સાહિત્યિક સંરસન — ૩/પન્ના નાયક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ વિનોદ જોશી ++ '''</span></big></big></big></center> <br> === <span style="color: blue">૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — </span> === <poem> વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! કાગળનો ખાલી ખૂણો આપજ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big><big><span style="color: red">'''++ વિનોદ જોશી ++ '''</span></big></big></big></center>
<center><big><big><big><span style="color: red">'''++ પન્ના નાયક ++ '''</span></big></big></big></center>
<br>
<br>


=== <span style="color: blue">૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — </span> ===
=== <span style="color: blue"> ૧ : મારી કવિતા —  </span> ===
<poem>
<poem>
વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા !
એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે
                                કાગળનો ખાલી ખૂણો આપજો,

એમાં મારો મેકઅપ વિનાનો ચહેરો છે

પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા !
એમાં મારાં વિચારોનું સત્ત્વ છે
એમાં આંખોમાંથી વહેલી સચ્ચાઈ છે

                              વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
એમાં કાચની પારદર્શકતા છે
 

એમાં મારી લાગણીનો લાવા છે
એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા !
એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે
એમાં આખાયે આકાશની નીલિમા છે
એમાં વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
                              અટકળ ઓળંગી ઓરાં આવજો,

એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
એમાં મૈત્રીનું ગૌરવ છે
એમાં પ્રેમની સાર્થકતા છે
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા !

એમાં કોઈ કડવાશ નથી
એમાં કોઈ ગઇકાલ નથી, કોઈ આવતીકાલ નથી
એમાં કશું મૂકી જવાની ખેવના નથી

                              અખશરનાં અજવાળાં ઉપડાવજો;
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.
 
એમાં પન્ના છે,
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા !
એમાં પન્ના છે.
                                ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા !
                                  લેખીજોખીને વળતર વાળજો;
 
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા !
                            પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા !
                                    પીળી પાંદડિયે અભરક ટાંકજો;
 
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા !
                                અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા !
                                પરથમ પૂજ્યાની લાજું રાખજો.
</poem>
</poem>


=== <span style="color: blue">૨ : તડકો ચીરીને — </span> ===
=== <span style="color: blue"> ૨ : રૂપાંતર   </span> ===
<poem>
<poem>
તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો
શિયાળાની એક ખરબચડી સવારે
તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં...
ઠરી જતી આંગળીઓથી
 
પોચા પોચા રૂ જેવા
કાચાં પરોઢિ યાંને કાંટો વાગે ને પછી
તાજા જ પડેલા સ્નોમાં
ટશિયો ફૂટે ને એમ ફૂટતો,
મેં તારું નામ લખ્યું તો ખરું
ઊગમણાં પડખામાં પાટું મારીને રોજ
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
બાંધેલો સૂરજ વછૂટતો;
એને વહી ગયો.
 
ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ . . .  
શરમાતી લ્હેરખીને હોડમાં મૂકીને
પણ તું માનીશ
બધાં ઝાડવાંઓ ચીપે ગંજીપા...

આજે
 

સુંવાળી વાસંતી સવારે
એ જ જગ્યાએ

ઊડતાં પંખીનો જોઈ પડછાયો
લચી પડતાં ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
પાંદડાંઓ વીંઝે પોતાની પાંખ વામણી,

હવે મારે તારું નામ લખવાની શી જરૂર?
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
સાંજ લગી બેસે લજામણી;
 
ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
</poem>
</poem>


=== <span style="color: blue">૩ : તે દિવસની વાત છે — </span> ===
=== <span style="color: blue"> ૩ : કોઇની બુદ્ધિનાં પાંજરામાં — </span> ===
<poem>
<poem>
જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે.
કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ગોખલામાં ટૂંટિ યું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યા’તા, તે દિવસની વાત છે.
કરવાનું મને મંજૂર નથી;

