ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજવિનય

Revision as of 11:56, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહજવિનય [ઈ.૧૬૮૧ સુધીમાં] : જૈન. ૫૦ કડીના ‘મહાવીરજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]