સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૪: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૪ : જંગલ, અંધારી રાત અને સરસ્વતીચંદ્ર | }} {{Poem2Open}} અર્...")
 
No edit summary
 
Line 14: Line 14:
ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ વચન સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ પોતાને ખભે નાખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. જોગીઓનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં, લીન થઈ ગયું. સરસ્વતીચંદ્રનાં લોચન, તાપને બળે ઊઘડ્યાં હોય તેમ પળવાર ઊઘડી આ ચિત્રસ્વપ્નને જોઈ પાછાં મીંચાઈ ગયાં. અને એ પણ આખરે અદૃશ્ય થઈ ગયાં.  
ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ વચન સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ પોતાને ખભે નાખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. જોગીઓનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં, લીન થઈ ગયું. સરસ્વતીચંદ્રનાં લોચન, તાપને બળે ઊઘડ્યાં હોય તેમ પળવાર ઊઘડી આ ચિત્રસ્વપ્નને જોઈ પાછાં મીંચાઈ ગયાં. અને એ પણ આખરે અદૃશ્ય થઈ ગયાં.  
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૩
|next = ૧૫
}}