zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણકીર્તિ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણકીર્તિ(મુનિ) [ઈ.૧૬૨૯ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. ‘હનુમંત-રાસ’ (લે.ઈ.૧૬૨૯)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]