ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયવિજય-૪ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘નિક્ષેપા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૪૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]