહી શકાય કે ‘સાંપ્રતની ચિકિત્સા એનાં તમામ જોખમો ઉઠાવીને પણ’ એમણે કરી છે. અને આજે પણ તેઓ કરી રહ્યા છે. હા, કેટલાક ગ્રંથોની સમીક્ષાઓ કેમ ચુકાઈ ગઈ છે તે સમજાતું નથી. જેમકે દિગીશ મહેતાનો નિબંધસંગ્રહ ‘શેરી’; મનોજ ખંડેરિયાનો ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત’, મકરંદ દવેનો કાવ્યસંગ્રહ ‘હવાબારી’; સરૂપ ધ્રુવનો કાવ્યસંગ્રહ ‘સળગતી હવાઓ’, ધીરુભાઈ ઠાકરનું નાટક ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ અને કૃષ્ણ રાયનનું તુલનાત્મક સિદ્ધાંતનું પુસ્તક ‘સાહિત્ય અને સિદ્ધાંત’ (અનુવાદ). કદાચ આ પુસ્તકો પ્રક્રિયામાં પણ હોઈ શકે એમ માનીને ચાલું છે.
સિદ્ધહસ્ત સમીક્ષકોની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાની સામે હટીને હઠપૂર્વક નવા સમીક્ષકોની શોધ કરવી પડી છે અને એ દ્વારા પણ રમણ સોની પાંચ વર્ષ અંતે ‘પરસેવા પર પવનની લહેર ફરી વળે એવી’ રાહતની લાગણી સાથે જે પરિણામ લાવ્યા છે તે અલબત્ત દાદ માગી લે તેવું છે. એમ કહી શકાય કે ‘સાંપ્રતની ચિકિત્સા એનાં તમામ જોખમો ઉઠાવીને પણ’ એમણે કરી છે. અને આજે પણ તેઓ કરી રહ્યા છે. હા, કેટલાક ગ્રંથોની સમીક્ષાઓ કેમ ચુકાઈ ગઈ છે તે સમજાતું નથી. જેમકે દિગીશ મહેતાનો નિબંધસંગ્રહ ‘શેરી’; મનોજ ખંડેરિયાનો ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત’, મકરંદ દવેનો કાવ્યસંગ્રહ ‘હવાબારી’; સરૂપ ધ્રુવનો કાવ્યસંગ્રહ ‘સળગતી હવાઓ’, ધીરુભાઈ ઠાકરનું નાટક ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ અને કૃષ્ણ રાયનનું તુલનાત્મક સિદ્ધાંતનું પુસ્તક ‘સાહિત્ય અને સિદ્ધાંત’ (અનુવાદ). કદાચ આ પુસ્તકો પ્રક્રિયામાં પણ હોઈ શકે એમ માનીને ચાલું છે.
એટલે, હવે રમણ સોનીને બે વિનંતી કરી શકાય : એક તો મધુ કોઠારીએ કહ્યું છે તેમ ‘રમણભાઈ, તમે પ્રત્યક્ષ માસિક બનાવવાનું ‘પુણ્ય કાર્ય કરો’ અને પ્રાસન્નેયે કહ્યું છે તેમ પ્રત્યક્ષના પ્રત્યેક અંકમાં, પાછલા અંકમાં પ્રગટ થયેલી લેખસામગ્રી વિશે ટૂંકા પ્રતિભાવ આપતા રહો. પહેલી વિનંતી કદાચ અવાસ્તવિક ઠરે પણ બીજી વિનંતી વાસ્તવિક બનાવી શકાય તેવી છે.
એટલે, હવે રમણ સોનીને બે વિનંતી કરી શકાય : એક તો મધુ કોઠારીએ કહ્યું છે તેમ ‘રમણભાઈ, તમે પ્રત્યક્ષ માસિક બનાવવાનું ‘પુણ્ય કાર્ય કરો’ અને પ્રાસન્નેયે કહ્યું છે તેમ પ્રત્યક્ષના પ્રત્યેક અંકમાં, પાછલા અંકમાં પ્રગટ થયેલી લેખસામગ્રી વિશે ટૂંકા પ્રતિભાવ આપતા રહો. પહેલી વિનંતી કદાચ અવાસ્તવિક ઠરે પણ બીજી વિનંતી વાસ્તવિક બનાવી શકાય તેવી છે.
[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭, ‘પ્રત્યક્ષનાં પાંચ વર્ષ’]                                             ચંદ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭, ‘પ્રત્યક્ષનાં પાંચ વર્ષ’]||'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૮.<br>સર્જક સંવેદનાને પરિષ્કૃત કરતી ગોઠડી'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૮.
સર્જક સંવેદનાને પરિષ્કૃત કરતી ગોઠડી
વડોદરામાં મારો નિવાસ ૧૯૫૫થી ‘૬૨ સુધીનો, લગભગ સાતેક વર્ષનો. એ મારી સર્જકસંવેદનાઓને ઘડનારો મહત્ત્વપૂર્ણ ગાળો. સાહિત્યકારના સંસ્કારો, પ્રેરણા મેં ત્યાંથી મેળવ્યાં. એ અરસામાં સુરેશ જોશી મનીષા અને ત્યારબાદ ક્ષિતિજ સામયિકો ચલાવતા. અઠવાડિયામાં એકવાર સાહિત્યિક વર્તુળની ‘ગોષ્ઠિ’ જામતી. કોઈની વાર્તા કે પછી કાવ્ય વંચાતાં. તેના પર ચર્ચાવિચારણા ચાલતી. ઉત્કૃષ્ટ કૃતિઓનું પરિશીલન થતું.
વડોદરામાં મારો નિવાસ ૧૯૫૫થી ‘૬૨ સુધીનો, લગભગ સાતેક વર્ષનો. એ મારી સર્જકસંવેદનાઓને ઘડનારો મહત્ત્વપૂર્ણ ગાળો. સાહિત્યકારના સંસ્કારો, પ્રેરણા મેં ત્યાંથી મેળવ્યાં. એ અરસામાં સુરેશ જોશી મનીષા અને ત્યારબાદ ક્ષિતિજ સામયિકો ચલાવતા. અઠવાડિયામાં એકવાર સાહિત્યિક વર્તુળની ‘ગોષ્ઠિ’ જામતી. કોઈની વાર્તા કે પછી કાવ્ય વંચાતાં. તેના પર ચર્ચાવિચારણા ચાલતી. ઉત્કૃષ્ટ કૃતિઓનું પરિશીલન થતું.
આ વાતાવરણમાં, વિશ્વભરના સમર્થ, સુવિખ્યાત સર્જકોની સર્જનકળાનો પરિચય પામ્યો. મારી કળાદૃષ્ટિને મેં કેળવી, ખીલવી. સુરેશ જોશીની શિખામણને શિરોધાર્ય લેખતાં મેં મારો પોતીકો અવાજ શોધી કાઢ્યો. પણ મારી પ્રેરણામાં કેટકેટલાં પરિબળોએ ભાગ ભજવ્યો હતો?
