સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ચમન મેં વિરાના દિલ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} કવિજગદીશજોષીનીજીવનલીલા૪૬વરસનીઉંમરેસંકેલાઈગઈ. આગાળામ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
કવિજગદીશજોષીનીજીવનલીલા૪૬વરસનીઉંમરેસંકેલાઈગઈ. આગાળામાંએમણેત્રણકાવ્યસંગ્રહઆપ્યા. એમણેકવિતાલખવાનોપ્રારંભમોડીઉંમરેકરેલો. કવિનેકાવ્યમળ્યુંએનોવિસ્મયઆમપ્રગટથાયછે :
 
આતોબીજમાંથીફૂટીછેડાળ,
કવિ જગદીશ જોષીની જીવનલીલા ૪૬ વરસની ઉંમરે સંકેલાઈ ગઈ. આ ગાળામાં એમણે ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા. એમણે કવિતા લખવાનો પ્રારંભ મોડી ઉંમરે કરેલો. કવિને કાવ્ય મળ્યું એનો વિસ્મય આમ પ્રગટ થાય છે :
કેએકએકપાંદડીમાંપ્રગટયુંપાતાળ.
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એમનીકવિતામાંવેદનાનોખટકોછે. કદાચઆજિંદગીજીવવાજેવીનથીલાગતી. કવિઆમતોદેખીતીરીતેસુખીહતા. કદાવરદેહ, વૈભવશાળીઅવાજ, સંપત્તિનીકોઈકમીનહોતી, વ્યવસાયેશાળાનાઆચાર્ય-માલિકહતા. છતાંયજીવનમાંકશુંકખટકતુંહતું. કેટલીકવેદનાઓએવીહોયછેકેકોઈનેઆંગળીમૂકીનેબતાવીનશકાય. જાણેકોઈપૂર્વજન્મનીવેદનાલઈનેજીવતાહોય, એમકવિકહેછે :
કે એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ.
એમની કવિતામાં વેદનાનો ખટકો છે. કદાચ આ જિંદગી જીવવા જેવી નથી લાગતી. કવિ આમ તો દેખીતી રીતે સુખી હતા. કદાવર દેહ, વૈભવશાળી અવાજ, સંપત્તિની કોઈ કમી નહોતી, વ્યવસાયે શાળાના આચાર્ય-માલિક હતા. છતાંય જીવનમાં કશુંક ખટકતું હતું. કેટલીક વેદનાઓ એવી હોય છે કે કોઈને આંગળી મૂકીને બતાવી ન શકાય. જાણે કોઈ પૂર્વજન્મની વેદના લઈને જીવતા હોય, એમ કવિ કહે છે :
{{Poem2Close}}
<poem>
પણ
પણ
કોઈતોકહો
કોઈ તો કહો
— હુંથીજીરહ્યોછું
— હું થીજી રહ્યો છું
કેભડકેબળીરહ્યોછું?
કે ભડકે બળી રહ્યો છું?
જગદીશગાતોપણસારું. એનુંએકપ્રિયગીતહતું : ‘ચમનમેંરહકેવિરાનામેરાદિલહોતાજાતાહૈ…’
</poem>
{{Right|[‘ઝલકતેરા’ પુસ્તક :૨૦૦૪]}}
{{Poem2Open}}
જગદીશ ગાતો પણ સારું. એનું એક પ્રિય ગીત હતું : ‘ચમન મેં રહકે વિરાના મેરા દિલ હોતા જાતા હૈ…’
{{Right|[‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits