ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપવિમલ

From Ekatra Wiki
Revision as of 06:55, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રૂપવિમલ [ઈ.૧૬૭૨માં હયાત] : જૈન સાધુ. કનકવિમલના શિષ્ય. ‘ભક્તામર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, ચૈત્ર વદ ૧, સોમવાર) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[ર.સો.]