કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/શું ભીતર કે બ્હાર
૫૦. શું ભીતર કે બ્હાર
શું ભીતર કે બ્હાર
સવળે મારગ અવળું ચાલે
અકળિત મારા મનને ક્હોને
એક જ વીણા, વિધવિધ તાર
રાઈ જેવું એ હોય છતાંયે
છલંગ મારે તોયે નભમાં
ક્યારેક કાળમીંઢ પથ્થર : એ તો
(એવું એક ઘર હોય, ૧૯૯૭, પૃ. ૧૦૩)