રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/4: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by the same user not shown)
Line 6: Line 6:
રવીન્દ્રનાથની કવિતા માટેની મારી તૂટક તૂટક નોંધ જોતાં મને લાગે છે કે એક બીજી વાત પણ નોંધવી જોઈએ. મેં વાત કરી છે તેમના વિપુલ સાહિત્યની અને તેમની વિસ્તરિત સામગ્રીની, તેમની અખૂટ શક્તિની અને પાંડિત્યની - અને આટલું તો ઓછામાં ઓછું મારે કરવું જ જોઈએ. મેં એ પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે તેમનાં કાવ્યોમાં જુદા જુદા વર્ગોની શ્રેણી છે, જાણે કવિતાના સાત તબક્કા - કાવ્યમય ગદ્યથી માંડીને અગમ્ય ગર્ભિત અર્થપૂર્ણ અભિવ્યક્તિ. હવે મને લાગે છે કે તેમનાં સર્જનોના આ મહાકાય કદને કારણે તેની લાક્ષણિકતાઓ અસ્પષ્ટ થઈ જવાનો સંભવ છે. તેમના આ વિવિધ પાસાને કારણે એક ગૂંચવાડો ઊભો થઈ શકે અને એવો પણ સવાલ ઊઠે કે આ વૈવિધ્યમાં કોઈ ઐક્ય છે કે નહીં, આ બધા અલગ અલગ વિભાગોમાં કોઈ એક મધ્યવર્તી વિચાર વહી રહ્યો છે કે નહીં. આનો સ્પષ્ટ જવાબ હકારમાં છે. જેમ અત્યંત વિસ્તરિત મહાભારતમાં એક મધ્યવર્તી વાર્તાનો પ્રવાહ વહે છે જેને આદિ અને અંત છે, તેમ જ  પર્ણવિસ્તારથી છવાયેલા, ફેનિલ આવરણથી ઢંકાયેલા અને સદા વિકાસશીલ રવીન્દ્રનાથમાં પણ એક સુસંગત વાર્તાનો પ્રવાહ વહે છે જે રસપૂર્ણ બને છે તેની અસ્પષ્ટતાથી. આ છે તેમના જીવનની વાર્તા, તેમના અંગત, ખાનગી જીવનની વાર્તા, તેમના વાસ્તવિક અનુભવના અંધારા ખંડની વાર્તા. એક નાટક ભજવાઈ રહ્યું છે, પ્રેમ, વિયોગ અને પુનર્મિલનનું નાટક જેના નાયક તેમ જ નાયિકા તે પોતે જ છે અને આ સ્વામિની-પ્રેમીના સંબંધમાં શ્રેણીબદ્ધ રૂપાંતર થઈ રહેલું દેખાય છે. પડદો ઊંચકાય છે ‘માનસી’માં; અને ઘોષણા થાય છે ‘ગીતાંજલિ’માં અને આ બંને પુસ્તકો વચ્ચે માત્ર બે દસકાનો જ ગાળો છે. આમ જોતાં મુખ્ય વાર્તામાં વિક્ષેપ પાડતા મધ્યાંતરો હોવા છતાં આંતરિક નાટ્ય પ્રવાહની ગતિ સારી કહી શકાય. જો આ તરત જ સ્પષ્ટ ન થતું હોય તો તેને માટે બે કારણો જવાબદાર ગણાવી શકાય. એક તો રવીન્દ્રનાથની કલા જે તેમના પાત્રોને અર્ધ-નકાબમાં રાખે છે. બીજું કારણ છે તેમના દરેક પુસ્તકનાં ગૌણ કાવ્યો જેને કારણે આપણું ધ્યાન પ્રમુખ કાવ્યો પર કેંદ્રિત નથી થઈ શકતું. હવે આ નાટક આપણે સાથે જોઈશું.
રવીન્દ્રનાથની કવિતા માટેની મારી તૂટક તૂટક નોંધ જોતાં મને લાગે છે કે એક બીજી વાત પણ નોંધવી જોઈએ. મેં વાત કરી છે તેમના વિપુલ સાહિત્યની અને તેમની વિસ્તરિત સામગ્રીની, તેમની અખૂટ શક્તિની અને પાંડિત્યની - અને આટલું તો ઓછામાં ઓછું મારે કરવું જ જોઈએ. મેં એ પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે તેમનાં કાવ્યોમાં જુદા જુદા વર્ગોની શ્રેણી છે, જાણે કવિતાના સાત તબક્કા - કાવ્યમય ગદ્યથી માંડીને અગમ્ય ગર્ભિત અર્થપૂર્ણ અભિવ્યક્તિ. હવે મને લાગે છે કે તેમનાં સર્જનોના આ મહાકાય કદને કારણે તેની લાક્ષણિકતાઓ અસ્પષ્ટ થઈ જવાનો સંભવ છે. તેમના આ વિવિધ પાસાને કારણે એક ગૂંચવાડો ઊભો થઈ શકે અને એવો પણ સવાલ ઊઠે કે આ વૈવિધ્યમાં કોઈ ઐક્ય છે કે નહીં, આ બધા અલગ અલગ વિભાગોમાં કોઈ એક મધ્યવર્તી વિચાર વહી રહ્યો છે કે નહીં. આનો સ્પષ્ટ જવાબ હકારમાં છે. જેમ અત્યંત વિસ્તરિત મહાભારતમાં એક મધ્યવર્તી વાર્તાનો પ્રવાહ વહે છે જેને આદિ અને અંત છે, તેમ જ  પર્ણવિસ્તારથી છવાયેલા, ફેનિલ આવરણથી ઢંકાયેલા અને સદા વિકાસશીલ રવીન્દ્રનાથમાં પણ એક સુસંગત વાર્તાનો પ્રવાહ વહે છે જે રસપૂર્ણ બને છે તેની અસ્પષ્ટતાથી. આ છે તેમના જીવનની વાર્તા, તેમના અંગત, ખાનગી જીવનની વાર્તા, તેમના વાસ્તવિક અનુભવના અંધારા ખંડની વાર્તા. એક નાટક ભજવાઈ રહ્યું છે, પ્રેમ, વિયોગ અને પુનર્મિલનનું નાટક જેના નાયક તેમ જ નાયિકા તે પોતે જ છે અને આ સ્વામિની-પ્રેમીના સંબંધમાં શ્રેણીબદ્ધ રૂપાંતર થઈ રહેલું દેખાય છે. પડદો ઊંચકાય છે ‘માનસી’માં; અને ઘોષણા થાય છે ‘ગીતાંજલિ’માં અને આ બંને પુસ્તકો વચ્ચે માત્ર બે દસકાનો જ ગાળો છે. આમ જોતાં મુખ્ય વાર્તામાં વિક્ષેપ પાડતા મધ્યાંતરો હોવા છતાં આંતરિક નાટ્ય પ્રવાહની ગતિ સારી કહી શકાય. જો આ તરત જ સ્પષ્ટ ન થતું હોય તો તેને માટે બે કારણો જવાબદાર ગણાવી શકાય. એક તો રવીન્દ્રનાથની કલા જે તેમના પાત્રોને અર્ધ-નકાબમાં રાખે છે. બીજું કારણ છે તેમના દરેક પુસ્તકનાં ગૌણ કાવ્યો જેને કારણે આપણું ધ્યાન પ્રમુખ કાવ્યો પર કેંદ્રિત નથી થઈ શકતું. હવે આ નાટક આપણે સાથે જોઈશું.


