સોરઠિયા દુહા/9: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|9|}} <poem> ધ્રમ જાતાં, ધર પલટતાં, ત્રિયા પડને તાવ; ઓ તીનું દિન મર...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પોતાનો ધર્મ જાતો હોય, પોતાની ધરતી કહેતાં જનમભોમને કોઈ શત્રુ પાલટતો હોય અને સ્ત્રી સંકટમાં પડતી હોય, એ ત્રણ દિવસ માનવીને માટે મરી ફીટવાના છે, પછી ભલે માનવી રંક હોય કે રાય.
પોતાનો ધર્મ જાતો હોય, પોતાની ધરતી કહેતાં જનમભોમને કોઈ શત્રુ પાલટતો હોય અને સ્ત્રી સંકટમાં પડતી હોય, એ ત્રણ દિવસ માનવીને માટે મરી ફીટવાના છે, પછી ભલે માનવી રંક હોય કે રાય.
<br>
{{HeaderNav2
|previous = 8
|next = 10
}}

Latest revision as of 05:26, 5 July 2022


9

ધ્રમ જાતાં, ધર પલટતાં, ત્રિયા પડને તાવ;
ઓ તીનું દિન મરણરા, કોણ રંક કોણ રાવ.

પોતાનો ધર્મ જાતો હોય, પોતાની ધરતી કહેતાં જનમભોમને કોઈ શત્રુ પાલટતો હોય અને સ્ત્રી સંકટમાં પડતી હોય, એ ત્રણ દિવસ માનવીને માટે મરી ફીટવાના છે, પછી ભલે માનવી રંક હોય કે રાય.