ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામસિંહ

Revision as of 06:34, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામસિંહ [ઈ.૧૮૪૩ સુધીમાં] : જૈન. ૭ કડીના ‘ચતુર્વિંશતિજિન ગણધર-સ્તવન’ (લે.ઈ.૧૮૪૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]