પણ નાટક શરુ થાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે તમે રવીન્દ્રનાથ પાસેથી શાની અપેક્ષા ન રાખી શકો જેથી તમે એક નિવાર્ય નિરાશાના ભોગ ન બનો. રવીન્દ્રનાથ ક્યારેય આઘાત, તીવ્ર વેદનાપૂર્ણ સણકો કે કાવ્યમય ફટકો નથી આપી શકતા; એેમનાં કાવ્યો અત્યંત સંવેદનાશીલ હોય અને હૃદયના અંતરતમને સ્પર્શતાં હોય ત્યારે પણ ઉપરથી તો મૃદુ અને એેમણે અને જયદેવે ખૂબ ગાયેલા બંગાળના દક્ષિણના પવન જેવા કે પછી કીટ્‌સની ઋજુ રાત્રિ જેવાં હોય છે. તે ક્યારેય કઠોર કે ક્રૂર નથી હોતા; એેમની ભાષા મખમલ જેવી હોય છે. તે હંમેશા કાવ્યમય શબ્દો જ વાપરતા હોય છે; પેટ્રાર્ચ કે રોન્સાર્ડની માફક તે સુંદર કાવ્યો સૌંદર્ય સાથે સંકળાયેલા શબ્દોમાં જ લખતા. એેમના શબ્દો હંમેશા એકબીજાના પૂરક રહેતા, એકબીજા સાથે સુસંગત રહેતા, વિસંગત નહીં. એેમનામાં તમને ક્યારેય વિષમતાની લીલા કે વિસંગતિના વજ્રઘાત નહીં મળે કે પછી ઋગ્ણ ગુલાબ, મૃત આંખોનાં મોતી, ગારામાં લસણ અને રત્નમણિ કે પીડિત સમુદ્ર જોવા નહીં મળે. એમના ઝળહળતા આનંદધામમાં બર્ફીલી ગુફા કે યુદ્ધની ઘોષણાને કોઈ સ્થાન નથી. તે પરમ સુખદાયક સંગીતની તાન જેવા છે; બિલકુલ માર્વેલના ઉદ્યાન જેવા, જ્યાં ઠોકર પણ તરબૂચ ખવડાવે અને પુષ્પો લલચાવે! તે તમને આનંદવિભોર કરી શકે પણ ક્યારેય કોરડા વીંઝીને પીડશે નહીં. એમના સાહિત્યમાં સાંપ્રત ભાષાપ્રવાહનો અભાવ તમને ક્વચિત્‌ ખૂંચે પણ ખરો. એેમના જે જગતનું દર્શન તમને થાય છે તે ખેતીપ્રધાન સમાજનું કે પછી ભારતના પ્રશિષ્ટ યુગનું છે. વાંસળી, કમળ, ડાંગર, ગોવાળિયો, મેદાનોમાંથી પસાર થતી કેડી, વડનું ઝાડ, માટીનું કોડિયું, મહેલ, રાજા, રથ ઈત્યાદિ અનેક આવા પ્રતીકોથી એેમનાં કાવ્યો સભર છે કે એેમની હજારેક પંક્તિ વાંચ્યા પછી પણ ખ્યાલ ન આવે કે કવિએ તેમના જીવનનો મોટો ભાગ આધુનિક નગરોમાં જ વીતાવ્યો છે. એેમનાં કાવ્યોમાં સ્ત્રીઓની આંખો હરિણી જેવી હોય છે, તે પ્રસાધનમાં પરાગરજ અને ચંદન વપરતી હોય છે, તે દૂધ દોહતી કે પછી પુષ્પમાળા ગૂંથતી હોય છે, એેમના ખંડમાં માટીના કોડિયામાં દીવો બળતો હોય છે અને તે સવારે કોયલના ટહુકારથી જાગતી હોય છે. કાલિદાસની આ સજાવટ વ્યાપક છે<ref>‘વિજયા, મને નથી પસંદ તારો આ ફર્નીચરનો કવિ’ આમ કહ્યું હતું રવીન્દ્રનાથે વિક્તોરિઆ ઓકાંપોને, જ્યારે તેણે તેમને માટે બૉદલેરના ક્કલ ઈન્વિટશન ઑ વોયાજક્રનો અનુવાદ કર્યો હતો. શ્રીમતી ઓકામ્પો આવા પ્રતિભાવની અપેક્ષા રાખતા ન હતા અને તેમને લાગ્યું કે તેમના અપૂરતા અનુવાદને કારણે કાવ્ય માણી ન શકાયું. જો તે બંગાળી વાંચી શકતા હોત તો તેમણે જોયું હોત કે રવીન્દ્રનાથના સાહિત્યમાં પણ ઘણું રાચરચીલું હતું પણ તે બધું જ જૂનુંપુરાણું અને સાહિત્યને લગતું હતું. મને લાગે છે કે આ સમયે સારામાં સારો અનુવાદ કે પછી મૂળ કાવ્ય પણ અસરકારક ન નીવડ્યું હોત કારણ કે રવીન્દ્રનાથને ફર્નીચર સામે વાંધોે ન હતો પણ તેની આધુનિકતા તેમને ખૂંચતી હતી. </ref> - જ્યારે બાહ્ય સ્વરૂપ બદલાય ત્યારે પણ તેની અસર તો રહેતી જ હોય છે. રવીન્દ્રનાથની કે આપણી સમકાલીન સ્ત્રીઓની - તેમના યૌવનના સમયમાં દેખાતી ફેરી ચલાવતી સ્ત્રી, તેમની ડાંગરના ખેતરોમાં દેખાતી, કાળી આંખોવાળી, શ્યામ, સુપ્રસિદ્ધ કૃષ્ણકલિ, નવલકથા વાંચતી ‘સામાન્ય કન્યા’ જેનું દિવાસ્વપ્ન તે નોંધીને તેને માફ પણ કરે છે - જ્યારે વાત થાય છે ત્યારે પણ તે સર્વે જ શકુંતલાની સખીઓ જેવી નાજુક, મોહક અને મધુર અતીતમાં ખોવાયેલી હોય છે. આ ‘સામાન્ય કન્યા’ પહેલી વાર દેખાય છે ‘પુનશ્ચ’માં જે ૧૯૩૨માં પ્રગટ થયું હતું અને તેમના ગદ્યકાવ્યોનું પ્રથમ પુસ્તક હતું. અહીંથી જેને  એમનો અંતિમ તબક્કો કહેવાય છે તેનો આરંભ થયૉ હતો. આ સમયનાં કાવ્યોમાં આપણે નગર-જીવનનાં ઘણાં પાત્રો અને દૃશ્યો જોઈએ છીએ - ગરીબ કારકૂન, ઉકરડો, ટ્રામ ઈત્યાદિ. પણ આ બધાંનું વાસ્તવિકતામાં રૂપાંતર કે પરિવર્તન થતું નથી અને જાણે તે સમગ્ર વ્યાપમાં સહભાગી થતા હોય તેમ નથી લાગતું. તેમની શૈલી રોજબરોજની બોલચાલની ભાષા જેવી છે પણ તેની સાથે પડવો જોઈએ તેવો ફરક વાતાવરણમાં કે કાવ્યમય અભિવ્યક્તિમાં નથી પડતો. જાણે કવિનું કવિ તરીકેનું જીવન બીજે ક્યાંક ઊભરો રહ્યું છે; જે સૌંદર્ય તે જુએ છે અને અનુભવે છે તે આ ચાની કીટલી અને ટેલીફોનના યુગમાં ન હોઈ શકે અને નથી. તેમની આ લાક્ષણિકતા આપણે સ્વીકારવી જ રહી અને સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ક્યારેક ક્યારેક એેમના શબ્દોનો ખળભળાટ મચાવતો પ્રવાહ કાવ્યને ક્યાંય સુધી ખેંચી જશે – કાવ્ય અસ્પષ્ટ થઈ જાય અને પોતાનું બધું જ લૂંટાવી દઈને થાકી જાય ત્યાં સુધી!
