સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| ૧. 
સુવર્ણપુરનો અતિથિ  |  }}
{{Heading| પ્રકરણ ૧. 
સુવર્ણપુરનો અતિથિ  |  }}


   
   
Line 17: Line 17:
તરુણ પુરુષ એ સર્વ એકીટશે જોઈ રહ્યો, પણ પૂજારીની પૂજાના માહાત્મ્યને જોઈ તેને કાંઈક હસવું આવ્યું; મૂર્ખદત્તે એમ ધાર્યું કે મારી મહાપૂજાના આડંબરની યોગ્ય અસર થઈ. આમ ધારી પૂજા થઈ રહેવા આવી એટલે મોટા ડોળ તથા આડંબરથી ખોંખારી વચ્ચે વચ્ચે પ્રશ્નપરંપરા કરવા લાગ્યો.  
તરુણ પુરુષ એ સર્વ એકીટશે જોઈ રહ્યો, પણ પૂજારીની પૂજાના માહાત્મ્યને જોઈ તેને કાંઈક હસવું આવ્યું; મૂર્ખદત્તે એમ ધાર્યું કે મારી મહાપૂજાના આડંબરની યોગ્ય અસર થઈ. આમ ધારી પૂજા થઈ રહેવા આવી એટલે મોટા ડોળ તથા આડંબરથી ખોંખારી વચ્ચે વચ્ચે પ્રશ્નપરંપરા કરવા લાગ્યો.  
તમે બહુ શ્રદ્ધાળુ દેખાઓ છો! તમારું નામ શું? તમે કોણી પાસથી આવ્યા? કાંઈ ધંધાનોકરીનો વિચાર છે? હું આ મહાદેવનો વંશપરંપરાનો પૂજારી છું, મારું નામ મૂર્ખદત્ત.’ અંતે ઊઠી મહાદેવનું નમણ તથા બીલીપત્ર તરુણ આગળ ધર્યાં.
તમે બહુ શ્રદ્ધાળુ દેખાઓ છો! તમારું નામ શું? તમે કોણી પાસથી આવ્યા? કાંઈ ધંધાનોકરીનો વિચાર છે? હું આ મહાદેવનો વંશપરંપરાનો પૂજારી છું, મારું નામ મૂર્ખદત્ત.’ અંતે ઊઠી મહાદેવનું નમણ તથા બીલીપત્ર તરુણ આગળ ધર્યાં.
મહાદેવના પ્રસાદથી પોપચાં, પવિત્ર કરી તરુણ બોલ્યો  ‘મારું નામ નવીનચંદ્ર છે. હું બ્રાહ્મણ છું. અત્યારે જ બંદર ઉપરથી આવું છું. આ ધર્મશાળામાં થોડા દિવસ ઉતારો રાખવો છે. મારી રસોઈ તમારા ભેગી કરી નાખશો તો બાધ નથી.’ ‘બાધ નથી' સાંભળી તપોધન આશ્ચર્યમાં પડ્યો. એટલામાં નવીનચંદ્રે ઉંબરમાં એક રૂપિયો નાખ્યો. પથ્થર ઉપરના રૂપિયાએ તપોધનનું મન વશ કર્યું અને આશ્ચર્યને લીન કર્યું.  
મહાદેવના પ્રસાદથી પોપચાં, પવિત્ર કરી તરુણ બોલ્યો : ‘મારું નામ નવીનચંદ્ર છે. હું બ્રાહ્મણ છું. અત્યારે જ બંદર ઉપરથી આવું છું. આ ધર્મશાળામાં થોડા દિવસ ઉતારો રાખવો છે. મારી રસોઈ તમારા ભેગી કરી નાખશો તો બાધ નથી.’ ‘બાધ નથી' સાંભળી તપોધન આશ્ચર્યમાં પડ્યો. એટલામાં નવીનચંદ્રે ઉંબરમાં એક રૂપિયો નાખ્યો. પથ્થર ઉપરના રૂપિયાએ તપોધનનું મન વશ કર્યું અને આશ્ચર્યને લીન કર્યું.  
આગળ એ અને પાછળ નવીનચંદ્ર એમ બે જણ ચાલ્યા. જતાં જતાં મૂર્ખદત્તે વાગ્ધારા છોડી.  
આગળ એ અને પાછળ નવીનચંદ્ર એમ બે જણ ચાલ્યા. જતાં જતાં મૂર્ખદત્તે વાગ્ધારા છોડી.  
‘ભાઈ નવીનચંદર, તમારું નામ અટપટું છે તેથી હું તમને ચંદરભાઈ કહી બોલાવીશ. તમારી પાસે જોખમ હોય તે મારા પટારામાં મૂકજો અને કૂંચી ગમે તો તમારી પાસે રાખજો. આ પાછળ વાડો છે અને જેડે તળાવ છે. તળાવમાં નાહી વાડામાં બેસી બે છાંટા નાખવા હોય તો નાખી દેજો. જમવાનો વખત થયે હું તમને બોલાવીશ. વળી કાલ શિવરાત્રિ છે એટલે અમાત્યના ઘરના બધાં આવવાનાં છે, તે વખત પણ તમે વાડામાં હો તો તેમની મરજાદ સચવાય.’ નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા.
‘ભાઈ નવીનચંદર, તમારું નામ અટપટું છે તેથી હું તમને ચંદરભાઈ કહી બોલાવીશ. તમારી પાસે જોખમ હોય તે મારા પટારામાં મૂકજો અને કૂંચી ગમે તો તમારી પાસે રાખજો. આ પાછળ વાડો છે અને જેડે તળાવ છે. તળાવમાં નાહી વાડામાં બેસી બે છાંટા નાખવા હોય તો નાખી દેજો. જમવાનો વખત થયે હું તમને બોલાવીશ. વળી કાલ શિવરાત્રિ છે એટલે અમાત્યના ઘરના બધાં આવવાનાં છે, તે વખત પણ તમે વાડામાં હો તો તેમની મરજાદ સચવાય.’ નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા.
{{Poem2Close}}
{{Poem2Close}}