ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણનિધાનસૂરિ

Revision as of 10:56, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણનિધાનસૂરિ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ.મૂળ અપભ્રંશ કૃતિ ‘ભાવના-સંધિ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ - ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ’નું પરિશિષ્ટ. [કી.જો.]