પણ નાટક શરુ થાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે તમે રવીન્દ્રનાથ પાસેથી શાની અપેક્ષા ન રાખી શકો જેથી તમે એક નિવાર્ય નિરાશાના ભોગ ન બનો. રવીન્દ્રનાથ ક્યારેય આઘાત, તીવ્ર વેદનાપૂર્ણ સણકો કે કાવ્યમય ફટકો નથી આપી શકતા; એેમનાં કાવ્યો અત્યંત સંવેદનાશીલ હોય અને હૃદયના અંતરતમને સ્પર્શતાં હોય ત્યારે પણ ઉપરથી તો મૃદુ અને એેમણે અને જયદેવે ખૂબ ગાયેલા બંગાળના દક્ષિણના પવન જેવા કે પછી કીટ્‌સની ઋજુ રાત્રિ જેવાં હોય છે. તે ક્યારેય કઠોર કે ક્રૂર નથી હોતા; એેમની ભાષા મખમલ જેવી હોય છે. તે હંમેશા કાવ્યમય શબ્દો જ વાપરતા હોય છે; 'પેટ્રાર્ક' કે રોન્સાર્ડની માફક તે સુંદર કાવ્યો સૌંદર્ય સાથે સંકળાયેલા શબ્દોમાં જ લખતા. એેમના શબ્દો હંમેશા એકબીજાના પૂરક રહેતા, એકબીજા સાથે સુસંગત રહેતા, વિસંગત નહીં. એેમનામાં તમને ક્યારેય વિષમતાની લીલા કે વિસંગતિના વજ્રઘાત નહીં મળે કે પછી ઋગ્ણ ગુલાબ, મૃત આંખોનાં મોતી, ગારામાં લસણ અને રત્નમણિ કે પીડિત સમુદ્ર જોવા નહીં મળે. એમના ઝળહળતા આનંદધામમાં બર્ફીલી ગુફા કે યુદ્ધની ઘોષણાને કોઈ સ્થાન નથી. તે પરમ સુખદાયક સંગીતની તાન જેવા છે; બિલકુલ માર્વેલના ઉદ્યાન જેવા, જ્યાં ઠોકર પણ તરબૂચ ખવડાવે અને પુષ્પો લલચાવે! તે તમને આનંદવિભોર કરી શકે પણ ક્યારેય કોરડા વીંઝીને પીડશે નહીં. એમના સાહિત્યમાં સાંપ્રત ભાષાપ્રવાહનો અભાવ તમને ક્વચિત્‌ ખૂંચે પણ ખરો. એેમના જે જગતનું દર્શન તમને થાય છે તે ખેતીપ્રધાન સમાજનું કે પછી ભારતના પ્રશિષ્ટ યુગનું છે. વાંસળી, કમળ, ડાંગર, ગોવાળિયો, મેદાનોમાંથી પસાર થતી કેડી, વડનું ઝાડ, માટીનું કોડિયું, મહેલ, રાજા, રથ ઈત્યાદિ અનેક આવા પ્રતીકોથી એેમનાં કાવ્યો સભર છે કે એેમની હજારેક પંક્તિ વાંચ્યા પછી પણ ખ્યાલ ન આવે કે કવિએ તેમના જીવનનો મોટો ભાગ આધુનિક નગરોમાં જ વીતાવ્યો છે. એેમનાં કાવ્યોમાં સ્ત્રીઓની આંખો હરિણી જેવી હોય છે, તે પ્રસાધનમાં પરાગરજ અને ચંદન વપરતી હોય છે, તે દૂધ દોહતી કે પછી પુષ્પમાળા ગૂંથતી હોય છે, એેમના ખંડમાં માટીના કોડિયામાં દીવો બળતો હોય છે અને તે સવારે કોયલના ટહુકારથી જાગતી હોય છે. કાલિદાસની આ સજાવટ વ્યાપક છે<ref>‘વિજયા, મને નથી પસંદ તારો આ ફર્નીચરનો કવિ’ આમ કહ્યું હતું રવીન્દ્રનાથે વિક્તોરિઆ ઓકાંપોને, જ્યારે તેણે તેમને માટે બૉદલેરના ‘લ ઈન્વિટશન ઑ વોયાજ'નો અનુવાદ કર્યો હતો. શ્રીમતી ઓકામ્પો આવા પ્રતિભાવની અપેક્ષા રાખતા ન હતા અને તેમને લાગ્યું કે તેમના અપૂરતા અનુવાદને કારણે કાવ્ય માણી ન શકાયું. જો તે બંગાળી વાંચી શકતા હોત તો તેમણે જોયું હોત કે રવીન્દ્રનાથના સાહિત્યમાં પણ ઘણું રાચરચીલું હતું પણ તે બધું જ જૂનુંપુરાણું અને સાહિત્યને લગતું હતું. મને લાગે છે કે આ સમયે સારામાં સારો અનુવાદ કે પછી મૂળ કાવ્ય પણ અસરકારક ન નીવડ્યું હોત કારણ કે રવીન્દ્રનાથને ફર્નીચર સામે વાંધો ન હતો પણ તેની આધુનિકતા તેમને ખૂંચતી હતી. </ref> - જ્યારે બાહ્ય સ્વરૂપ બદલાય ત્યારે પણ તેની અસર તો રહેતી જ હોય છે. રવીન્દ્રનાથની કે આપણી સમકાલીન સ્ત્રીઓની - તેમના યૌવનના સમયમાં દેખાતી ફેરી ચલાવતી સ્ત્રી, તેમની ડાંગરના ખેતરોમાં દેખાતી, કાળી આંખોવાળી, શ્યામ, સુપ્રસિદ્ધ કૃષ્ણકલિ, નવલકથા વાંચતી ‘સામાન્ય કન્યા’ જેનું દિવાસ્વપ્ન તે નોંધીને તેને માફ પણ કરે છે - જ્યારે વાત થાય છે ત્યારે પણ તે સર્વે જ શકુંતલાની સખીઓ જેવી નાજુક, મોહક અને મધુર અતીતમાં ખોવાયેલી હોય છે. આ ‘સામાન્ય કન્યા’ પહેલી વાર દેખાય છે ‘પુનશ્ચ’માં જે ૧૯૩૨માં પ્રગટ થયું હતું અને તેમના ગદ્યકાવ્યોનું પ્રથમ પુસ્તક હતું. અહીંથી જેને  એમનો અંતિમ તબક્કો કહેવાય છે તેનો આરંભ થયૉ હતો. આ સમયનાં કાવ્યોમાં આપણે નગર-જીવનનાં ઘણાં પાત્રો અને દૃશ્યો જોઈએ છીએ - ગરીબ કારકૂન, ઉકરડો, ટ્રામ ઈત્યાદિ. પણ આ બધાંનું વાસ્તવિકતામાં રૂપાંતર કે પરિવર્તન થતું નથી અને જાણે તે સમગ્ર વ્યાપમાં સહભાગી થતા હોય તેમ નથી લાગતું. તેમની શૈલી રોજબરોજની બોલચાલની ભાષા જેવી છે પણ તેની સાથે પડવો જોઈએ તેવો ફરક વાતાવરણમાં કે કાવ્યમય અભિવ્યક્તિમાં નથી પડતો. જાણે કવિનું કવિ તરીકેનું જીવન બીજે ક્યાંક ઊભરો રહ્યું છે; જે સૌંદર્ય તે જુએ છે અને અનુભવે છે તે આ ચાની કીટલી અને ટેલીફોનના યુગમાં ન હોઈ શકે અને નથી. તેમની આ લાક્ષણિકતા આપણે સ્વીકારવી જ રહી અને સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ક્યારેક ક્યારેક એેમના શબ્દોનો ખળભળાટ મચાવતો પ્રવાહ કાવ્યને ક્યાંય સુધી ખેંચી જશે – કાવ્ય અસ્પષ્ટ થઈ જાય અને પોતાનું બધું જ લૂંટાવી દઈને થાકી જાય ત્યાં સુધી!