આ વાતાવરણમાં, વિશ્વભરના સમર્થ, સુવિખ્યાત સર્જકોની સર્જનકળાનો પરિચય પામ્યો. મારી કળાદૃષ્ટિને મેં કેળવી, ખીલવી. સુરેશ જોશીની શિખામણને શિરોધાર્ય લેખતાં મેં મારો પોતીકો અવાજ શોધી કાઢ્યો. પણ મારી પ્રેરણામાં કેટકેટલાં પરિબળોએ ભાગ ભજવ્યો હતો?
એ વેળાએ યુવકમાં રાધેશ્યામે મારી ‘પિશાચિની’ છાપી. જ્યારે ઉમાશંકરભાઈએ સંસ્કૃતિમાં ‘સ્મૃતિવલય’, પણ પ્રગટ કરતાં પહેલાં સ્પષ્ટતા માંગી. તેમને કદાચ એમ કે એ મારી મૌલિક કૃતિ નહોતી. અથવા તો પોતાની અસલિયત છુપાવવા કિશોર જાદવના નામનો ‘કોઈકે’ ગાભો ઓઢ્યો હતો. સ્પષ્ટતા આપી. પછી તો તેઓએ મારી વાર્તાશૈલી, ભાવ-છટા અને રચના-રીતિનાં ભારે વખાણ કર્યાં. હું બરોબર પોરસાયો. રાજીરેડ. ‘કાગકન્યા’ આકાશવાણી પર પ્રસારણ પામી. કૉલેજની વાર્તા-હરિફાઈમાં મારી કૃતિને ઈનામ મેળવ્યું. ઉત્સાહનો ઉછાળો આવ્યો. મારી સર્જક કારકિર્દીનાં આમ મૂળિયાં નંખાયા.
એ વેળાએ યુવકમાં રાધેશ્યામે મારી ‘પિશાચિની’ છાપી. જ્યારે ઉમાશંકરભાઈએ સંસ્કૃતિમાં ‘સ્મૃતિવલય’, પણ પ્રગટ કરતાં પહેલાં સ્પષ્ટતા માંગી. તેમને કદાચ એમ કે એ મારી મૌલિક કૃતિ નહોતી. અથવા તો પોતાની અસલિયત છુપાવવા કિશોર જાદવના નામનો ‘કોઈકે’ ગાભો ઓઢ્યો હતો. સ્પષ્ટતા આપી. પછી તો તેઓએ મારી વાર્તાશૈલી, ભાવ-છટા અને રચના-રીતિનાં ભારે વખાણ કર્યાં. હું બરોબર પોરસાયો. રાજીરેડ. ‘કાગકન્યા’ આકાશવાણી પર પ્રસારણ પામી. કૉલેજની વાર્તા-હરિફાઈમાં મારી કૃતિને ઈનામ મેળવ્યું. ઉત્સાહનો ઉછાળો આવ્યો. મારી સર્જક કારકિર્દીનાં આમ મૂળિયાં નંખાયા.
[સુમન શાહે લીધેલી મુલાકાતનો અંશ, ‘કિમર્થમ્‌’(૧૯૯૫),]                                                               કિશોર જાદવ
{{સ-મ|[સુમન શાહે લીધેલી મુલાકાતનો અંશ, ‘કિમર્થમ્‌’(૧૯૯૫)]||'''કિશોર જાદવ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૮૯.<br>ઉત્સવનું પર્વ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૯.
ઉત્સવનું પર્વ
ત્યારે પ્રસિદ્ધિની આજે છે એટલી તક ને સગવડો નહીં, તોય સામયિકો સારી સંખ્યામાં પ્રગટ થતાં ને કાવ્યરચનાઓ પ્રકટ કરતાં. પુસ્તકાલય, વ્યાયામ, બાલજીવન, સ્કાઉટવીરમાં કાવ્યા મોકલું. છપાય, રાજી થાઉં, પછી કુમારને પ્રસ્થાનને કૃતિઓ મોકલવા માંડી. જે ઝડપે ને જે જથ્થામાં બધી અકબંધ પાછી આવે! હતાશ થાઉં, પણ કરતાં જાળ કરોળિયો કવિતાના નાયકની ધીરજ અને ચતુરાઈથી જાળે જઈ બેસવા મથું. એમ કરતાં કરતાં ૧૯૩૭ –૩૮ માં પ્રસ્થાનમાં ‘દીપોત્સવી’ નામનું એક કાવ્ય છપાયું; ઉત્સવનું જાણે પર્વ આવ્યું. પ્રસ્થાનનો એ અંક મેં ઘણાં રસિક-અરસિક મિત્રોને ને વડીલોને બતાવ્યો હશે.
ત્યારે પ્રસિદ્ધિની આજે છે એટલી તક ને સગવડો નહીં, તોય સામયિકો સારી સંખ્યામાં પ્રગટ થતાં ને કાવ્યરચનાઓ પ્રકટ કરતાં. પુસ્તકાલય, વ્યાયામ, બાલજીવન, સ્કાઉટવીરમાં કાવ્યા મોકલું. છપાય, રાજી થાઉં, પછી કુમારને પ્રસ્થાનને કૃતિઓ મોકલવા માંડી. જે ઝડપે ને જે જથ્થામાં બધી અકબંધ પાછી આવે! હતાશ થાઉં, પણ કરતાં જાળ કરોળિયો કવિતાના નાયકની ધીરજ અને ચતુરાઈથી જાળે જઈ બેસવા મથું. એમ કરતાં કરતાં ૧૯૩૭ –૩૮ માં પ્રસ્થાનમાં ‘દીપોત્સવી’ નામનું એક કાવ્ય છપાયું; ઉત્સવનું જાણે પર્વ આવ્યું. પ્રસ્થાનનો એ અંક મેં ઘણાં રસિક-અરસિક મિત્રોને ને વડીલોને બતાવ્યો હશે.
[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦૨]                                         જયંત પાઠક
{{સ-મ|[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦૨]||'''જયંત પાઠક'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૦.<br>સંપાદન : વિવેચનનો જ પ્રકાર'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૦.
