ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણદાસ-૨ [ઈ.૧૮૨૭માં હયાત] : જુઓ કલ્યાણ-૫. કલ્યાણદેવ [ઈ.૧૫૮૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ચરણોદયના શિષ્ય. ‘વચ્છરાજદેવરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૭)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૨). [શ્ર.ત્રિ.]