એેમની અને બદલાતી જતી દુનિયાની વચ્ચેના અંતરને રવીન્દ્રનાથ જોતા પણ હતા અને જાણતા પણ હતા. એમણે એકથી વધારે વખત આની વાત કરી છે. આ વાત સૌથી વધુ ચતુરાઈપૂર્વક એેમણે એેમની નવલકથા ‘શેષેર કવિતા’માં કરી છે. આ નવલકથા ૧૯૨૯માં પ્રગટ થઈ હતી અને મને તેમાં તત્કાલીન બંગાળી લેખકોની યુવાન પેઢીના બંડના અંશ દેખાય છે. અમિત રાય તેનો વ્યંગાત્મક નાયક છે જે નવો કવિ છે અને રવીન્દ્રનાથનો વિરોધી છે. તમારી સંમતિથી હું તેના એક ફકરાની ભાવાત્મક પ્રસ્તુતિ અહીં કરવા માંગું છું જેમાં આ નવા યુગનો કવિ ‘રવિ ઠાકુર’ની – તે પોતાના પુરોગામીને અનાદરપૂર્વક આ પ્રમાણે સંબોધે છે -સામે પોતાનો ઊભરો ઠાલવે છે.  
એેમની અને બદલાતી જતી દુનિયાની વચ્ચેના અંતરને રવીન્દ્રનાથ જોતા પણ હતા અને જાણતા પણ હતા. એમણે એકથી વધારે વખત આની વાત કરી છે. આ વાત સૌથી વધુ ચતુરાઈપૂર્વક એેમણે એેમની નવલકથા ‘શેષેર કવિતા’માં કરી છે. આ નવલકથા ૧૯૨૯માં પ્રગટ થઈ હતી અને મને તેમાં તત્કાલીન બંગાળી લેખકોની યુવાન પેઢીના બંડના અંશ દેખાય છે. અમિત રાય તેનો વ્યંગાત્મક નાયક છે જે નવો કવિ છે અને રવીન્દ્રનાથનો વિરોધી છે. તમારી સંમતિથી હું તેના એક ફકરાની ભાવાત્મક પ્રસ્તુતિ અહીં કરવા માંગું છું જેમાં આ નવા યુગનો કવિ ‘રવિ ઠાકુર’ની – તે પોતાના પુરોગામીને અનાદરપૂર્વક આ પ્રમાણે સંબોધે છે -સામે પોતાનો ઊભરો ઠાલવે છે.  
Line 18: Line 18:
:‘વ્યર્થ છે આ ક્રંદન. વ્યર્થ છે આ અગ્નિમય અનંત વાસના. રવિ અસ્ત થાય. અરણ્યમાં અંધકાર, આકાશમાં પ્રકાશ. સંધ્યા નત આંખે ધીરેથી આવતી દિવસની પાછળ. સ્તબ્ધ છે વિદાયવિષાદથી શ્રાંત સાંધ્ય સમીર. મારા બે હાથમાં પકડી લઈ હાથ, ક્ષુધાર્ત નયને જોઈ રહું બે આંખોમાં. શોધી રહું, ક્યાં છે તું, ક્યાં છે તું.’<ref>બધા જ અનુવાદોમાં બુદ્ધદેવ બસુના અંગ્રેજી અવતરણોનો મૂળ બંગાળી પરથી આ લેખકે ગુજરાતી અનુવાદ કર્યો છે.</ref>
:‘વ્યર્થ છે આ ક્રંદન. વ્યર્થ છે આ અગ્નિમય અનંત વાસના. રવિ અસ્ત થાય. અરણ્યમાં અંધકાર, આકાશમાં પ્રકાશ. સંધ્યા નત આંખે ધીરેથી આવતી દિવસની પાછળ. સ્તબ્ધ છે વિદાયવિષાદથી શ્રાંત સાંધ્ય સમીર. મારા બે હાથમાં પકડી લઈ હાથ, ક્ષુધાર્ત નયને જોઈ રહું બે આંખોમાં. શોધી રહું, ક્યાં છે તું, ક્યાં છે તું.’<ref>બધા જ અનુવાદોમાં બુદ્ધદેવ બસુના અંગ્રેજી અવતરણોનો મૂળ બંગાળી પરથી આ લેખકે ગુજરાતી અનુવાદ કર્યો છે.</ref>


આ છે ‘નિષ્ફલ કામના’ની પહેલી ૧૨ પંક્તિ જે રવીન્દ્રનાથે તેમની ૨૬ વર્ષની વયે લખી હતી અને જેનાથી બંગાળી સાહિત્યમાં જીવન પ્રત્યે ઉદાસીન દૃષ્ટિકોણે દેખા દીધી. ૧૮૯૦માં પ્રગટ થયેલું આ પુસ્તક એક તાજા અંકુર સમું અને તેના સમય માટે અસાધારણ હતું. તેનાથી બંગાળી કવિતામાં એક નવા યુગનું પ્રભાત આવ્યું અને તેમાં રવીન્દ્રનાથના બ્રહ્માંડની નાનકડી પ્રતિકૃતિ છે. પુસ્તકનું શીર્ષક છે ‘માનસી’. તેના બે અર્થ થઈ શકે - મનની કામના કે પછી આદર્શ સ્ત્રી એટલે કે આદર્શ સુંદરી - માનસ સુંદરીની બહેન, જેને બીજા બે વર્ષમાં રવીન્દ્રનાથ જાકારો દેવાના હતા તે! ‘માનસી’માં રવીન્દ્રનાથના તમામ કાવ્યમય સર્જનોની લાક્ષણિકતાઓ દેખાય છે - પ્રકૃતિ, પ્રેમ, પ્રેરણા, માતૃભૂમિ, સમગ્ર જગત. ઈશ્વર અને મૃત્યુનું નામ હજી નથી આવતું પણ ‘ધ્યાન’ નામના કાવ્યમાં કવિ પોતાના ‘જીવન મરણને હરણ’ કરનારનું ‘મન ભરીને સતત સ્મરણ’ કરે છે અને તેને ખાતર ‘વિશ્વવિહીન વિજન’માં વસવાટ કરવાનું સ્વીકારે છે. ત્યારે આપણને એમ લાગે કે કવિ સ્ત્રી-પુરૂષના પ્રેમની વાત નથી કરતા. આના પછીના બે કાવ્યો છે ‘પૂર્વ કાલે’ અને ‘અનંત પ્રેમ’. આ બંને કાવ્યો એક જ દિવસે લખાયાં છે અને એક જ છંદ, એકસરખાં કડીના સ્વરૂપમાં અને એક જ વિષય પર લખાયાં હોઈ તેમને એક જ કાવ્યના બે ભાગ કહી શકાય. ‘એવો કોઈ સમય હતો જ્યારે તમે ન હતા કે સર્વ હૃદય પર તમારો અધિકાર ન હતો? માત્ર તમારા સિવાય બીજા કોઈને પણ કોણ પ્રેમ કરી શકે?’ આને જો માનવીય પ્રેમ કહીએ તો તે માનવસહજ ઈર્ષ્યાની વૃત્તિથી સાવ પર છે એમ સ્વીકારવું પડે. ‘સર્જનના સમયથી દરેક સવારે કરું છું હું તમારી પ્રતીક્ષા - જોઈ રહું છું ચાલી જતા કેટલાય પથિકને. આજે જોતાં તમારું મુખ વિરહવેદના ભેદીને ફૂટી નીકળતું પ્રેમનું સુખ.’ પણ વેદના ભૂલાઈ નથી, આનંદ અને વેદના બંને અસીમ છે અને પ્રેમ આનંદ પણ નથી અને વેદના પણ નથી. બીજા કાવ્યમાં તે આગળ ચલાવે છે.  