સંપાદન : વિવેચનનો જ પ્રકાર
આપણું કવિતાનું એક સામયિક જે મળે તે સામગ્રીને જે ફાવે તે ક્રમમાં, ગોળ કે ઠોળનો ભેદ રાખ્યા વગર ગોઠવી દેવામાં પાવરધું છે. મેં એક વાર જાહેરમાં એ પ્રશ્ન કરેલો કે : ‘ક્યાં છે સંપાદક? સંપાદનમાં સંપાદક જ ગેરહાજર હોય તો બીજી બાજુ સાહસિક અને નીડર સંપાદકના એવા નમૂના પણ જડી આવે છે જે સંપૂર્ણપણે હાજર હોય છે. એકવાર નિમંત્રણ આપીને મંગાવેલી લખાવેલી સાહિત્યકૃતિઓ સાહિત્યિક ધોરણોમાં ‘અણસરખી’ લાગતાં એને નકરાવાની સંપાદકમાં નૈતિક હિમ્મત છે અને એનાં પરિણામ ભોગવવાની એનામાં તાકાત છે. સંપાદન વિવેચનનો જ પ્રકાર છે. સાહિત્યક્ષેત્રની એ ગંભીર પ્રવૃત્તિ છે. સાહિત્યનાં ધોરણો સ્થાપવામાં, એને ઉપસાવવામાં અને એને સ્થિર કરવામાં એનો મોટો હાથ છે. સંપાદન ડાબા હાથનો ખેલ નથી. તમારી સજજ અને પક્વ રુચિના કસોટી પથ્થર પર અંકાતી એ સુવર્ણરેખા છે. અત્યંત પરિશ્રમ અને ધીરજપૂર્વકના ચયનનું એ ફળ છે. ચયન બે પ્રકારની હાનિની સંભાવના ઊભી કરે છે. અને તેથી સંપાદકને માથે બેવડી જવાબદારી ઊભી  થાય છે. સંપાદક ચયન વખતે જે કશુંક સ્વીકારે છે એ જો પ્રતિનિધિત્વ કરતો ઉત્તમ નમૂનો ન હોય અને કૃતિના મૂલ્યથી કોઈ ઈતર મૂલ્યને કારણે જો એનો સ્વીકાર થયો હોય તો સાહિત્યક્ષેત્રે મોટી હાનિ ઊભી કરે છે, તે જ રીતે સંપાદક ચયન વખતે કશુંક છોડે છે અને એમ છોડવામાં જો ઉત્તમ પ્રતિનિધિત્વ કરતો નમૂનો છૂટી ગયો હોય તો પણ એ સાહિત્યક્ષેત્રે મોટી હાનિ કરે છે. એમાંય રાગદ્વૈષથી જો સ્વીકાર કરે કે અસ્વીકાર થયો હોય તો એને સાહિત્યક્ષેત્રનો અપરાધ જ માનવો જોઈએ. સંપાદન એ સાહિત્યના અસ્ખલિત પ્રવાહમાં કશુંક કીમતી વહી જવા ન પામે એને રોકનારો, રક્ષનારો વિવેકબંંધ છે.
આપણું કવિતાનું એક સામયિક જે મળે તે સામગ્રીને જે ફાવે તે ક્રમમાં, ગોળ કે ઠોળનો ભેદ રાખ્યા વગર ગોઠવી દેવામાં પાવરધું છે. મેં એક વાર જાહેરમાં એ પ્રશ્ન કરેલો કે : ‘ક્યાં છે સંપાદક? સંપાદનમાં સંપાદક જ ગેરહાજર હોય તો બીજી બાજુ સાહસિક અને નીડર સંપાદકના એવા નમૂના પણ જડી આવે છે જે સંપૂર્ણપણે હાજર હોય છે. એકવાર નિમંત્રણ આપીને મંગાવેલી લખાવેલી સાહિત્યકૃતિઓ સાહિત્યિક ધોરણોમાં ‘અણસરખી’ લાગતાં એને નકરાવાની સંપાદકમાં નૈતિક હિમ્મત છે અને એનાં પરિણામ ભોગવવાની એનામાં તાકાત છે. સંપાદન વિવેચનનો જ પ્રકાર છે. સાહિત્યક્ષેત્રની એ ગંભીર પ્રવૃત્તિ છે. સાહિત્યનાં ધોરણો સ્થાપવામાં, એને ઉપસાવવામાં અને એને સ્થિર કરવામાં એનો મોટો હાથ છે. સંપાદન ડાબા હાથનો ખેલ નથી. તમારી સજજ અને પક્વ રુચિના કસોટી પથ્થર પર અંકાતી એ સુવર્ણરેખા છે. અત્યંત પરિશ્રમ અને ધીરજપૂર્વકના ચયનનું એ ફળ છે. ચયન બે પ્રકારની હાનિની સંભાવના ઊભી કરે છે. અને તેથી સંપાદકને માથે બેવડી જવાબદારી ઊભી  થાય છે. સંપાદક ચયન વખતે જે કશુંક સ્વીકારે છે એ જો પ્રતિનિધિત્વ કરતો ઉત્તમ નમૂનો ન હોય અને કૃતિના મૂલ્યથી કોઈ ઈતર મૂલ્યને કારણે જો એનો સ્વીકાર થયો હોય તો સાહિત્યક્ષેત્રે મોટી હાનિ ઊભી કરે છે, તે જ રીતે સંપાદક ચયન વખતે કશુંક છોડે છે અને એમ છોડવામાં જો ઉત્તમ પ્રતિનિધિત્વ કરતો નમૂનો છૂટી ગયો હોય તો પણ એ સાહિત્યક્ષેત્રે મોટી હાનિ કરે છે. એમાંય રાગદ્વૈષથી જો સ્વીકાર કરે કે અસ્વીકાર થયો હોય તો એને સાહિત્યક્ષેત્રનો અપરાધ જ માનવો જોઈએ. સંપાદન એ સાહિત્યના અસ્ખલિત પ્રવાહમાં કશુંક કીમતી વહી જવા ન પામે એને રોકનારો, રક્ષનારો વિવેકબંંધ છે.
[‘લઘુ સિદ્ધાંતવહી’, પૃ. ૨૧૪] ચન્દ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[‘લઘુ સિદ્ધાંતવહી’, પૃ. ૨૧૪]||'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૧.<br>અવલોકનની રુગ્ણ પ્રણાલિ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૧.
અવલોકનની રુગ્ણ પ્રણાલિ
આજે સામયિકોમાં પ્રગટ થતાં કે ટી.વી. યા રેડિયો પર રજૂ થતાં ગ્રંથાવલોકનો પર ધ્યાન આપો તો સમજાશે કે એમાં પસંદગી પામતાં પુસ્તકોથી માંડી અવલોકનકારોની પસંદગી સુધીની એક અરાજકતા ચારે બાજુ પ્રસરેલી છે. પસંદગીનાં ધોરણો એકદમ અંગત બની ગયાં છે. અવલોકનો ઉપરચોટિયાં, છીછરાં અને સાહિત્યકારણની બૂથી ખરડાયેલાં રહ્યાં છે.
આજે સામયિકોમાં પ્રગટ થતાં કે ટી.વી. યા રેડિયો પર રજૂ થતાં ગ્રંથાવલોકનો પર ધ્યાન આપો તો સમજાશે કે એમાં પસંદગી પામતાં પુસ્તકોથી માંડી અવલોકનકારોની પસંદગી સુધીની એક અરાજકતા ચારે બાજુ પ્રસરેલી છે. પસંદગીનાં ધોરણો એકદમ અંગત બની ગયાં છે. અવલોકનો ઉપરચોટિયાં, છીછરાં અને સાહિત્યકારણની બૂથી ખરડાયેલાં રહ્યાં છે.
[‘લઘુ સિદ્ધાંતવહી’, પૃ. ૨૧૨] ચન્દ્રકાન્ત ટોપીવાળા
{{સ-મ|[‘લઘુ સિદ્ધાંતવહી’, પૃ. ૨૧૨]||'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૨.<br>વાચક સાથે મૈત્રીભાવ કેળવવાનું લક્ષ્ય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૨.
વાચક સાથે મૈત્રીભાવ કેળવવાનું લક્ષ્ય
આ દાયકાની શરૂઆતમાં આરંભાયેલા INDIAN REVIEW OF BOOKS સામયિકે સર્વસામાન્ય વાચકવર્ગને આકર્ષિત કર્યો છે. પુસ્તકનો પરિચય આપતી ખૂબ જ સરળ ને સહજ-અનૌપચારિક રજૂઆત દ્વારા ‘વાચક સાથે મૈત્રીભાવ કેળવવાનો’ એનો આશય છે.
