ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મનરેન્દ્ર

Revision as of 13:04, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મનરેન્દ્ર [                ] : જૈન સાધુ. ૩૪ કડીની ‘અવન્તીસુકુમાલમુનિ-સઝાય/ઢાળ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. રાહસૂચી : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]