આ છે ‘નિષ્ફલ કામના’ની પહેલી ૧૨ પંક્તિ જે રવીન્દ્રનાથે તેમની ૨૬ વર્ષની વયે લખી હતી અને જેનાથી બંગાળી સાહિત્યમાં જીવન પ્રત્યે ઉદાસીન દૃષ્ટિકોણે દેખા દીધી. ૧૮૯૦માં પ્રગટ થયેલું આ પુસ્તક એક તાજા અંકુર સમું અને તેના સમય માટે અસાધારણ હતું. તેનાથી બંગાળી કવિતામાં એક નવા યુગનું પ્રભાત આવ્યું અને તેમાં રવીન્દ્રનાથના બ્રહ્માંડની નાનકડી પ્રતિકૃતિ છે. પુસ્તકનું શીર્ષક છે ‘માનસી’. તેના બે અર્થ થઈ શકે - મનની કામના કે પછી આદર્શ સ્ત્રી એટલે કે આદર્શ સુંદરી - માનસ સુંદરીની બહેન, જેને બીજા બે વર્ષમાં રવીન્દ્રનાથ જાકારો દેવાના હતા તે! ‘માનસી’માં રવીન્દ્રનાથના તમામ કાવ્યમય સર્જનોની લાક્ષણિકતાઓ દેખાય છે - પ્રકૃતિ, પ્રેમ, પ્રેરણા, માતૃભૂમિ, સમગ્ર જગત. ઈશ્વર અને મૃત્યુનું નામ હજી નથી આવતું પણ ‘ધ્યાન’ નામના કાવ્યમાં કવિ પોતાના ‘જીવન મરણને હરણ’ કરનારનું ‘મન ભરીને સતત સ્મરણ’ કરે છે અને તેને ખાતર ‘વિશ્વવિહીન વિજન’માં વસવાટ કરવાનું સ્વીકારે છે. ત્યારે આપણને એમ લાગે કે કવિ સ્ત્રી-પુરૂષના પ્રેમની વાત નથી કરતા. આના પછીના બે કાવ્યો છે ‘પૂર્વ કાલે’ અને ‘અનંત પ્રેમ’. આ બંને કાવ્યો એક જ દિવસે લખાયાં છે અને એક જ છંદ, એકસરખાં કડીના સ્વરૂપમાં અને એક જ વિષય પર લખાયાં હોઈ તેમને એક જ કાવ્યના બે ભાગ કહી શકાય. ‘એવો કોઈ સમય હતો જ્યારે તમે ન હતા કે સર્વ હૃદય પર તમારો અધિકાર ન હતો? માત્ર તમારા સિવાય બીજા કોઈને પણ કોણ પ્રેમ કરી શકે?’ આને જો માનવીય પ્રેમ કહીએ તો તે માનવસહજ ઈર્ષ્યાની વૃત્તિથી સાવ પર છે એમ સ્વીકારવું પડે. ‘સર્જનના સમયથી દરેક સવારે કરું છું હું તમારી પ્રતીક્ષા - જોઈ રહું છું ચાલી જતા કેટલાય પથિકને. આજે જોતાં તમારું મુખ વિરહવેદના ભેદીને ફૂટી નીકળતું પ્રેમનું સુખ.’ પણ વેદના ભૂલાઈ નથી, આનંદ અને વેદના બંને અસીમ છે અને પ્રેમ આનંદ પણ નથી અને વેદના પણ નથી. બીજા કાવ્યમાં તે આગળ ચલાવે છે. {{Poem2Close}}


‘ચાહ્યા છે તમને શતરૂપે, શત વાર, જન્મે, જન્મે અને યુગે, યુગે. આપણે બે જણે કરી છે લીલા કોટિ પ્રેમીઓમાં, આજે એક જ પ્રેમમાં ભળી જતી સર્વ પ્રેમની સ્મૃતિ અને જગતનાં સર્વે સુખ અને દુ:ખ.’
<poem>
:‘ચાહ્યા છે તમને શતરૂપે, શત વાર, જન્મે, જન્મે અને યુગે, યુગે. આપણે બે જણે કરી  
:છે લીલા કોટિ પ્રેમીઓમાં, આજે એક જ પ્રેમમાં ભળી જતી સર્વ પ્રેમની સ્મૃતિ અને જગતનાં  
:સર્વે સુખ અને દુ:ખ.’
</poem>


{{Poem2Open}}
આ પંક્તિઓ વાંચતાં ફરી એક વાર આ પ્રેમના પાત્ર માટે શંકા થાય છે. પુનર્જીવનની સંભાવના હિંદુ મગજમાં સદાને માટે હોય જ છે અને ભારતીય પ્રેમીઓ જન્મજન્માંતરના પ્રેમમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા હોય છે. છતાં અહીં માનવીય અને ભૌતિક પ્રેમનું સ્થાન કોઈ અનંત અને શ્રેષ્ઠ ભાવે લીધું હોય તેમ લાગે છે. પ્રેમીઓ ‘પ્રતીક્ષા કરતા રાહની ધારે’ અને તેમનો ‘ચિરપ્રેમ ભેગો થતો પ્રિયના પગતળે’. ‘ગીતાંજલિ’ના સૂર નિ:શંક અહીં સંભળાઈ રહ્યા છે.
આ પંક્તિઓ વાંચતાં ફરી એક વાર આ પ્રેમના પાત્ર માટે શંકા થાય છે. પુનર્જીવનની સંભાવના હિંદુ મગજમાં સદાને માટે હોય જ છે અને ભારતીય પ્રેમીઓ જન્મજન્માંતરના પ્રેમમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા હોય છે. છતાં અહીં માનવીય અને ભૌતિક પ્રેમનું સ્થાન કોઈ અનંત અને શ્રેષ્ઠ ભાવે લીધું હોય તેમ લાગે છે. પ્રેમીઓ ‘પ્રતીક્ષા કરતા રાહની ધારે’ અને તેમનો ‘ચિરપ્રેમ ભેગો થતો પ્રિયના પગતળે’. ‘ગીતાંજલિ’ના સૂર નિ:શંક અહીં સંભળાઈ રહ્યા છે.


