રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/4: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
હવે આપણે બીજા અંકમાં પ્રવેશ કરીશું જ્યાં એક યુવાન બંગાળી આલોચકના મત મુજબ આ સ્ત્રી અદૃશ્ય થાય છે અને તેનું સ્થાન બીજું કોઈ લે છે. પ્રેમી અને પ્રેમિકાના પાત્રો બદલાઈ જાય છે. કવિ સ્ત્રીપાત્ર ભજવે છે અને પ્રેરણામૂર્તિ, સ્વામિની, ‘માનસ-સુંદરી’ - સર્વે એક નર-ઈશ્વર, ‘જીવન-દેવતા’માં ઓગળી જાય છે.
હવે આપણે બીજા અંકમાં પ્રવેશ કરીશું જ્યાં એક યુવાન બંગાળી આલોચકના મત મુજબ આ સ્ત્રી અદૃશ્ય થાય છે અને તેનું સ્થાન બીજું કોઈ લે છે. પ્રેમી અને પ્રેમિકાના પાત્રો બદલાઈ જાય છે. કવિ સ્ત્રીપાત્ર ભજવે છે અને પ્રેરણામૂર્તિ, સ્વામિની, ‘માનસ-સુંદરી’ - સર્વે એક નર-ઈશ્વર, ‘જીવન-દેવતા’માં ઓગળી જાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 3
|next = 5
}}
<br>