ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્ય સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્ય(સૂરિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘રોહિણી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૭૧) અને ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]