હવે પછીનું પુસ્તક, ‘શોનાર તરી’(૧૮૯૪). અહીં કવિ પ્રેમ અને પ્રકૃતિના ગળાડૂબ પ્રેમમાં છે. કવિતા તેમની નિયતિ છે એ સત્યથી તે હવે સભાન હોય તેમ લાગે છે. તેમની યૌવનની ઉદાસીનતા અને અસ્પષ્ટતા તે પાછળ મૂકી આવ્યા છે; તે હવે વધુ પરિપક્વ લાગે છે; તેમની કવિતા વધુ ચૂસ્ત દેખાય છે; તેમના શબ્દોમાં વધુ ચોકસાઈ અને ભાષામાં ઉજાસ પથરાયેલો દેખાય છે. અહીં રોમેન્ટીસીઝમ પૂર્ણ કળાએ ખિલેલું દેખાય છે - ઝાકળબિંદુ, તેજસ્વી હવા અને અશાંત અંતર - દૂરી ઈત્યાદિ.   આ પુસ્તકમાં સૂતેલી રાજકુમારી અને તેને જગાડવા રખડતા રાજકુમારને લગતાં શ્રેણીબદ્ધ કાવ્યો છે. આ વાર્તા ક્યારેક ત્રીજા પુરૂષમાં કહેવાય છે અને ક્યારેક પહેલા પુરૂષમાં. તેની શૈલીમાં સાદગી અને ચાતુર્ય તેમ જ હળવાશ અને જીવલેણ સાહસનો સુભગ સમન્વય થયો છે. આનાથી વધારે ઈન્દ્રીયજન્ય સમૃદ્ધિ, સનાતન તાજગી અને મોહક તાલ રવીન્દ્રનાથના સાહિત્યમાં સહેલાઈથી જોવા મળે એમ હું નથી માનતો. આ સામાન્ય અર્થમાં કહેવાતા પ્રેમ-કાવ્યો જ છે. પણ તેનું સૌંદર્ય જોતાં એમ લાગે કે જાણે સૂતેલી રાજકુમારી બંગાળી કવિતા છે જેનામાં પ્રાણ પૂરીને આપણા કવિએ પુનર્જીવિત કરી છે. કવિતા પણ એક આવેશ જ નથી જે તેમના બીજા બધા જ પ્રેમ પર આક્રમણ કરીને તેમનું પરિવર્તન કરે છે? જવાબ માટે આપણે જોવી પડશે પેલી ધોધમાર વહેતી ૩૩૮ પંક્તિનું અસંતૃપ્ત કાવ્ય, ‘માનસ સુંદરી’. આમ તો આ કાવ્ય સીધું જ પ્રેરણાદેવીને સંબોધીને લખાયું છે પણ પ્રેરણા અને પ્રિયતમા વચ્ચેના ભેદ જાણીને ભૂસી નખાયા છે. કવિ સલાહ આપે છે ‘કવિતા, કલ્પનાલતા’ને,  ‘પ્રિયતમા’ને,  ‘આજન્મ-સાધન-ધન, - આખું જીવન જેને સાધ્યું છે તે ધન’ને, પોતાની પાસે આવવા માટે, ‘વીણાને મૂકીને, બે ખાલી હાથમાં માત્ર આલિંગન ભરીને’, ‘ઉજ્જ્વલ રક્તવર્ણ સુધાપૂર્ણ અધરપુટે’ ચુંબન આપવા, ‘એકસાથે હસવા અને રડવા અને મનમાં આવે તે ધીરા મધુર સ્વરે કહેવા’. હવે તાન બદલાય છે. આ ‘પ્રથમ પ્રેયસી’ અને ‘ભાગ્ય-ગગનના સૌંદર્ય શશી’ને વાસ્તવિક આવરણમાં વર્ણવતાં જણાવે છે કે કવિ અને આ સ્ત્રી શૈશવના સાથી છે. તેમનો શૈશવનો સ્નેહ યૌવનના પ્રાંગણે પ્રેમમાં પરિપક્વ થયો અને રમતની ભેરુ ‘જીવનની અધિષ્ઠાત્રી દેવી’ બનીને આવી. ફરી એક વાર તે સરી જાય છે દૂર સુદૂરે.  તેનો ‘કોઈ પામી ન શકતું અંત’ અને ‘વિશ્વપાર છે તેની જન્મભૂમિ’ અને છે ‘એ જ સૌંદર્ય તટે, વાસના તીરે આપણા બેનું ઘર’. આમ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે હાંફતી હાંફતી આગળ વધતી આ કવિતા એક ભાવોન્મત્ત સ્તુતિ છે પ્રેરણાદેવીની જે પ્રિયતમા પણ છે અને સૌંદર્યનો સિદ્ધાંત પણ છે. તેને માટેની કામના સદા ઉત્કટ અને અસંતૃપ્ત રહેવાની કારણ કે તે માનવ વાતાવરણમાં પ્રસ્તુત હોવા છતાં સનાતનનું ધુમ્મસ તેના પર છવાયેલું છે; એક વાર હતી જે ‘ગૃહ વનિતા’ તેનો આજે થયો ‘વિશ્વ કવિતા રૂપે ઉદય’.  ‘આવ પ્રિયે, ચાંપીને છાતીસરસો’ અંતિમ પંક્તિમાં આરંભની પ્રાર્થનાનું પુનરાવર્તન થાય છે પણ પ્રેમને સ્થાને તંદ્રા અને શાંતિની કામના છે અને કવિ તેની પાસે વિસ્મૃતિ અને મૃત્યુની અપેક્ષા રાખે છે.
