યાત્રા/નાચીજની કહાણી: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|નાચીજની કહાણી|}}
{{Heading|નાચીજની કહાણી|}}


<poem>
{{block center|<poem>
[૧]
<center>[૧]</center>
 
હું સમા નાચીજને
હું સમા નાચીજને
કોઈ ના કહેતું કદી : ‘આવો.’
કોઈ ના કહેતું કદી : ‘આવો.’
Line 25: Line 24:
ઇનકાર પણ મારે નસીબે ક્યાં ય ના!
ઇનકાર પણ મારે નસીબે ક્યાં ય ના!


[૨]
<center>[૨]</center>
 
મેં વિચાર્યું :
મેં વિચાર્યું :
જિંદગી બરબાદ જેવી જાય આ,
જિંદગી બરબાદ જેવી જાય આ,
Line 55: Line 53:
તે પછી ત્યાં શું બન્યું તેની મને કંઈ ના ખબર!
તે પછી ત્યાં શું બન્યું તેની મને કંઈ ના ખબર!


[૩]
<center>[૩]</center>
 
મારા ખૂલ્યાં જ્યારે નયન
મારા ખૂલ્યાં જ્યારે નયન
ત્યારે પ્રકાશ બધે હતો,
ત્યારે પ્રકાશ બધે હતો,
Line 75: Line 72:
એ સૌમ્ય સ્મિતનાં તેજથી મુજ આંખ મીંચાઈ વળી.
એ સૌમ્ય સ્મિતનાં તેજથી મુજ આંખ મીંચાઈ વળી.


[૪]
<center>[૪]</center>
 
મારાં ખુલ્યાં જ્યારે નયન,
મારાં ખુલ્યાં જ્યારે નયન,
ત્યારે હતો મધ્યાહ્ન ને
ત્યારે હતો મધ્યાહ્ન ને
Line 87: Line 83:
જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો,
જ્યાં જ્યાં નજર જાતી ત્યહીં બસ બાગ મેં બાગ જ લહ્યો,
ને મુજ નયન ચંપકપ્રભાનો રાગ તે રેલી રહ્યો.
ને મુજ નયન ચંપકપ્રભાનો રાગ તે રેલી રહ્યો.
</poem>


{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}}


<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>