ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉત્તર માર્ગનો લોપ
Jump to navigation
Jump to search
ઉત્તર માર્ગનો લોપ
રામનારાયણ વિ. પાઠક
ઉત્તર માર્ગનો લોપ (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) સિન્ધુદેશના દેવીગ્રામમાં સાધકસાધિકા હરકાન્ત અને ચન્દ્રલેખાને સાત વર્ષની બ્રહ્મચર્ય અંગેની કઠોર તપશ્ચર્યા કરાવવામાં આવે છે પરંતુ અંતે સિદ્ધત્વની સામે આ યુગલ પ્રેમ ખાતર મૃત્યુની પસંદગી કરે છે. સંયમનો અતિરેક પણ અસત્ય છે એવો કેન્દ્રવિચાર આ વાર્તાનું ચાલક બળ છે.
ચં.