ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણદાસ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : ‘આહ્નિક કર્મ’ (લે.ઈ.૧૫૪૯ના અરસામાં) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]