હવે પછીનું પુસ્તક, ‘શોનાર તરી’(૧૮૯૪). અહીં કવિ પ્રેમ અને પ્રકૃતિના ગળાડૂબ પ્રેમમાં છે. કવિતા તેમની નિયતિ છે એ સત્યથી તે હવે સભાન હોય તેમ લાગે છે. તેમની યૌવનની ઉદાસીનતા અને અસ્પષ્ટતા તે પાછળ મૂકી આવ્યા છે; તે હવે વધુ પરિપક્વ લાગે છે; તેમની કવિતા વધુ ચૂસ્ત દેખાય છે; તેમના શબ્દોમાં વધુ ચોકસાઈ અને ભાષામાં ઉજાસ પથરાયેલો દેખાય છે. અહીં રોમેન્ટીસીઝમ પૂર્ણ કળાએ ખિલેલું દેખાય છે - ઝાકળબિંદુ, તેજસ્વી હવા અને અશાંત અંતર - દૂરી ઈત્યાદિ.<ref>આ જ વાતાવરણ ‘ચિત્રા’માં પણ આગળ વધે છે. પણ તે વધુ પડતું પરિપક્વ છે. આ અને બીજા પુસ્તકોમાં સુંદર કલ્પનાના પુષ્પો છે જે બ્રાહ્મોસમાજે અંગ્રેજ પ્રોટેસ્ટંટ પરંપરામાંથી ઉછીની લીધેલી રૂઢિચૂસ્તતાનો શિકાર બન્યા છે. આનું ઉદાહરણ મળે છે ‘વિજયિની’માં. અહીં એક નહાતી સ્ત્રીની કાયાનું વર્ણન પ્રેમપૂર્વક વિગતવાર કરવામાં આવ્યું છે. સ્નાનમાંથી નીકળતી આ સુંદરીની નિર્વસ્ત્ર કાયાને કામદેવ નિહાળી રહ્યા છે. જેવા તે તેને પોતાના પાંચ બાણ ધરવા જાય છે તેવા તે અચાનક અટકીને નતશિરે, પૂજાના ભાવથી તેમના બાણનો ભાથો તેના ચરણે ધરી દે છે. અમર કામદેવના આવા પરાજયનું કોઈ જ કારણ દેખાતું નથી કારણ કે આ તો સ્ત્રી માત્ર હતી, કોઈ ધ્યાનમગ્ન શિવ ન હતા!</ref> આ પુસ્તકમાં સૂતેલી રાજકુમારી અને તેને જગાડવા રખડતા રાજકુમારને લગતાં શ્રેણીબદ્ધ કાવ્યો છે. આ વાર્તા ક્યારેક ત્રીજા પુરૂષમાં કહેવાય છે અને ક્યારેક પહેલા પુરૂષમાં. તેની શૈલીમાં સાદગી અને ચાતુર્ય તેમ જ હળવાશ અને જીવલેણ સાહસનો સુભગ સમન્વય થયો છે. આનાથી વધારે ઈન્દ્રીયજન્ય સમૃદ્ધિ, સનાતન તાજગી અને મોહક તાલ રવીન્દ્રનાથના સાહિત્યમાં સહેલાઈથી જોવા મળે એમ હું નથી માનતો. આ સામાન્ય અર્થમાં કહેવાતા પ્રેમ-કાવ્યો જ છે. પણ તેનું સૌંદર્ય જોતાં એમ લાગે કે જાણે સૂતેલી રાજકુમારી બંગાળી કવિતા છે જેનામાં પ્રાણ પૂરીને આપણા કવિએ પુનર્જીવિત કરી છે. કવિતા પણ એક આવેશ જ નથી જે તેમના બીજા બધા જ પ્રેમ પર આક્રમણ કરીને તેમનું પરિવર્તન કરે છે? જવાબ માટે આપણે જોવી પડશે પેલી ધોધમાર વહેતી ૩૩૮ પંક્તિનું અસંતૃપ્ત કાવ્ય, ‘માનસ સુંદરી’. આમ તો આ કાવ્ય સીધું જ પ્રેરણાદેવીને સંબોધીને લખાયું છે પણ પ્રેરણા અને પ્રિયતમા વચ્ચેના ભેદ જાણીને ભૂસી નખાયા છે. કવિ સલાહ આપે છે ‘કવિતા, કલ્પનાલતા’ને,  ‘પ્રિયતમા’ને,  ‘આજન્મ-સાધન-ધન, - આખું જીવન જેને સાધ્યું છે તે ધન’ને, પોતાની પાસે આવવા માટે, ‘વીણાને મૂકીને, બે ખાલી હાથમાં માત્ર આલિંગન ભરીને’, ‘ઉજ્જ્વલ રક્તવર્ણ સુધાપૂર્ણ અધરપુટે’ ચુંબન આપવા, ‘એકસાથે હસવા અને રડવા અને મનમાં આવે તે ધીરા મધુર સ્વરે કહેવા’. હવે તાન બદલાય છે. આ ‘પ્રથમ પ્રેયસી’ અને ‘ભાગ્ય-ગગનના સૌંદર્ય શશી’ને વાસ્તવિક આવરણમાં વર્ણવતાં જણાવે છે કે કવિ અને આ સ્ત્રી શૈશવના સાથી છે. તેમનો શૈશવનો સ્નેહ યૌવનના પ્રાંગણે પ્રેમમાં પરિપક્વ થયો અને રમતની ભેરુ ‘જીવનની અધિષ્ઠાત્રી દેવી’ બનીને આવી. ફરી એક વાર તે સરી જાય છે દૂર સુદૂરે.  તેનો ‘કોઈ પામી ન શકતું અંત’ અને ‘વિશ્વપાર છે તેની જન્મભૂમિ’ અને છે ‘એ જ સૌંદર્ય તટે, વાસના તીરે આપણા બેનું ઘર’. આમ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે હાંફતી હાંફતી આગળ વધતી આ કવિતા એક ભાવોન્મત્ત સ્તુતિ છે પ્રેરણાદેવીની જે પ્રિયતમા પણ છે અને સૌંદર્યનો સિદ્ધાંત પણ છે. તેને માટેની કામના સદા ઉત્કટ અને અસંતૃપ્ત રહેવાની કારણ કે તે માનવ વાતાવરણમાં પ્રસ્તુત હોવા છતાં સનાતનનું ધુમ્મસ તેના પર છવાયેલું છે; એક વાર હતી જે ‘ગૃહ વનિતા’ તેનો આજે થયો ‘વિશ્વ કવિતા રૂપે ઉદય’.  ‘આવ પ્રિયે, ચાંપીને છાતીસરસો’ અંતિમ પંક્તિમાં આરંભની પ્રાર્થનાનું પુનરાવર્તન થાય છે પણ પ્રેમને સ્થાને તંદ્રા અને શાંતિની કામના છે અને કવિ તેની પાસે વિસ્મૃતિ અને મૃત્યુની અપેક્ષા રાખે છે.


