ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણેશજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગણેશજી [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘કર્મવિપાક-રાસ’ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]