ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાનોસુત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાનોસુત [ઈ.૧૮૩૯ સુધીમાં] : જ્ઞાતિએ નાગર. ૩૫૦ ગ્રંથાગ્રની ‘હરિચંદની કથા’ (લે.ઈ.૧૮૩૯)ના કર્તા. આ કૃતિની લે.ઈ.૧૮૦૯ (સં. ૧૮૬૫) નોંધાયેલી છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]