મૃત્યુ: આ એક નવો સૂર વાગ્યો, એક નવું પાત્ર રંગમંચ પર દાખલ થાય છે. જોતજોતામાં તેનો વિકાસ થતો જાય છે અને તે પ્રેમ અને જીવન સાથે સમૂહ નૃત્ય શરુ કરે છે. યુવાન રવીન્દ્રનાથે એકદા ગાયું હતું: ‘મૃત્યુ નથી ચાહતો, જીવવું છે મારે માનવી સાથે આ પ્રકાશિત જગતમાં’; એ ક્ષણ ક્યાંય પાછળ રહી જાય છે. હવે તે જાણે છે કે મૃત્યુ પણ કુદરતનું અવિભાજ્ય અંગ છે અને માટે તે કહે છે: ‘ઓ મૃત્યુ, હું જાણું છું તું બાંધે છે ઘર મારા અંતરતમે, જ્યાં ફૂટી નીકળ્યાં છે મારા સ્નેહ-પ્રેમ’. જે કાવ્યની આ પહેલી પંક્તિ છે તેનું નામ છે ‘પ્રતીક્ષા’. જીવન પ્રતીક્ષા કરે છે મૃત્યુની, જેમ તે પ્રિયતમની કરે તેમ જ, પણ તેમાં અધીરાઈ નથી; તે થોડો વધારે સમય પણ માંગે છે પણ પ્રેમના અનુભવથી તે તૈયાર છે મૃત્યુના ચુંબન માટે જેનાથી ‘ફિક્કા પડી જતાં રક્ત અધર’. બીજા એક કાવ્ય – ‘ઝૂલન’- માં કવિ જીવનની સાથે મૃત્યુની રમત રમે છે. આ એક પ્રેમની પણ રમત છે; ઝંઝાવાતી રાત્રિનો એક પાગલ, કામુક, રોમાંચક અનુભવ, જેમાં કવિ ‘જીવન-વધૂ’ને ‘સુસ્તીના મીઠા સ્પર્શથી’ જગાડીને અંધકારમાં ખોઈ બેઠા પછી સ્પષ્ટ અને ઉત્કટ સ્વરૂપમાં મૃત્યુ - જે આવરણ દૂર કરે છે અને ઘુંઘટ ખોલે છે - દ્વારા પાછી મેળવે છે. આમાં મૃત્યુ ક્રિયાશીલ પાત્ર છે, તે પ્રેમી અને વરરાજા પણ છે. તેના વહીવટ વિના જીવન કે પ્રકૃતિ પોતાને પામી નથી શકતા. અહીં બીજા જ દસકામાં લખેલા એક કાવ્યનો ઉલ્લેખ કર્યા વિના હું રહી નથી શકતો. તેનું શીર્ષક છે ‘મરણ-મિલન’. અહીં જીવન અને મરણનો સંબંધ એક પવિત્ર લગ્નબંધન - શિવ અને પાર્વતીના - દ્વારા ઉજવાયો છે. તેનો ભાવ એટલો હૃદયંગમ અને બુદ્ધિગમ્ય છે કે આપણે બ્રહ્માંડના ઉત્સવ માટે સજાવેલા રંગમંચ પર યુગલને એકબીજાના બાહુપાશમાં અંતર્ધાન થતા જોઈએ છીએ. ‘જ્યાં અંધકારને અનુસરતો સમીર વહેતો તટવિહીન સાગરથી, ત્યાં ઊભેલી તરણી તારી લઈ જશે મને રક્તવર્ણા ઝંઝાવાતી પાણીની પાર, ઓ મરણ, હે મુજ મરણ.’ કવિ ‘મરણ-મિલન’ની અંતિમ કડીમાં આવી પ્રતિજ્ઞા કરે છે. નાવ અને સીમાહીન તરંગો આપણને પાછા લઈ જાય છે સોનેરી નાવ અને આ પુસ્તક – ‘શોનાર તરી’ - ના અંતિમ કાવ્ય પ્રતિ.
મૃત્યુ: આ એક નવો સૂર વાગ્યો, એક નવું પાત્ર રંગમંચ પર દાખલ થાય છે. જોતજોતામાં તેનો વિકાસ થતો જાય છે અને તે પ્રેમ અને જીવન સાથે સમૂહ નૃત્ય શરુ કરે છે. યુવાન રવીન્દ્રનાથે એકદા ગાયું હતું: ‘મૃત્યુ નથી ચાહતો, જીવવું છે મારે માનવી સાથે આ પ્રકાશિત જગતમાં’; એ ક્ષણ ક્યાંય પાછળ રહી જાય છે. હવે તે જાણે છે કે મૃત્યુ પણ કુદરતનું અવિભાજ્ય અંગ છે અને માટે તે કહે છે: ‘ઓ મૃત્યુ, હું જાણું છું તું બાંધે છે ઘર મારા અંતરતમે, જ્યાં ફૂટી નીકળ્યાં છે મારા સ્નેહ-પ્રેમ’. જે કાવ્યની આ પહેલી પંક્તિ છે તેનું નામ છે ‘પ્રતીક્ષા’. જીવન પ્રતીક્ષા કરે છે મૃત્યુની, જેમ તે પ્રિયતમની કરે તેમ જ, પણ તેમાં અધીરાઈ નથી; તે થોડો વધારે સમય પણ માંગે છે પણ પ્રેમના અનુભવથી તે તૈયાર છે મૃત્યુના ચુંબન માટે જેનાથી ‘ફિક્કા પડી જતાં રક્ત અધર’. બીજા એક કાવ્ય – ‘ઝૂલન’- માં કવિ જીવનની સાથે મૃત્યુની રમત રમે છે. આ એક પ્રેમની પણ રમત છે; ઝંઝાવાતી રાત્રિનો એક પાગલ, કામુક, રોમાંચક અનુભવ, જેમાં કવિ ‘જીવન-વધૂ’ને ‘સુસ્તીના મીઠા સ્પર્શથી’ જગાડીને અંધકારમાં ખોઈ બેઠા પછી સ્પષ્ટ અને ઉત્કટ સ્વરૂપમાં મૃત્યુ - જે આવરણ દૂર કરે છે અને ઘુંઘટ ખોલે છે - દ્વારા પાછી મેળવે છે. આમાં મૃત્યુ ક્રિયાશીલ પાત્ર છે, તે પ્રેમી અને વરરાજા પણ છે. તેના વહીવટ વિના જીવન કે પ્રકૃતિ પોતાને પામી નથી શકતા. અહીં બીજા જ દસકામાં લખેલા એક કાવ્યનો ઉલ્લેખ કર્યા વિના હું રહી નથી શકતો. તેનું શીર્ષક છે ‘મરણ-મિલન’. અહીં જીવન અને મરણનો સંબંધ એક પવિત્ર લગ્નબંધન - શિવ અને પાર્વતીના - દ્વારા ઉજવાયો છે. તેનો ભાવ એટલો હૃદયંગમ અને બુદ્ધિગમ્ય છે કે આપણે બ્રહ્માંડના ઉત્સવ માટે સજાવેલા રંગમંચ પર યુગલને એકબીજાના બાહુપાશમાં અંતર્ધાન થતા જોઈએ છીએ. ‘જ્યાં અંધકારને અનુસરતો સમીર વહેતો તટવિહીન સાગરથી, ત્યાં ઊભેલી તરણી તારી લઈ જશે મને રક્તવર્ણા ઝંઝાવાતી પાણીની પાર, ઓ મરણ, હે મુજ મરણ.’ કવિ ‘મરણ-મિલન’ની અંતિમ કડીમાં આવી પ્રતિજ્ઞા કરે છે. નાવ અને સીમાહીન તરંગો આપણને પાછા લઈ જાય છે સોનેરી નાવ અને આ પુસ્તક – ‘શોનાર તરી’ - ના અંતિમ કાવ્ય પ્રતિ.
Line 37: Line 42:


હવે આપણે બીજા અંકમાં પ્રવેશ કરીશું જ્યાં એક યુવાન બંગાળી આલોચકના મત મુજબ આ સ્ત્રી અદૃશ્ય થાય છે અને તેનું સ્થાન બીજું કોઈ લે છે. પ્રેમી અને પ્રેમિકાના પાત્રો બદલાઈ જાય છે. કવિ સ્ત્રીપાત્ર ભજવે છે અને પ્રેરણામૂર્તિ, સ્વામિની, ‘માનસ-સુંદરી’ - સર્વે એક નર-ઈશ્વર, ‘જીવન-દેવતા’માં ઓગળી જાય છે.
હવે આપણે બીજા અંકમાં પ્રવેશ કરીશું જ્યાં એક યુવાન બંગાળી આલોચકના મત મુજબ આ સ્ત્રી અદૃશ્ય થાય છે અને તેનું સ્થાન બીજું કોઈ લે છે. પ્રેમી અને પ્રેમિકાના પાત્રો બદલાઈ જાય છે. કવિ સ્ત્રીપાત્ર ભજવે છે અને પ્રેરણામૂર્તિ, સ્વામિની, ‘માનસ-સુંદરી’ - સર્વે એક નર-ઈશ્વર, ‘જીવન-દેવતા’માં ઓગળી જાય છે.
{{Poem2Close}}


{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 3
|next = 5
}}
<br>