ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રકલશ

From Ekatra Wiki
Revision as of 13:40, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચારિત્રકલશ [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચારણી શૈલીના પંક્તિઅંતર્ગત તેમ જ પંક્ત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના ‘નેમિનાથરાજિમતી-બારમાસ’ (લે.ઈ.૧૫૨૫)ના કર્તા. સંદર્ભ : ગુસાસ્વરૂપો.[શ્ર.ત્રિ.]