ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલકીર્તિ પંડિત-૨

From Ekatra Wiki
Revision as of 04:10, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિમલકીર્તિ(પંડિત)-૨ [     ] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘ઉપદેશમાલાપ્રકરણ’ પરના ટબાના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’ અગરચંદ નાહટા;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]