ભદ્રંભદ્ર/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 20: Line 20:
{{Heading| લેખક-પરિચય  | રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮) }}
{{Heading| લેખક-પરિચય  | રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮) }}
<br>
<br>
[[File:RML-Photo.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં  નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ  જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી.
નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં  નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ  જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી.
Line 54: Line 55:
{{Heading| ભદ્રંભદ્ર  | એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ }}
{{Heading| ભદ્રંભદ્ર  | એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ }}
<br>
<br>
{{Poem2Open}}
<center>
<center>
<poem>
લખનાર
લખનાર
તેમનો શિષ્ય અને ભક્ત
તેમનો શિષ્ય અને ભક્ત
Line 62: Line 63:
વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ).
વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ).
ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩
ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩
</poem>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<poem>
પ્રસિદ્ધ કરનાર,
પ્રસિદ્ધ કરનાર,
'''સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ,'''
'''સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ,'''
બી. એ., એલએલ. બી.
બી. એ., એલએલ. બી.
</poem>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<poem>
સોલ એજંટ્‌
સોલ એજંટ્‌
'''અંબાલાલ મોહનલાલ શાહ'''
'''અંબાલાલ મોહનલાલ શાહ'''
</poem>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<poem>
પાંચમી આવૃત્તિ                                        
પાંચમી આવૃત્તિ                                        
સંવત ૧૯૮૮
સંવત ૧૯૮૮
ઇ.સ. ૧૯૩૨
ઇ.સ. ૧૯૩૨
કિંમત રૂ. ૨-૦-૦.                                           
કિંમત રૂ. ૨-૦-૦.
</poem>                                            
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<poem>
[સર્વ હક્ક સ્વાધિન છે.]
[સર્વ હક્ક સ્વાધિન છે.]
</poem>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<br>
<poem>
'''છપાવનાર.'''
'''છપાવનાર.'''
અંબાલાલ મોહનલાલ શાહ
અંબાલાલ મોહનલાલ શાહ
મોહનલાલ મ. શાહનો છોકરો
મોહનલાલ મ. શાહનો છોકરો
મુ. વડોદરા—ડ ભો ડા.
મુ. વડોદરા—ડ ભો ડા.
</poem>
<br>
<br>
<br>
<br>
<br>   
<br>   
<poem>
'''છાપનાર.'''
'''છાપનાર.'''
મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ
મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ
સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં
સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં
પાનકોર નાકા  — અમદાવાદ.
પાનકોર નાકા  — અમદાવાદ.
<center>
</poem>
{{Poem2Close}}
</center>


<br>
<br>
Line 145: Line 158:
{{સ-મ|||''' ર. મ. ની.'''}}
{{સ-મ|||''' ર. મ. ની.'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
<br>
<br>
<hr>
<hr>
Line 153: Line 165:
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મ હાસ્યને સમજનાર વર્ગ ધીમે ધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજ તે લેખકની હયાતી નથી એ બાબતે તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખુંચતા. પરંતુ હવે એવો જમાનો આવ્યો છે કે એ આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ શબ્દે અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે અને જુની રૂઢીઓને વળગી રહેવામાં, બુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈ બહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુસ્તકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્‌ગત મહાનુભાવને નિવાપાંજલી અર્પી કૃતાર્થ થાઉં છું.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મ હાસ્યને સમજનાર વર્ગ ધીમે ધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજ તે લેખકની હયાતી નથી એ બાબતે તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખુંચતા. પરંતુ હવે એવો જમાનો આવ્યો છે કે એ આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ શબ્દે અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે અને જુની રૂઢીઓને વળગી રહેવામાં, બુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈ બહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુસ્તકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્‌ગત મહાનુભાવને નિવાપાંજલી અર્પી કૃતાર્થ થાઉં છું.
અમદાવાદ,<br>                                
અમદાવાદ,<br>                                
તા. ૯–૪–૩૨. <br>
તા. ૯–૪–૩૨.<br>
{{સ-મ|||'''વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ '''}}
{{સ-મ|||'''વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ '''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
 
}}
<br>
<br>
<hr>
<hr>
Line 184: Line 196:
<br>
<br>
{{Center block|width=16em|title=<big>'''અર્પણોદ્‌ગાર'''</big>|
{{Center block|width=16em|title=<big>'''અર્પણોદ્‌ગાર'''</big>|
{{Poem2Open}}
<center>   
<center>   
<poem>
પગી અમથા કાળા
પગી અમથા કાળા
આપ સકલગુણસંપન્ન છો,
આપ સકલગુણસંપન્ન છો,
Line 210: Line 222:
આ પુસ્તક હું આપના કરમાં મુકું છું,
આ પુસ્તક હું આપના કરમાં મુકું છું,
આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું,
આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું,
</poem>
</center>
</center>
{{સ-મ|||'''વિ. અ. વિ. કે. અ. મો. '''}}
{{Poem2Close}}
}}
}}