ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનશેખર ગણિ

Revision as of 12:32, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દાનશેખર(ગણિ) [ ] : જૈન સાધુ. અનંતહંસના શિષ્ય. ‘મુહપત્તિવિચાર-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]