આ દાયકાની શરૂઆતમાં આરંભાયેલા INDIAN REVIEW OF BOOKS સામયિકે સર્વસામાન્ય વાચકવર્ગને આકર્ષિત કર્યો છે. પુસ્તકનો પરિચય આપતી ખૂબ જ સરળ ને સહજ-અનૌપચારિક રજૂઆત દ્વારા ‘વાચક સાથે મૈત્રીભાવ કેળવવાનો’ એનો આશય છે.
એના પ્રકાશક કે. એસ. પદ્મનાભન વર્ષોથી પુસ્તકોના વ્યવસાયમાં છે. એમને લાગ્યું કે પ્રકાશિત થતાં પુસ્કોના ત્વરિત અવલોકનની મોટી આવશ્યકતા છે – છાપાં ને સામયિકોમાં અવલોકન ક્યારેક ખૂબ મોડાં થાય છે. વિક્રેતાઓ પાસે પણ પ્રકાશિત પુસ્તકો તરત સુલભ નથી હોતાં, જે મળે છે તે કેવાં હશે તે જલદી કળાતું નથી. આ સ્થિતિને લીધે એમણે ૧૯૯૦માં ‘મદ્રાસ બૂક ક્લબ’ શરૂ કરી ને એને પરિણામે, પછી, આ સામયિક શરૂ થયું.
એના પ્રકાશક કે. એસ. પદ્મનાભન વર્ષોથી પુસ્તકોના વ્યવસાયમાં છે. એમને લાગ્યું કે પ્રકાશિત થતાં પુસ્કોના ત્વરિત અવલોકનની મોટી આવશ્યકતા છે – છાપાં ને સામયિકોમાં અવલોકન ક્યારેક ખૂબ મોડાં થાય છે. વિક્રેતાઓ પાસે પણ પ્રકાશિત પુસ્તકો તરત સુલભ નથી હોતાં, જે મળે છે તે કેવાં હશે તે જલદી કળાતું નથી. આ સ્થિતિને લીધે એમણે ૧૯૯૦માં ‘મદ્રાસ બૂક ક્લબ’ શરૂ કરી ને એને પરિણામે, પછી, આ સામયિક શરૂ થયું.
પુસ્તકનાં પરિચય-સમીક્ષા વિશેનો પદ્મનાભનનો દૃષ્ટિકોણ જરાક જુદા પ્રકારનો છે. એ કહે કે , ધ બૂક રિવ્યૂ તેમજ બિબ્લીઓ ખૂબ ઉન્નતભ્રૂ છે. એમાંની સમીક્ષાઓ અઘરી ને સંકુલ હોય છે એથી સામાન્ય વાચક તો એમાં રસ લઈ શકતો નથી. અમે તો એવા સમીક્ષકોને આવકારીએ છીએ જેમની શૈલી રસળતી હોય, વાચકોને પુસ્તક તરફ આકર્ષી જનારી હોય – એ સમીક્ષકો તે તે ક્ષેત્રના તજ્‌જ્ઞ જ હોય એવી અમારી અપેક્ષા હોતી નથી. ઈ.ર.બૂ. એવા સમીક્ષકોની એક ક્લબ જેવી છે જેમનો પહેલો પ્રેમ પુસ્ક છે. પૈસા નહીં. આને લીધે યુવાન સમર્પણશીલ સંપાદકોની પણ એક ટીમ થઈ શકી છે. બીજાં સામયિકોના સમીક્ષકો પણ ક્યારેક અમારે માટે ટૂંકી ને રસપ્રદ સમીક્ષાઓ કરી આપે છે – ભાગ્યે જ એ ૮૦૦ શબ્દોથી આગળ જતી હોય છે.
પુસ્તકનાં પરિચય-સમીક્ષા વિશેનો પદ્મનાભનનો દૃષ્ટિકોણ જરાક જુદા પ્રકારનો છે. એ કહે કે , ધ બૂક રિવ્યૂ તેમજ બિબ્લીઓ ખૂબ ઉન્નતભ્રૂ છે. એમાંની સમીક્ષાઓ અઘરી ને સંકુલ હોય છે એથી સામાન્ય વાચક તો એમાં રસ લઈ શકતો નથી. અમે તો એવા સમીક્ષકોને આવકારીએ છીએ જેમની શૈલી રસળતી હોય, વાચકોને પુસ્તક તરફ આકર્ષી જનારી હોય – એ સમીક્ષકો તે તે ક્ષેત્રના તજ્‌જ્ઞ જ હોય એવી અમારી અપેક્ષા હોતી નથી. ઈ.ર.બૂ. એવા સમીક્ષકોની એક ક્લબ જેવી છે જેમનો પહેલો પ્રેમ પુસ્ક છે. પૈસા નહીં. આને લીધે યુવાન સમર્પણશીલ સંપાદકોની પણ એક ટીમ થઈ શકી છે. બીજાં સામયિકોના સમીક્ષકો પણ ક્યારેક અમારે માટે ટૂંકી ને રસપ્રદ સમીક્ષાઓ કરી આપે છે – ભાગ્યે જ એ ૮૦૦ શબ્દોથી આગળ જતી હોય છે.
ઈ. રિ. ઑફ બુક્સ એ વાર્ષિક વ્યાખ્યાનોની પરંપરા પણ શરૂ કરી છે – પહેલું વ્યાખ્યાન યુ. આર. અનંતમૂર્તિએ આપેલું. બૂકર પારિતોષિક જેવું એક પ્રતિષ્ઠિત પારિતોષિક પણ એણે શરૂ કર્યૂં છે – અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો માટે.
ઈ. રિ. ઑફ બુક્સ એ વાર્ષિક વ્યાખ્યાનોની પરંપરા પણ શરૂ કરી છે – પહેલું વ્યાખ્યાન યુ. આર. અનંતમૂર્તિએ આપેલું. બૂકર પારિતોષિક જેવું એક પ્રતિષ્ઠિત પારિતોષિક પણ એણે શરૂ કર્યૂં છે – અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો માટે.
[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષપ્રત્યક્ષે’ ૨૦૦૪] રમણ સોની
{{સ-મ|[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષપ્રત્યક્ષે’ ૨૦૦૪]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૩.<br>સતત મથામણ...'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૩.
સતત મથામણ...
