ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર-૧

From Ekatra Wiki
Revision as of 10:36, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભવાનીશંકર-૧ [ઈ. ૧૭૦૦ સુધીમાં]: અવટંકે ભટ્ટ. નર્મદા અને સમુદ્રના સંગમ ઉપરના રતનેશ્વર મહાદેવની સ્થાપના અને માહાત્મ્ય વર્ણવતા ‘રત્નેશ્વર-મહિમા’ (લે.ઈ.૧૭૦૦)ના કર્તા. સંદર્ભ: ૧. કવિચરિત: ૩; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]