ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાશીદાસ-૩ [               ]  : મોરારજીપુત્ર. જ્ઞાતિએ લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલી છે. કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ગુજૂકહકીકત. [ચ.શે.]