એક બીજી બાબતનું પણ સામયિકસંદર્ભે હું મહત્ત્વ લેખું છું. તે છે તંત્રી-સંપાદકનાં પોતાનાં વૃત્તિ-વલણો, પોતાનાં રસ-રુચિ. એક માણસ જેમ બીજો માણસ બની શકતો નથી, તેમ એક તંત્રી કે સંપાદક બીજા જેવો બની શકતો નથી. દરેકની તત્સંદર્ભે ચાલના તેથી જુદી હોવાની. તંત્રી-સંપાદકે તેના સામયિકને ચલાવવા, અમુક-તમુક પ્રકારનો ઘાટ આપવા કે પછી તેના અમુક પ્રકારના પરિરૂપના આવિષ્કાર માટે એમ સતત મથામણ કરવાની રહે છે. આવી મથામણમાં કેટલીક બાબતોને વળગી રહેવાનું હોય છે તો કેટલીક બાબતોને જતી કરવી પડે છે. તો કેટલીક સાથે સમાધાન પણ કરવાના હોય છે. કહો કે સર્જનની જેમ જ લગભગ દરેક અંક પ્રકાશિત થઈને વાચકના હાથમાં પહોંચે છે તે પહેલાં આવી અનેક પ્રકારની છેંક-ભૂંસ તંત્રી-સંપાદકના મનોનેપથ્યમાં-પેલા સંપાદનકર્મમાં થઈ ચૂકી હોય છે. સાદી ભાષામાં કહું તો તંત્ર અને તત્ત્વ બંને ઉપર સંપાદકે નજર રાખવાની હોય છે.
એક બીજી બાબતનું પણ સામયિકસંદર્ભે હું મહત્ત્વ લેખું છું. તે છે તંત્રી-સંપાદકનાં પોતાનાં વૃત્તિ-વલણો, પોતાનાં રસ-રુચિ. એક માણસ જેમ બીજો માણસ બની શકતો નથી, તેમ એક તંત્રી કે સંપાદક બીજા જેવો બની શકતો નથી. દરેકની તત્સંદર્ભે ચાલના તેથી જુદી હોવાની. તંત્રી-સંપાદકે તેના સામયિકને ચલાવવા, અમુક-તમુક પ્રકારનો ઘાટ આપવા કે પછી તેના અમુક પ્રકારના પરિરૂપના આવિષ્કાર માટે એમ સતત મથામણ કરવાની રહે છે. આવી મથામણમાં કેટલીક બાબતોને વળગી રહેવાનું હોય છે તો કેટલીક બાબતોને જતી કરવી પડે છે. તો કેટલીક સાથે સમાધાન પણ કરવાના હોય છે. કહો કે સર્જનની જેમ જ લગભગ દરેક અંક પ્રકાશિત થઈને વાચકના હાથમાં પહોંચે છે તે પહેલાં આવી અનેક પ્રકારની છેંક-ભૂંસ તંત્રી-સંપાદકના મનોનેપથ્યમાં-પેલા સંપાદનકર્મમાં થઈ ચૂકી હોય છે. સાદી ભાષામાં કહું તો તંત્ર અને તત્ત્વ બંને ઉપર સંપાદકે નજર રાખવાની હોય છે.
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૮] પ્રવીણ દરજી
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૮]||'''પ્રવીણ દરજી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૪.<br>શબ્દસૃષ્ટિનું પ્રાગટ્ય'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૪.
શબ્દસૃષ્ટિનું પ્રાગટ્ય
આપણે ત્યાં એકાએક જ સાહિત્યિક સામયિકોની ખોટ વરતાવા લાગી. સારા સારા લેખકોને શું લખવું તે કરતાં ક્યાં લખવું એની આજકાલ મોટી મૂંઝવણ છે.
આપણે ત્યાં એકાએક જ સાહિત્યિક સામયિકોની ખોટ વરતાવા લાગી. સારા સારા લેખકોને શું લખવું તે કરતાં ક્યાં લખવું એની આજકાલ મોટી મૂંઝવણ છે.
આપણા સંદર્ભમાં સાહિત્યિક સામયિક સમગ્ર સાહિત્યિક જગતનું મોટું નિર્ણાયક પરિબળ રહ્યું છે. એક સુગઠિત માધ્યમ તરીકે સાહિત્યનાં સર્જન અને પ્રસારમાં સામયિક ઘણી મોટી ભૂમિકા ભજવી શકે છે. આપણાં એવાં નીવડેલાં સામયિકોના સ્મરણમાત્રથી આ સમજાઈ જાય એવું છે.
આપણા સંદર્ભમાં સાહિત્યિક સામયિક સમગ્ર સાહિત્યિક જગતનું મોટું નિર્ણાયક પરિબળ રહ્યું છે. એક સુગઠિત માધ્યમ તરીકે સાહિત્યનાં સર્જન અને પ્રસારમાં સામયિક ઘણી મોટી ભૂમિકા ભજવી શકે છે. આપણાં એવાં નીવડેલાં સામયિકોના સ્મરણમાત્રથી આ સમજાઈ જાય એવું છે.
છેલ્લાં પચીસ વર્ષમાં, આપણી સાહિત્યિક-પરમ્પરામાં પરિવર્તન તેમજ નૂતન સાહિત્યકલાના આરાધનને માટે અનેક લિટલ મૅગેઝિન્સ-લઘુ-પત્ર-પત્રિકાઓ-જન્મ્યાં, ઊછર્યાં ને મર્યા; નવા જન્મ્યાં, નવાં યે મર્યા, એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે એમ થયું. પરંતુ એ સાથે જ, સ્થિર અને લબ્ધપ્રતિષ્ઠ સામયિકોની અવસ્થા કથળવા માંડી. નિર્ધારો પ્રમાણેના સ્વ-રૂપનું જતન કરવાનું એમના માટે કઠિન બન્યું. એ સંકોચાતા રહ્યાં અને છેલ્લે તો, એમને વિશેનું આપણું સંવેદન સાવ ઝાંખું પડી ગયું.
છેલ્લાં પચીસ વર્ષમાં, આપણી સાહિત્યિક-પરમ્પરામાં પરિવર્તન તેમજ નૂતન સાહિત્યકલાના આરાધનને માટે અનેક લિટલ મૅગેઝિન્સ-લઘુ-પત્ર-પત્રિકાઓ-જન્મ્યાં, ઊછર્યાં ને મર્યા; નવા જન્મ્યાં, નવાં યે મર્યા, એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે એમ થયું. પરંતુ એ સાથે જ, સ્થિર અને લબ્ધપ્રતિષ્ઠ સામયિકોની અવસ્થા કથળવા માંડી. નિર્ધારો પ્રમાણેના સ્વ-રૂપનું જતન કરવાનું એમના માટે કઠિન બન્યું. એ સંકોચાતા રહ્યાં અને છેલ્લે તો, એમને વિશેનું આપણું સંવેદન સાવ ઝાંખું પડી ગયું.
આ સંજોગોમાં શબ્દસૃષ્ટિનું પ્રાગટ્ય એક તાકીદની અને આવકાર્ય ઘટના લેખાશે.
આ સંજોગોમાં શબ્દસૃષ્ટિનું પ્રાગટ્ય એક તાકીદની અને આવકાર્ય ઘટના લેખાશે.
[શબ્દસૃષ્ટિ, અંક : ૧, ઑક્ટોબર, ૧૯૮૩] સુમન શાહ
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, અંક : ૧, ઑક્ટોબર, ૧૯૮૩]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૫.<br>ચાકડો પણ મારે જ રચવાનો હતો'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૫.
