ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકર મહારાજ-૪

From Ekatra Wiki
Revision as of 15:53, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શંકર(મહારાજ)-૪ [ ] : માતાજીની સ્તુતિ કરતાં ચારથી ૯ કડીનાં ભજનો (૫ મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)  ૨. સત્સંદેશ શક્તિઅંક.[શ્ર.ત્રિ.]