ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શંકરદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[કી.જો.]શંકરદાસ-૧ [ઈ.૧૩૧૫માં હયાત] : જૈન. ‘સમરાસારંગનો કડખો’ (ર.ઈ.૧૩૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, વૈશાખ-જૈઠ ૧૯૮૬-‘સમરાસારંગનો કડખો’, સં. મોહનલાલ દ. દેશાઈ.