ચાકડો પણ મારે જ રચવાનો હતો
જાણીતા સામયિકની નીતિરીતિથી લેખકો તેમજ વાચકો વાકેફ હોય છે. નવા સામયિકની નીતિરીતિ તંત્રીએ આકારવાની હોય છે. એ જ છે તંત્રીકાર્ય. નીતિરીતિ વિશે પ્રમાદવશ, ઉદાસીન કે ઊંઘતાને તંત્રી ન કહેવાય. કેમ કે એટલે તો પછી, મળ્યું ને છાપ્યું. કહેવાનો વારો આવે છે. સામયિક લેખકોને કે વાચકોને ઘડી નથી શકતું. બલકે લેખકો-વાચકો એને ચલાવતા હોય એવું ભાસે છે. પેલો ખાલી તંત્રવાહક કે મુદ્રકની દશાને પામ્યો હોય છે. નિષ્ઠાવાન તંત્રીનું સામયિક પરચૂરણિયું ન હોય, જુદું હોય. આજે તો, બેથી વધુ સામયિકો સરખેસરખાં લાગે છે, જાણે એમાંય નક્કાખોરી! એક સારા કુંભારની જેમ શબ્દસૃષ્ટિને મારે ટીપી-ટીપીને ઘડવાનું હતું. મારી પસંદગી પાછળની દૃષ્ટિ વરતાય એ રીતનો સામગ્રીનો મારે તોલ બાંધવાનો હતો. એને આકાર મળે એવી કાપકૂપો કરવાની હતી. એ પર પહેલ પડે એવાં વિભાજન–આયોજન કરવાનાં હતાં. ત્યારે પરમ્પરા અને પ્રયોગ વચ્ચે કાચી બુદ્ધિ ઠીક ઠીક પ્રવર્તતી  હતી. વગર સમજની હૂંસાતૂંસી મારે પ્રયોગખોર વાંઝિયા ઉદ્રેકોથી અને સાથોસાથ અતિ-સામાન્યમાં રાચતી બજારુ કે લપટી અ-કલાથી શબ્દસૃષ્ટિને બચાવવાનું હતું. ટૂંકમાં ચાકડો પણ મારે જ રચવાનો હતો.
જાણીતા સામયિકની નીતિરીતિથી લેખકો તેમજ વાચકો વાકેફ હોય છે. નવા સામયિકની નીતિરીતિ તંત્રીએ આકારવાની હોય છે. એ જ છે તંત્રીકાર્ય. નીતિરીતિ વિશે પ્રમાદવશ, ઉદાસીન કે ઊંઘતાને તંત્રી ન કહેવાય. કેમ કે એટલે તો પછી, મળ્યું ને છાપ્યું. કહેવાનો વારો આવે છે. સામયિક લેખકોને કે વાચકોને ઘડી નથી શકતું. બલકે લેખકો-વાચકો એને ચલાવતા હોય એવું ભાસે છે. પેલો ખાલી તંત્રવાહક કે મુદ્રકની દશાને પામ્યો હોય છે. નિષ્ઠાવાન તંત્રીનું સામયિક પરચૂરણિયું ન હોય, જુદું હોય. આજે તો, બેથી વધુ સામયિકો સરખેસરખાં લાગે છે, જાણે એમાંય નક્કાખોરી! એક સારા કુંભારની જેમ શબ્દસૃષ્ટિને મારે ટીપી-ટીપીને ઘડવાનું હતું. મારી પસંદગી પાછળની દૃષ્ટિ વરતાય એ રીતનો સામગ્રીનો મારે તોલ બાંધવાનો હતો. એને આકાર મળે એવી કાપકૂપો કરવાની હતી. એ પર પહેલ પડે એવાં વિભાજન–આયોજન કરવાનાં હતાં. ત્યારે પરમ્પરા અને પ્રયોગ વચ્ચે કાચી બુદ્ધિ ઠીક ઠીક પ્રવર્તતી  હતી. વગર સમજની હૂંસાતૂંસી મારે પ્રયોગખોર વાંઝિયા ઉદ્રેકોથી અને સાથોસાથ અતિ-સામાન્યમાં રાચતી બજારુ કે લપટી અ-કલાથી શબ્દસૃષ્ટિને બચાવવાનું હતું. ટૂંકમાં ચાકડો પણ મારે જ રચવાનો હતો.
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૬.<br>સંપાદકની શુભેચ્છાઓ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૬.
સંપાદકની શુભેચ્છાઓ
સંસ્કૃતિ માટે પહેલીવહેલી જે રચના આપી તે ગીતસ્વરૂપની જ હતી. ભાષા-સાહિત્ય ભવનમાં પછીથી કંઈક સંકોચ સાથે કવિને એ વિશે પૂછેલું. હાથમાં પાછી પકડાવતાં કહે, તમે હજી તો ઘણું લખશો ને? એટલા પ્રેમથી કહેવાયેલું કે એ જાણે શુભેચ્છા હોય એમ લાગેલું. બન્યું પણ એમ જ. એ પછી આપેલી બે રચનાઓ એક ગઝલ અને એક ગીત એમણે એક સાથે છાપી અને એમાંની એક તો પૂંઠા પર ચમકાવી!
સંસ્કૃતિ માટે પહેલીવહેલી જે રચના આપી તે ગીતસ્વરૂપની જ હતી. ભાષા-સાહિત્ય ભવનમાં પછીથી કંઈક સંકોચ સાથે કવિને એ વિશે પૂછેલું. હાથમાં પાછી પકડાવતાં કહે, તમે હજી તો ઘણું લખશો ને? એટલા પ્રેમથી કહેવાયેલું કે એ જાણે શુભેચ્છા હોય એમ લાગેલું. બન્યું પણ એમ જ. એ પછી આપેલી બે રચનાઓ એક ગઝલ અને એક ગીત એમણે એક સાથે છાપી અને એમાંની એક તો પૂંઠા પર ચમકાવી!
[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૪૭]                                                   ધીરેન્દ્ર મહેતા
{{સ-મ|[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૪૭]||'''ધીરેન્દ્ર મહેતા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૭.<br>સામયિક : લેખકોના શક્તિ-સામર્થ્યનું દર્પણ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૭.
સામયિક : લેખકોના શક્તિ-સામર્થ્યનું દર્પણ
શબ્દસૃષ્ટિ માટે મેં મારી ઘણી રાતો પ્રેમથી ખરચી હતી. એને લીધે મારી કેટલીક રાતો બગડી પણ હતી. છોડ્યા પછી વરસો લગી એ પરંતુ ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’ જોઈને રાજી રહેવા મથતો. સરકારનું પણ સરકારી નહીં પ્રકારનું એનું સ્વરૂપ મારા અનુગામી તંત્રીઓ જાળવી રહ્યા છે એ હકીકત જોતાં સારું લાગતું.
શબ્દસૃષ્ટિ માટે મેં મારી ઘણી રાતો પ્રેમથી ખરચી હતી. એને લીધે મારી કેટલીક રાતો બગડી પણ હતી. છોડ્યા પછી વરસો લગી એ પરંતુ ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’ જોઈને રાજી રહેવા મથતો. સરકારનું પણ સરકારી નહીં પ્રકારનું એનું સ્વરૂપ મારા અનુગામી તંત્રીઓ જાળવી રહ્યા છે એ હકીકત જોતાં સારું લાગતું.
