< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
આનંદાનંદ (બ્રહ્મચારી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા.
સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.]