Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૫. વીર નર્મદને એના વારસો વિશે
Language
Watch
View source
૨૫. વીર નર્મદને એના વારસો વિશે
નિરંજન ભગત
ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?
મારા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ.
(બૃહદ છંદોલય, પૃ. ૧૬૮)
←
૨૪. અમદાવાદ ૧૯૫૧
૨૬. બલ્લુકાકાને — અંજલિ
→