સર્વસામાસિકતા અને વિશિષ્ટ તંત્રીય દૃષ્ટિથી ઘડાતું રહેતું સામયિક પરખાઈ જાય છે. એ જ રીતે, સામગ્રી-સ્વીકાર નીતિરીતિ અનુસારનો હોય તો પણ તંત્રીની વૈયક્તિક ગુંજાઈશ પણ જણાઈ જતી હોય છે. પરંતુ એ પછી એ એને મળેલા લેખકોનાં શક્તિ-સામર્થ્યનું વધારે તો દર્પણ હોય છે. જે તે સમયગાળાની સાહિત્યિક ગરજો અને આશા-અપેક્ષાઓનો વધારે તો દસ્તાવેજ હોય છે. સારું સામયિક હંમેશા તંત્રી અને લેખકોના યોગ-સંયોગનું પરિણામ હોય છે. શબ્દસૃષ્ટિને ન-સરકારી કહીએ કે સંસ્કૃતિ ઉમાશંકરનું, ક્ષિતિજ સુરેશ જોષીનું કહીએ ત્યારે દરેક વખતે આપણે એ લોકોને સાંપડેલાં લેખકીય સાથ-સહકાર કે સંગાથને વીસરી જઈએ છીએ. આજે દૃશ્ય વિપરીત છે. તંત્રીને પત્રમાં આજનો સરેરાશ લેખક શું કહે છે, જાણો? ‘આ છાપી સહકાર આપવા વિનંતી...’
સર્વસામાસિકતા અને વિશિષ્ટ તંત્રીય દૃષ્ટિથી ઘડાતું રહેતું સામયિક પરખાઈ જાય છે. એ જ રીતે, સામગ્રી-સ્વીકાર નીતિરીતિ અનુસારનો હોય તો પણ તંત્રીની વૈયક્તિક ગુંજાઈશ પણ જણાઈ જતી હોય છે. પરંતુ એ પછી એ એને મળેલા લેખકોનાં શક્તિ-સામર્થ્યનું વધારે તો દર્પણ હોય છે. જે તે સમયગાળાની સાહિત્યિક ગરજો અને આશા-અપેક્ષાઓનો વધારે તો દસ્તાવેજ હોય છે. સારું સામયિક હંમેશા તંત્રી અને લેખકોના યોગ-સંયોગનું પરિણામ હોય છે. શબ્દસૃષ્ટિને ન-સરકારી કહીએ કે સંસ્કૃતિ ઉમાશંકરનું, ક્ષિતિજ સુરેશ જોષીનું કહીએ ત્યારે દરેક વખતે આપણે એ લોકોને સાંપડેલાં લેખકીય સાથ-સહકાર કે સંગાથને વીસરી જઈએ છીએ. આજે દૃશ્ય વિપરીત છે. તંત્રીને પત્રમાં આજનો સરેરાશ લેખક શું કહે છે, જાણો? ‘આ છાપી સહકાર આપવા વિનંતી...’
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૮.<br>બેકારીનું મહેણું ભાંગવાની ઈચ્છા'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૮.
બેકારીનું મહેણું ભાંગવાની ઈચ્છા
જોડકણાં જેવી કવિતા તો અભ્યાસકાળ દરમિયાન જ આવી હતી અને હવે તો કાચું અધકચરું લેખન જ મારા અસ્તિત્વની પ્રતીતિનો મુખ્ય આધાર બની શકે તેમ હતું. આપવા માંડ્યું-ધોધબંધ, પણ નબળું, કોઈનાયે માર્ગદર્શન અને પ્રોત્સાહન વિના સ્થાનિક ગુજરાતમિત્ર દૈનિકે મારું પહેલવહેલું કાવ્ય છાપેલું. દુષ્કાળ વિષયક હતું; મારે માટે તો તે લાંબા દુષ્કાળ પછીની મેઘવૃષ્ટિ સમાન નીવડ્યું! મુનશી-રમણલાલ-ધૂમકેતુ વગેરેને વાંચતો વાંચતો હું મડિયા-પન્નાલાલ-પેટલીકર સુધી આવીને ઠર્યો હતો, અને તેમાંથી જ વાર્તાઓનું વહેણ ફૂટ્યું. એમાં વધારાનો લાભ ત્રણ કે પાંચ રૂપિયાનો પુરસ્કાર મળવાની સંભાવનાનોય હતો, જે મારી પંચવર્ષીય બેકારીનું મહેણું ભાંગે તેમ હતો! ૧૯૫૩માં પહેલી વાર્તા સવિતા એ છાપી-‘પતનની એક પળ’, પણ પુરસ્કારરૂપે તો એક વર્ષ માટે વિના લવાજમે તે માસિકપત્ર જ મળ્યું. પણ પછી તરત તેણે બીજી વાર્તા છાપી - ‘પાંચ રૂપિયા’ અને એનો પુરસ્કાર પણ વાર્તાના શીર્ષક જેટલો જ મળ્યો ત્યારે મને નોબેલ પારિતોષિક મળ્યા જેટલો આનંદ થયો. નેપથ્યે હતી પેલી બેકારીનું મહેણું ભાંગવાની તીવ્ર ઈચ્છા.
જોડકણાં જેવી કવિતા તો અભ્યાસકાળ દરમિયાન જ આવી હતી અને હવે તો કાચું અધકચરું લેખન જ મારા અસ્તિત્વની પ્રતીતિનો મુખ્ય આધાર બની શકે તેમ હતું. આપવા માંડ્યું-ધોધબંધ, પણ નબળું, કોઈનાયે માર્ગદર્શન અને પ્રોત્સાહન વિના સ્થાનિક ગુજરાતમિત્ર દૈનિકે મારું પહેલવહેલું કાવ્ય છાપેલું. દુષ્કાળ વિષયક હતું; મારે માટે તો તે લાંબા દુષ્કાળ પછીની મેઘવૃષ્ટિ સમાન નીવડ્યું! મુનશી-રમણલાલ-ધૂમકેતુ વગેરેને વાંચતો વાંચતો હું મડિયા-પન્નાલાલ-પેટલીકર સુધી આવીને ઠર્યો હતો, અને તેમાંથી જ વાર્તાઓનું વહેણ ફૂટ્યું. એમાં વધારાનો લાભ ત્રણ કે પાંચ રૂપિયાનો પુરસ્કાર મળવાની સંભાવનાનોય હતો, જે મારી પંચવર્ષીય બેકારીનું મહેણું ભાંગે તેમ હતો! ૧૯૫૩માં પહેલી વાર્તા સવિતા એ છાપી-‘પતનની એક પળ’, પણ પુરસ્કારરૂપે તો એક વર્ષ માટે વિના લવાજમે તે માસિકપત્ર જ મળ્યું. પણ પછી તરત તેણે બીજી વાર્તા છાપી - ‘પાંચ રૂપિયા’ અને એનો પુરસ્કાર પણ વાર્તાના શીર્ષક જેટલો જ મળ્યો ત્યારે મને નોબેલ પારિતોષિક મળ્યા જેટલો આનંદ થયો. નેપથ્યે હતી પેલી બેકારીનું મહેણું ભાંગવાની તીવ્ર ઈચ્છા.
