ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્ય-૨

Revision as of 16:27, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્ય-૨ [ ] : જૈન. પદ્મવિજ્યના શિષ્ય. ‘મન થીર કરવાની સઝાય’ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]