 
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ, એ અફવા ગળે ઊતરી હવે,

અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
પંડમાં છુટ્ટા પડી ફરતા અજાણી હૂંફના પારા ગણ્યા’તા, તે દિવસની વાત છે;

જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
 

મને આવું અઢેલવાનું મંજૂર નથી.
ખાનગીમાં યુદ્ધ જે ખૂંખાર ખેલાયું હતું બંને તરફ ચુપચાપ એ વેઠ્યા કર્યું,
 
સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા, તે દિવસની વાત છે;
પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય,
 

પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય,

આમ તો બારાખડી સિવ્યા કરી જોયા વગર જાણ્યા વગર ટાંકો ન તૂટે એ રીતે,
મનની માલિક હું મારે તે બીક શી?

છેવટે બુઠ્ઠી કલમમાં જાણભેદુ અર્થ ધીમું ગણગણ્યા’તા, તે દિવસની વાત છે;
હું તો મૌલિક છું.
 

હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
તીર માફક સોંસરું વીંધી ગયું જે એ હતું શું તે નહીં જાણી શકાયું એટલે,

મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
બે અભણ પંખી પછી તમસાતીરે જઇ શોકના શ્લોકો ભણ્યાં’તાં, તે દિવસની વાત છે.
માપસર બોલવાનું, માપસર ચાલવાનું,

માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,

માપસર હળવાનું, માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું, માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
</poem>
</poem>
<br>
<br>
Line 75: Line 62:
=== <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> ===
=== <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> ===
{{Poem2Open}}
{{Poem2Open}}
(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)
૧ : મારી કવિતા — '''
 
'''કોઈપણ કવિના કાવ્યમાં આમાંનું કેટલુંક હોઈ શકે, પણ એક સશક્ત સ્ત્રીકવિના કાવ્ય રૂપે આમાં ઘણું છે. એક અર્થમાં આ એકરારનામું છે -જેમાં શક્તિ અને નબળાઈ છે, સફળતા અને નિષ્ફળતા છે, સત્ય અને અસત્ય વચ્ચેનો, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો, કવિવ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ છે. છતાં કાવ્યકથક પન્ના નાયકની નિરામય ઋજુ વ્યક્તિતાનું એમાં સ્વચ્છ પ્રતિબિમ્બ છે. આપણે આ રચનાને પન્ના નાયકનું કાવ્ય ગણીએ તો ભૂલ કરી નહીં કહેવાય.
'''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —'''  
 
કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.  
 
એની વાણીમાં બે ધ્રુવોનું સાયુજ્ય છે -આર્દ્રતા અને તેજસ્વીતા -સરસ્વતી પ્રત્યેનો ભક્તિભાવ અને આત્મશક્તિ વિશેનો અહંભાવ.
 
આમ તો, આ રચના પ્રાર્થનારૂપે અપ્રતિમ છે એટલી જ સુગમ છે. છતાં, કેટલાંક અર્થઘટનો રજૂ કરું : ‘કાગળનો ખાલી ખૂણો’ માગીને સૂચવ્યું છે કે સાંકડો અવકાશ પણ બસ થશે, પોતાને ઝાઝા અવકાશની જરૂર નથી. એની લેખણ શક્તિમાન છે, એટલા માટે કે ‘વીજળિ યું વેડીને’ સાધી છે. ‘પાઘડિ યું પડખે મેલી છે’ એટલે પાણ્ડિત્યને બાજુમાં રાખ્યું છે પણ સાથોસાથ, કહેવાતી પણ્ડિતાઈને ગૌણ પણ ગણી છે. વાણીના ‘વૈખરી’ રૂપનું અને તેને લાગેલા લૂણાનું એને જ્ઞાનભાન છે. એ જ્ઞાનભાન એને પોતાના દેશકાળમાં પ્રવર્તતા ભાષિક વ્યવહારોના અનુભવથી લાધ્યું હોય. એની પોતાની વાણી પણ એને એમ ભાસી હોય અને બને કે પોતાનાં લેખનથી તેને ઉચ્ચ કોટિએ સિદ્ધ કરવાના એને અભિલાષ હોય. લેખનની વસ્તુસામગ્રી સ્વાનુભવ ગણાય છે પણ એને તો ‘કળતર’-નો, જીવનનાં દુ:ખદર્દનો, અનુભવ છે; જોકે કળતરને એણે ‘કાંત્યું’ છે, એના ‘વીંટા’ વાળ્યા છે, એટલે કે, વસ્તુસામગ્રી પર કામ કર્યું છે. ‘પરપોટા ચીરીને દરિયા બોટવામાં’ એનું લેખનસાહસ જોઈ શકાય. ભાષા સાધન છે પણ એમાં તો ‘અર્થ અને અનર્થ’ બન્ને સંભવે છે. એણે અર્થ અને નર્થને બરાબર ઓળખ્યા છે કેમકે ‘ચાળ્યા’ છે.
 
આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે આ ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’. 
 
'''૨ : તડકો ચીરીને —'''
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે.  
 
પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...


''': તે દિવસની વાત છે —'''  
''': રૂપાન્તર —'''
રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.  
પ્રેમ-ભાવના સંવેદનની અભિવ્યક્તિરૂપ આ રચના કાવ્ય એટલા માટે છે કે એ સંવેદનને શબ્દશક્તિ વડે કાવ્યકથકે ચાર્જ તો કર્યું જ છે, પણ એનું દૃશ્યાલેખન કરીને એને આકારિત કર્યું છે જેથી એ જીવન્ત અનુભવાય છે. એ પરિણામે કરીને, ભાવક એને માણી શકે છે. રૂપાન્તર એ છે કે ખડબચડી સવાર સુંવાળી વાસંતી સવાર બની ગઈ અને સ્નોયી જગ્યામાં ડૅફોડિલ્સ ઊગી નીકળ્યાં. આવું રૂપાન્તર કલામાં જ શક્ય છે, પછી ચિત્રકલા હોય કે કૅમેરાકલા. ફર્ક એ છે કે સાહિત્યકલા પાસે સર્જનાત્મક શબ્દો સિવાય કશું જ નથી, તેમછતાં એ સર્વકલાસર્જક હોવાનો સાર્થક દાવો કરી શકે છે. એ હકીકતનું કાવ્ય એક નાનકડું દૃષ્ટાન્ત છે.  


આ તે એક દિવસની વાત હોય કે તેવા કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !
'''૩ : કોઇની બુદ્ધિનાં પાંજરામાં —'''
કાવ્યકથક નારીના સચ્ચાઈભર્યા સૂરે વ્યક્ત થયેલા સંકલ્પ કે નિર્ધારની સાફ નિરૂપણાથી રચનામાં એ સચ્ચાઈનો રણકાર પણ સંભળાશે. દૃષ્ટાન્ત માટે પહેલી બે પંક્તિ પર્યાપ્ત છે, ‘કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ, / ટહુક્યા કરવાનું મને મંજૂર નથી… ’ આ ‘કોઈ’ છે કોણ? એ છે પૈતૃક સત્તાએ ઉપજાવેલી સામાજિક પરમ્પરાનો પ્રતિનિધિ. એની પાસે ‘પ્રેમ’-નામી ડંખ છે, ‘બુદ્ધિ’-નામી પાંજરું છે. ડંખ અને પાંજરું નારીશોષણનાં પ્રતીક છે. રચનાની આ પંક્તિઓ ઘણી આસ્વાદ્ય છે : ‘હું તો મૌલિક છું. / હામાં હા કહીને ઠીક ઠીક રહીને, / મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી’. એમાં રચનાની નારીનો આત્મવિશ્વાસભર્યો નિજી અવાજ સવિશેષે અનુભવાશે.
{{Poem2Close}}
{{Poem2Close}}