[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ.૩૯]                                             ભગવતીકુમાર શર્મા
{{સ-મ|[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ.૩૯]||'''ભગવતીકુમાર શર્મા'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Center block|width=23em|title=<big>'''૧૯૯.<br>પત્રચર્ચા ઝનૂની હોઈ શકે, અપરસવાળી નહીં જ'''</big>|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૯.
પત્રચર્ચા ઝનૂની હોઈ શકે, અપરસવાળી નહીં જ
વિદ્વત્ચર્ચાને મેં પૂરતી જગ્યા  ફાળવેલી. જમિયત પંડ્યા, અમૃત ઘાયલ, જયન્ત કોઠારી, રમેશ મ. શુક્લ વગેરે સવિશેષ યાદ આવે છે. ચર્ચા ખુલ્લી મુકાય એટલે મારો ત્રાસ વધે. ચર્ચકો ઘરે આવે–આ તમારે છાપવું જ પડશે. એને આની ખબર જ નથી... હું ચા-પાણી સાથે એમને હૈયાધારણ આપતો. છતાં વિદ્વત્તાના જોશમાં ગાલિપ્રદાન ન થાય તેની મેં પૂરતી વૉચ રાખેલી. ચર્ચાઓથી જાગતાં વાગ્યુદ્ધોનો હું આજે પણ હિમાયતી છું. એ ભરપૂર ને ઝનૂનથી થવાં જોઈએ. પણ અપરસથી ક્યારેય નહીં, જરાપણ નહીં. વાણી સ્વાતંત્ર્ય આપવા જતાં તંત્રીઓએ એ મોંઘી જગ્યા ગંદી ન બની બેસે તેની ચોંપ રાખવી ઘટે છે. ખરી વાત તો એ છે કે પહેલી ચર્ચા પ્રારમ્ભક ચર્ચક સાથે તન્ત્રીએ કરવી જોઈએ. પણ એને એ કડવાશ ન ખપતી હોય. એને ડુગડુગી જ વગાડવી હોય. એટલે બને છે એવું કે ગંદુ જોઈને ચર્ચાપત્રી કાગડા ઝટપટ ઊતરી આવતા હોય છે ને છેવટે, અમે આ ચર્ચા અહીંથી બંધ કરીએ છીએ નામનું જાણીતું તાળું મારવાનો વારો આવે છે. વાંઝણી જીભાજોડી અને તત્ત્વબોધ પ્રગટાવતી વિદ્વત્ચર્ચા વચ્ચેનો ફર્ક આપણે નથિ સમજતા એમ નથી. છતાં એ પ્રજ્ઞાપરાધ કરતાં ડરતા પણ નથી.
વિદ્વત્ચર્ચાને મેં પૂરતી જગ્યા  ફાળવેલી. જમિયત પંડ્યા, અમૃત ઘાયલ, જયન્ત કોઠારી, રમેશ મ. શુક્લ વગેરે સવિશેષ યાદ આવે છે. ચર્ચા ખુલ્લી મુકાય એટલે મારો ત્રાસ વધે. ચર્ચકો ઘરે આવે–આ તમારે છાપવું જ પડશે. એને આની ખબર જ નથી... હું ચા-પાણી સાથે એમને હૈયાધારણ આપતો. છતાં વિદ્વત્તાના જોશમાં ગાલિપ્રદાન ન થાય તેની મેં પૂરતી વૉચ રાખેલી. ચર્ચાઓથી જાગતાં વાગ્યુદ્ધોનો હું આજે પણ હિમાયતી છું. એ ભરપૂર ને ઝનૂનથી થવાં જોઈએ. પણ અપરસથી ક્યારેય નહીં, જરાપણ નહીં. વાણી સ્વાતંત્ર્ય આપવા જતાં તંત્રીઓએ એ મોંઘી જગ્યા ગંદી ન બની બેસે તેની ચોંપ રાખવી ઘટે છે. ખરી વાત તો એ છે કે પહેલી ચર્ચા પ્રારમ્ભક ચર્ચક સાથે તન્ત્રીએ કરવી જોઈએ. પણ એને એ કડવાશ ન ખપતી હોય. એને ડુગડુગી જ વગાડવી હોય. એટલે બને છે એવું કે ગંદુ જોઈને ચર્ચાપત્રી કાગડા ઝટપટ ઊતરી આવતા હોય છે ને છેવટે, અમે આ ચર્ચા અહીંથી બંધ કરીએ છીએ નામનું જાણીતું તાળું મારવાનો વારો આવે છે. વાંઝણી જીભાજોડી અને તત્ત્વબોધ પ્રગટાવતી વિદ્વત્ચર્ચા વચ્ચેનો ફર્ક આપણે નથિ સમજતા એમ નથી. છતાં એ પ્રજ્ઞાપરાધ કરતાં ડરતા પણ નથી.
તંત્રીકાર્યના એ સમગ્ર ગાળા દરમ્યાન મને સૌથી વધુ આનંદ આવતો તંત્રીલેખ લખવામાં. એ સમય પ્રસ્તુત અને દૃષ્ટિપૂત હોય એ મારો જાત સાથે આગ્રહ હતો. એમાંનો તીખો સમીક્ષાસૂર મારી ઓળખથી જુદો નહોતો. એટલે કે બીજો અમુક ને અહીં અમુક એમ નહીં. ડબલ સ્ટાન્ડર્ડની મને અપાર સૂગ છે. દુઃખ એટલું લાગતું કે મારા તંત્રી લેખોનો જેટલો મલાજો પાળવામાં આવતો એટલી એની ચર્ચાઓ થતી નહીં. એમાંના કેટલાક લેખો બાકી ખાસ્સું ઉશ્કેરે એવા હતા. મારી એક છાપ એવી ઊભી કરાઈ છે કે હું લાંબી લેખણે લખું છું. આ તંત્રીલેખો જોનારને  ઊલટું જ લાગશે. હકીકત એ છે કે લાંબું કે ટૂંકું, હું જરૂરત સમજીને લખું છું.
તંત્રીકાર્યના એ સમગ્ર ગાળા દરમ્યાન મને સૌથી વધુ આનંદ આવતો તંત્રીલેખ લખવામાં. એ સમય પ્રસ્તુત અને દૃષ્ટિપૂત હોય એ મારો જાત સાથે આગ્રહ હતો. એમાંનો તીખો સમીક્ષાસૂર મારી ઓળખથી જુદો નહોતો. એટલે કે બીજો અમુક ને અહીં અમુક એમ નહીં. ડબલ સ્ટાન્ડર્ડની મને અપાર સૂગ છે. દુઃખ એટલું લાગતું કે મારા તંત્રી લેખોનો જેટલો મલાજો પાળવામાં આવતો એટલી એની ચર્ચાઓ થતી નહીં. એમાંના કેટલાક લેખો બાકી ખાસ્સું ઉશ્કેરે એવા હતા. મારી એક છાપ એવી ઊભી કરાઈ છે કે હું લાંબી લેખણે લખું છું. આ તંત્રીલેખો જોનારને  ઊલટું જ લાગશે. હકીકત એ છે કે લાંબું કે ટૂંકું, હું જરૂરત સમજીને લખું છું.
[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ
{{સ-મ|[શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮]||'''સુમન શાહ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}

Navigation menu